Book Title: Karmgranth 04 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 196
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ઉત્તર: અપર્યાપ્તા તેઈન્દ્રિય જેને વિષે ૩૯ માગણીઓ ન ઘટે. નરક-મનુષ્ય-દેવગતિ, એકે –ઈ–ઉ.પ. જાતિ, પૃથ્વીકાયાદિ પ કાય, પુરૂષદ, સ્ત્રીવેદ, ૫ જ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ૬ સંયમ, ૩ દર્શન, છેલ્લી ત્રણ લેશ્યા, ૪ સમકિત (મિશ્ર, ઉપશમ, પશમ, ક્ષાયિક) સન્ની, વચનગ, મોગ. પ્રશ્ન ૭૪૮. પર્યાપ્ત ઈન્દ્રિય જીવોને વિષે કેટલી માર્ગ ન ઘટે? કઈ કઈ? ઉત્તર : પર્યાપ્તા તેઈન્દ્રિય જીવોને વિષે ૪૦ માર્ગણ ન ઘટે. નરક-મનુષ્યદેવગતિ, એકે.–ઈ–ઉ.પ. જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, મગ, પુરૂષવેદ, વેદ, ૫ જ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ૬ સંયમ, ૩ દર્શન, પ સમક્તિ, સન્ની, અનાહારી છેલ્લી ત્રણ લેશ્યા. પ્રશ્ન ૭૪૮. અપર્યાપ્તા ચઉરીન્દ્રિય જીવેને વિષે કેટલી માગણીઓ ન ઘટે? કઈ કઈ? ઉત્તર : અપર્યાપ્તા ચલે. જેને વિષે ૩૯ માર્ગણાઓ ન ઘટે. નરક-મનુષ્ય-દેવગતિ, એકે –ઈ–ઈ–પશે. જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, વચનયોગ, મનોગ, પુરૂષવેદ, સ્ત્રીવેદ, પજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ૬ સંયમ, ૩ દર્શન, છેલ્લી ત્રણ વેશ્યા, સની, ૪ સમકિત. પ્રશ્ન હ૫૦, પર્યાપ્તા ચઉં. જેને વિષે કેટલી માણાઓ ન ઘટે? કઈ કઈ? ઉત્તર : પર્યાપ્તા ચલે. જેને વિષે ૩૯ માર્ગણાઓ ન ઘટે. નરક-મનુષ્ય-દેવગતિ, એક-બેઈ–ઈ-પંચે. જાતિ, પૃથ્વીકાયાદિ પ કાય, મનગ, પુરૂષદ, સ્ત્રીવેદ, ૫ જ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ૬ સંયમ, ૩ દર્શન, (અવધિ-કેવલ) છેલ્લી ત્રણ લેશ્યા, પ સમકિત, સન્ની, અનાહારી. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210