Book Title: Karmgranth 04 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay
View full book text
________________
૧૬૪
ચતુર્થ કર્મગ્રંથ
૩ જ્ઞાન, અવિરતિ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષપશમ સમકિત, ક્ષાયિક સમકિત, સંન્ન, આહારી, તથા અનાહારી.
પ્રશ્ન ૬૮૬. દેશવિરતિ ગુણસ્થાનકને વિષે કેટલી માર્ગણાઓ હોય છે? કઈ કઈ?
ઉત્તર : દેશવિરતિ ગુણસ્થાનકને વિષે ૩૩ માણાઓ હોય છે.
તિર્યંચ-મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, 8 જ્ઞાન, દેશવિરતિ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાપશમ, ક્ષાયિક સમકિત, સન્ની તથા આહારી.
પ્રશ્ન ૬૮૭. પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનકને વિષે કેટલી માગણીઓ હોય ? કઈ કઈ?
ઉત્તર : પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનકોને વિષે ૩૫ માગણીઓ ઘટે છે. - મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કે યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક, છેદે સ્થાપનીય, પરિહાર-વિશુદ્ધ ચારિત્ર, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ઉપશમ, ક્ષાભિક સમકિત, સન્ની, આહારી.
પ્રશ્ન ૬૮૮. અપ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનકને વિષે કેટલી માણુઓ હોય છે? કઈ કઈ?
ઉત્તર : અપ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનકને વિષે કર માળાઓ ઘટે છે.
મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કાગ, કે વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક- છેદપસ્થાપનીય-પરિહાર વિશુદ્ધ ચરિત્ર, ૩ દર્શન, છેલ્લી ત્રણ વેશ્યા, ભવ્ય, ઉપશમ, પશમ, ક્ષાયિક સમતિ, સન્ની, આહારી.
પ્રશ્ન ૮૯ અપૂર્વકરણ ગુણસ્થાનકને વિષે કેટલી માણાઓ ઘટે છે? કઈ કઈ?
ઉત્તર; અર્વકરણ ગુણસ્થાનને વિષે ૨૮ માણાઓ ઘટે છે,
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210