________________
ચતુર્થ કર્મગ્રંથ
ઉત્પત્તિ સમયે કાશ્મણ વેગ. બાકીના સમયમાં મનુષ્ય તથા તિને દારિક મિશ્ર કાયયોગ હોય છે. બાકીના સમયમાં દેવતા તથા નારકીનાં જીવને ક્રિય મિશ્ર કાગ હોય છે.
પ્રશ્ન-૮૭ અન્ય આચાયોને શું મત જણાવ્યું છે?
ઉત્તર : અન્ય આચાય શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થયેલ જીને મિશ્રયોગ માનતા નથી પણ કાયયોગ સંપૂર્ણ હોય એમ માને છે.
પ્રશ્ન-૮૮ અન્ય આચાર્યોને મતે પહેલા છ અક્ષયતા ને કેટલા ગે હોય છે? કયા કયા?
ઉત્તર : અન્ય આચાર્યોને મતે પહેલા છ અપર્યાપ્તા જીવોને વિષે ત્રણ ગે હોય છે. ૧ કાશ્મણ કાગ ૨ દારિક મિશ્ર કાગ ૩ દારિક કાયયેશ
પ્રશ્ન-૮૯ અન્ય આચાર્યોના મતે સન્નિ અપર્યાપ્ત જીવોને વિષે કેટલાયે હોય? કયા કયા?
ઉત્તર : અન્ય આચાર્યોના મતે સન્નેિ અપક્યતા છને વિષે પાંચ ગે હોય છે ૧ કામણ કાગ ૨ દારિક મિશ્ર કાગ ૩ શૈક્તિ મિશ્ર કાગ ૪ દારિક કાગ ૫ શૈક્રિય કાયદા
પ્રશ્ન-૯૦ શ્રી શીલાંકાચાર્યને મતે સાતેય અપર્યાપ્તા જેને વિષે કેટલા કેટલા ગે હોય? કયા કયા?
ઉત્તર : શ્રી શીલાંકાચાર્યને મતે પહેલા છ લબ્ધિ અપર્યાપ્તા જેને વિષે ત્રણ યોગ હોય છે. ૧ કર્મણ કાગ ૨ દારિક મિશ્ર કાગ ૩ દારિક કાયયોગ.
સન અપર્યાપ્તા જેને વિષે ચાર યુગ હેય છે. ૧ કાર્મણ કાગ ૨ દારિક મિશ્ર કાગ ૩ નૈક્રિય મિશ્ર કાગ ૪ ઔદારિક કાગ.
પ્રશ્ન-૯૧ સન્નિ અપર્યાપ્તા જીવને વિષે પાંચ યુગ કેમ ન હોય?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org