Book Title: Karmgranth 04 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 188
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૭૧ પ્રશ્ન ૭૧૪. એક ત્રીજુ જ ગુણસ્થાનક હેય એવી માગણીઓ કેટલી હોય છે? કઈ કઈ? ઉત્તર : એક જ ત્રીજુ ગુણસ્થાનક હોય એવી માર્ગણ એક હૈિય છે. મિશ્ર સમક્તિ માર્ગણા. પ્રશ્ન ૭૧૫. એકથી ચાર ગુણસ્થાનકે જ હોય એવી માર્ગણાઓ કેટલી હોય છે? કઈ કઈ? ઉત્તર : એકથી ચાર ગુણસ્થાનકે જ હોય એવી ૩ માર્ગ હોય છે. ૧ દેવગતિ, ૨ નરકગતિ, ૩ અવિરતિ સંયમ. પ્રશ્ન ૭૧૬. એકથી પાંચ ગુણસ્થાનકે જ હોય એવી માણાઓ કેટલી હોય? કઈ કઈ? ઉત્તર : એકથી પાંચ જ ગુણસ્થાનકે હોય એવી એક માર્ગનું હોય છે. તિર્યંચગતિ. પ્રશ્ન ઉ૧૭, એથી છ ગુણસ્થાનકે જ હોય એવી માર્ગણાઓ કેટલી હોય છે? કઈ કઈ? ઉત્તર : એકથી છ ગુણસ્થાનકે જ હોય એવી માર્ગણાઓ ત્રણ હોય છે. પહેલી ત્રણ લેશ્યા. પ્રશ્ન ૭૧૮, એકથી સાત ગુણસ્થાનકે જ હોય એવી માર્ગણએ કેટલી હોય છે? કઈ કઈ? ઉત્તર : એકથી સાત જ ગુણસ્થાનકો હેય એવી બે માણાઓ હોય છે. તે લેશ્યા, પ લેશ્યા. પ્રશ્ન હ૧૯. એકથી નવ ગુણસ્થાનકે જ હોય એવી માર્ગણાઓ કેટલી હોય છે? કઈ કઈ? ઉત્તર : એકથી નવ ગુણસ્થાનકે જ હોય એવી છ માર્ગ હોય છે. ૩ વેર, પહેલા ત્રણ, કાય Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210