Book Title: Karmgranth 04 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 190
________________ પ્રશ્નોત્તરી ભાગ–૧ પ્રશ્ન ૭૨૬. ચારથી અગ્યાર એ આઠ જ ગુણસ્થાનકે હાય એવી માણાઓ કેટલી હાય છે? કઈ કઈ ? ઉત્તર : ચારથી આઠ જ ગુણસ્થાનકો હોય એવી એક માણા હાય છે. ઉપશમ સમિત. “જીવસ્થાનકને વિષે માણાઓનું વન” પ્રશ્ન ૭૨૭. સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિય જીવાને વિષે કેટલી માણા હાઈ શકે ? કઈ કઈ ? ઉત્તર : સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિય જીવાને વિષે ૨૬ માણા હાઈ શકે છે. તિય ચગતિ, એકેન્દ્રિય તિ, પૃથ્વીકાયાદિ પાંચ કાય, કાયયોગ, નપુ'સકવેદ, ૪ કષાય, મતિ અજ્ઞાન, શ્રુત-અજ્ઞાન, અવિરતિ–સયમ, અચક્ષુ દન, કૃષ્ણુ–નીલ-કાપાત લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, અસન્ની, આહારી તથા અનાહારી. ૧૭૩ પ્રશ્ન ૭૨૮. પય્યતા સૂક્ષ્મ એકેન્દ્રિય જીવાને વિષે કેટલી માણા હાઈ શકે ? કઈ કઈ? ઉત્તર : પોપ્તા સૂક્ષ્મ એકેન્દ્રિય જીવાને વિષે ૨૫ માણા હાઈ શકે છે. તિય ચગતિ, એકેન્દ્રિય જાતિ, પૃથ્વીકાયાદિ પાંચ કાય, કાયયોગ, નપુંસકવેદ, ૪ કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ સયમ, અચક્ષુ દર્શન, કૃષ્ણ-નીલ કાપાત લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, અસની તથા આહારી. પ્રશ્ન ૭૨૯. ખાદર અપર્યાપ્તા એક્રેન્દ્રિય જીવાને વિષે કેટલી માણાઓ ઘટે છે? કઈ કઈ? ઉત્તર: ખદર અપર્ચામા એકેન્દ્રિય જીવાને વિષે ૨૮ માગણા ઘટે છે. તિય ચગતિ, એકેન્દ્રિય જાતિ,પૃથ્વીફાયાદિ પાંચ કાય, કાય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210