________________
પ્રતાત્તરી ભાગ-૧
પ્રશ્ન-૧૨૦ આઠ કની ઉદીરણા ક્યારે હોય?
ઉત્તર : આયુષ્ય કમ આદિ આઠે કર્મના ઉદય વખતે આયુષ્ય કના લિકાને ભાગવતા ભાગવતા એક આવલિકા જેટલા કર્મ દિલક ભાગવવાનાં ખાકી રહે ત્યાં સુધી આઠ કની ઉદીરણા હાય છે.
પ્રશ્ન-૧૨૧ સાત કર્મોની ઉદીરણા ક્યારે હાય ?
ઉત્તર : એક આવલિકા જેટલા આયુષ્ય કના દલીકેા બાકી રહે ત્યારે આયુષ્ય કર્મીની ઉદીરણા હેાતી નથી તે કારણથી બાકીના સાત કર્મીની ઉદીરણા હેાય છે.
પ્રશ્ન-૧૨૨ ૧ થી ૧૩ જીવભેદેને વિષે અધસ્થાન, ઉદયસ્થાન, ઉદીરણાસ્થાન તથા સત્તાસ્થાને કેટલા કેટલા હેાય છે? ક્યા કયા ?
આઠ
ઉત્તર : ૬ થી ૧૩ જીવભેદાને વિષે એ બધ સ્થાનેા હોય. ૧ આઠ પ્રકૃતિનું ૨ સાત પ્રકૃતિ ( કમ ) રૂપ. ઉદયસ્થાન ૧ : કમ રૂપ હોય. ઉદીરણાસ્થાન ૨ : આઠ કરૂપ, સાત કુરૂપ સત્તાસ્થાન ૧ : આઠ ક રૂપ જાણવા.
પ્રશ્ન-૧૨૩ સાત પ્રકૃતિનુ ઉદ્દીરણાસ્થાન ક્યા અપોતા જીવાને હાય છે?
ઉત્તર સાત પ્રકૃતિએનું ઉદીરણાસ્થાન લબ્ધિ અપર્યાપ્તા જીવાને હેાય છે બીજા અપર્યાપ્તા જીવાને ન હેાય.
સત્તરૢ છેગ અધા સતુયા સત્ત અ‰ ચત્તાર । સત્તતૢ છ પંચ દુગ' ઉદીરણા સાન્ન પ%તે ॥ ૧૧ ૫
અથ : સન્નિ પર્યાપ્તા જીવાને વિષે ૭–૮-૬-૧ એમ ચાર અધસ્થાના, ૭–૮–૪ એમ ત્રણ ઉદયસ્થાને તથા સત્તાસ્થાને ૭–૮– ૬-૫ અને ૨ એ પાંચ ઉદીરણા સ્થાનેા હેાય છે. ૫ ૧૧ ॥
પ્રશ્ન-૧૨૪ સગ્નિ પર્યાપ્તા જીવને મૂલકના ખ`ધસ્થાને, ઉદયસ્થાના, ઉદીરણાસ્થાને તથા સત્તાસ્થાનેા કેટલા કેટલા હોય છે ? કયા કયા?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org