________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
ઉત્તર : ઉપશમ સમકિત માગણમાં સિદ્ધાંતકાનાં મતે (સિદ્ધાંતને માનનારા આચાર્યોને મતે) ઔદારિક મિશ્ર કાગ આ રીતે ઘટી શકે છે.
કઈ પણ મનુષ્ય ગ્રંથભેદ કરીને ઉપશમ સમકિત પામે છે તે વખતે કેઈક ને વૈકિય લબ્ધિથી વિકિય શરીર કરતે હોય ત્યારે વૈકિય શરીર કરતાં ઔદારિક મિશ્ર કાયસેગ હોય છે. એ રીતે માની શકાય છે. પણ કર્મગ્રંથકારનાં આચાયો માનતા નથી માટે એ વાત કેવલી ગમ્ય છે.
પ્રશ્ન ૩૮૬, દેવતા તથા નારકીના જીવને કેટલા ગે હેય છે? કયા ક્યા?
ઉત્તર : દેવતા તથા નારકીનાં જીને ૧૧ ગે હોય છે તે આ પ્રમાણે–ચાર મનનાં, ચાર વચનનાં, વિક્રિય કાયયોગ, વિક્રિયમિશ્ર કાયસેગ તથા કાર્પણ કાયયોગ.
પ્રશ્ન ૩૮૭ દેવતા તથા નારકીના છને ૧૧ ગે. કઈ રીતે ઘટે અને બીજા શા માટે ન ઘટે?
ઉત્તર : દેવતા અને નારકીનાં જેને ઉત્પત્તિના પહેલા સમયે કાણ કાગ હોય છે. ત્યાર પછી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી વિક્રિય મિશ્ર કાગ હોય છે અને પર્યાપ્ત થયા બાદ બાકીનાં નવ યોગે. હોય છે. ઔદારિક દ્રિક યોગો મનુષ્ય-તિર્યંચને હેવાથી દેવતા નારકીને ભવપ્રત્યયથી હોતા નથી અને આહારક દ્વિક દેવતા નારકીને વિરતિનો અભાવ હોવાથી ઘટી શકતા નથી તે કારણથી ચાર વેગ હોતા નથી.
કમુરલ ફુગ થાવરિ તે સવિલ્વિદુગ પંચ ઈગપણે. છ અસનિ ચરિમ વજુય તે વિવિ દુઘણુ ચઉ વિગલે ૩૦ II
અર્થ:–કાશ્મણ અને ઔદારિકટ્રિક ત્રણ ગ–પૃથવીકાય, અપૂકાય, તેઉકાય, વનસ્પતિકાય માર્ગણામાં હોય તથા વૈક્રિયદ્ધિક સહિત કરતાં એ પાંચ ગ એકેન્દ્રિય અને વાયુકાયને હોય, અસંસી જીવેને છેલ્લે વચનગ યુક્તિ કરતા છ ગ હોય છે. તથા તેમાંથી વિક્રિય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org