Book Title: Karmgranth 04 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 175
________________ ૧૫૮ ચતુર્થ કપ્રિધ પ્રશ્ન ૬૦. કેવલદર્શન ઉપયોગમાં કેટલી માણાઓ ઘટે છે ? કઈ કઈ? ઉત્તર : કેવલદર્શન ઉપયોગ ૧૫ માણાઓમાં ઘર છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યોગ, કેવલજ્ઞાન, ચાખ્યાત સંયમ, કેવલદર્શન, શુકૂલ લેગ્યા, ક્ષાયિક સમકિત, ભવ્ય, સશી, આહારી, અનાહારી. તે પ્રશ્ન ૬૬૧, મતિજ્ઞાન આદિ ત્રણ જ્ઞાનમાં કેટલી માર્ગણ ન ઘટે? કઈ કઈ? ઉત્તર : મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન–અવધિજ્ઞાન એ ત્રણ ઉપયોગને વિષે ૧૮ અથવા ૧૯ માગેઓ ઘટતી નથી. એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, ૩ અજ્ઞાન, કેવલજ્ઞાન, કેવલદર્શન, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર સમક્તિ ન ઘટે અથવા ઘટે, અને અસંસી. મિશ્ર સમકિત વિના ૧૮. પ્રશ્ન કર. મન:પર્યવસાને ઉપયોગ કેટલી માગણમાં ન ઘટે? કઈ કઈ? ઉત્તર : મનપર્યવજ્ઞાન ઉપયોગ ૨૫ માર્ગણુઓને વિષે ન હોય. તિર્યચગતિ, નરકગતિ, દેવગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, કેવલજ્ઞાન, ૩ અજ્ઞાન, કેવલદર્શન, અવિરતિ, દેશવિરતિ સંયમ, અભવ્ય, મિયાત્વ, સાસ્વાદન, મિશ્ર, અસંસી તથા અનાહારી. આ પ્રશ્ન ૬૬ક. કેવલજ્ઞાન-કેવલદર્શન ઉપયોગ કેટલી માર્ગણાઓમાં ન હોય ? કઈ કઈ? ૩} | ઉત્તર : કેવલજ્ઞાન તથા કેવલદર્શન ઉપયોગ ૪૭ માગણીઓમાં ન હોય. - તિર્યંચ-નરક-દેવગતિ, એકેન્દ્રિયદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, યથાખ્યાત સિવાય ૬ સંયમ, કે દર્શન, પહેલી પાંચ લેશ્યા, અભવ્ય, ક્ષાયિક સિવાયનાં પાંચ સમકિત, અસંસી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210