Book Title: Karmgranth 04 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 183
________________ ૧૬૬ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૬૪. સગી કેવલી ગુણસ્થાનકને વિષે કેટલી માર્ગણાઓ ઘટે છે? કઈ કઈ? ઉત્તર : સગી કેવલી ગુણસ્થાનકને વિષે ૧૫ માર્ગણાઓ ઘટે છે મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ક યોગ, કેવલજ્ઞાન, યથાખ્યાત સંયમ, કેવલ દર્શન, શુકલ વેશ્યા, ભવ્ય, ક્ષાયિક-સમકિત, સન્ની, આહારી, અનાહારી, પ્રશ્ન ૬૯૫. અગી કેવલી ગુણસ્થાનકને વિષે કેટલી માગણીઓ ઘટે છે? કઈ કઈ? ઉત્તર : અગી કેવલી ગુણસ્થાનકને વિષે ૧. માણાએ ઘટે છે. મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કેવલજ્ઞાન, યથાખ્યાત સંયમ, કેવલ દર્શન, ભવ્ય, ક્ષાયિક સમિતિ, સન્ની તથા અનાહારી. પ્રશ્ન ૬૯૬ મિથ્યાત્વ ગુણસ્થાનકમાં કેટલી માર્ગણ ન હોય? કઈ કઈ? ઉત્તર : મિથ્યાત્વ ગુણસ્થાનકમાં ૧૮ માર્ગણાઓ ન હૈયે. પ જ્ઞાન, અવિરતિ સિવાયના ૬ સંયમ, અવધિ-દર્શન, કેવલ દર્શન, મિથ્યાત્વ સિવાયના પાંચ સમકિત. પ્રશ્ન ૬૭ સાસ્વાદન ગુણસ્થાનકમાં કેટલી માગંણુઓ ન હૈય? કઈ કઈ? ઉત્તર : સાસ્વાદન ગુણસ્થાનકમાં ૨૧ માગણીઓ ન હોય. તેઉકાય. વાયુકાય, પજ્ઞાન, અવિરતિ સિવાયના ૬ સંયમ, સાસ્વાદન સિવાયના પાંચ સમકિત, અભવ્ય, અવધિ દર્શન તથા કેવલ દર્શન. પ્રશ્ન મિશ્ર ગુણસ્થાનક કેટલી માર્ગણામાં ન હોય? કઈ કઈ? ઉત્તર: મિશ્ર ગુણસ્થાનક ૩૦ અથવા ૨૬ માર્ગમાં ન હોય માગીણાએ સારવાદન સિવાયના કાય, પજ્ઞાન, એ Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210