________________
પ્રશ્નોત્તરી ભાગ–૧
પ્રશ્ન ૧૩૫. અભવ્ય જીવો કેટલા હોય છે?
ઉત્તર : ભવ્ય જીવો કરતાં અભવ્ય જીવા સૌથી ઘેાડા હાય છે. અભન્ય જીવા થાડા હાય છે તે
તેની સખ્યા
પ્રશ્ન ૫૬. કેટલી હાય છે ?
યુક્ત
ઉત્તર : અલભ્ય છવાની સંખ્યા જઘન્ય જે સંખ્યા થાય તેટલા હાય છે, અને તે સિદ્ધનાં અનંતમા ભાગ જેટલા હાય.
૧૨૭
પ્રશ્ન ૫૩૭. ભન્ય જીવા કેટલા હેાય છે?
ઉત્તર : અભવ્ય જીવા કરતાં ભન્ય જીવા અન તગુણા હાય છે. કારણ કે સિદ્ધનાં જીવા કરતાં ભવ્ય જીવા અન તગુણા આગમાને વિષે કહેલા છે.
પ્રશ્ન પ૩૮. સાસ્વાદન સમકતી જીવેા કેટલા ડેાય છે? શાથી ?
ઉત્તર : સમ્યકૃત્વ ઢારના છ ભેદોની અપેક્ષાએ સાસ્વાદન સમકતી જીવા સૌથી ઘેાડા હોય છે કારણ કે ઉપશમ સમતિથી પડતા જીવા મિથ્યાત્વને ન પામેલા હૈાય ત્યાં સુધી સાસ્વાદન સમકિતી હાય છે અને જેટલા ઉપશમ સમકિત પામેલા હેાય તે બધા સાસ્વાદને આવતા નથી કેટલાક આવે છે માટે થાડા કહ્યા છે.
અન તરાશિની જીવા કરતાં
પ્રશ્ન પ ઉપશમ સમિકતી જીવા કેટલા હોય છે ? શાથી ? ઉત્તર : સાસ્વાદન સમિકતી જીવા કરતાં ઉપશમ સમકતી જીવા સખ્યાત ગુડ્ડા હેાય છે. કારણ કે ચારે ય ગતિમાં ઉપશમ સકિત પામનારા જીવો હાય છે. બધા પડતાં ન હેાવાથી સખ્યાતગુણા થાય છે.
Jain Educationa International
મીસા સ`ખા વેચ્યગ અસ`ખગુણ ખઈએ મિઘ્ન દુ અણુતા ।
સન્નિઅર થાવણ તા-ણહાર ચાવેઅર અસ`ખા ॥ ૪૭ ।। અર્થ : ઉપશમ કરતાં મિક્ષ સંખ્યાત ગુણા તેનાથી ક્ષચેાપશમ સમકિતી અસંખ્યાત ગુણા તેનાથી ક્ષાયિક સમકિતી અન તગુણા તેનાથી મિથ્યાત્વી અન`તગુણા હાય. સન્ની જીવો થાડા તેનાથી અસન્ની જીવે અન`ત ગુણા હાય.
For Personal and Private Use Only
www.jainelibrary.org