Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 01 to 25
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શાસન અને સિદ્ધા ન રક્ષા તથા પ્રચારનું પત્ર
नमो चउविसाए तित्थयराग उसभाइ महावीर पज्जवसा
શાશ્વત સુખનું
કારણ ! सासयसुहं च नियमेण, जिणाऽऽणाऽऽराहणा
फलं जम्हा। तातीए उज्जमिमो, जिणवयण विसुद्ध बुद्धीए ॥
(સંવેગ રંગશાળા, ૩૩૫૯) જે કારણથી શાશ્વત સુખ એ ચોક્કસ શ્રી જિનેશ્વરદેવોની પરમતારક આજ્ઞાનું ફળ છે માટે શ્રી જિનવચનની વિશુદ્ધ બુદ્ધિથી આજ્ઞા પ્રમાણે ધર્મ કરવા ઉદ્યમ કરવો જોઈએ.
શ્રી જૈન શાસન કાર્યાલય શ્રુત જ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (સૌરાષ્ટ્ર) INDIA
PIN -361 005
(RSS)