Book Title: Karmgranth 04 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 189
________________ ચતુર્થાં કમ ગ્ર‘થ પ્રશ્ન ૭૨૦. એકથી દશ ગુણસ્થાનક જ હાય એવી મા ણાએ કેટલી હાય છે ? કઈ કઈ? ૧૭૨ ઉત્તર : એકથી દશ ગુણસ્થાનકે જ હેાય એવી એક જ માગણા હાય છે. લોલ કષાય. પ્રશ્ન ૭૨૧. એકથી ખાર ગુણસ્થાનકા જ હાય એવી માણા કેટલી હાય છે? કઈ કઈ? ઉત્તર: એકથી ખાર ગુણસ્થાનકા જ હોય એવી એ માગણુાએ હાય છે. ચક્ષુદન-અચક્ષુદન. પ્ર. ૭૨૨. એકથી તેર ગુણુસ્થાનક જ હાય એવી માગણુાઓ કેટલી હાય છે? કઈ કઈ ? ઉત્તર : એકથી તેર ગુણુસ્થાનકો જ હાય એવી પાંચ માર્ગણાએ હાય છે. ૩ ચેાગ, શુક્લ લેશ્યા, આહારી. પ્રશ્ન ૭૨૩, ચૌદે ચૌદ ગુણુસ્થાનકે જ હાય એવી માગણા કેટલી હાય છે? કઈ કઈ ? ઉત્તર : ચૌદે ચૌદ ગુણસ્થાનકે જ હાય એવી પાંચ માણા હાય છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ભવ્ય, સન્ની, પ્રશ્ન ૭૨૪. પાંચમુ' એક જ ગુણસ્થાનક હ્રાય એવી માગણુાએ કેટલી હેાય છે ? કઈ કઈ? ઉત્તર : પાંચમું એક જ ગુણસ્થાનક હાય એવી એક માણા હાય છે. દેશવરિત સંયમ. પ્રશ્ન ૭૨૫. ચારથી સાત એ ચાર જ ગુણસ્થાનકા હાય એવી માણાએ કેટલી હાય છે? કઈ કઈ? ઉત્તર : ચારથી સાત એ ચાર જ ગુણસ્થાનકે હાય એવી એક માણા હાય છે. ક્ષયાપથમ સકિત, કે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210