Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 01 to 25
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 161
________________ ર00મી જન્મતિથિની ઉજવણીનો વિરોધ શા માટે? શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૧૩ ૦ અંક ૧૬/૧૭૦ તા. ૧૯-૧૨-૨૦૦ હોય તેને જ સમજાય. ગાંડો ભગત હોય તેને ન સમજાય મરજી મુજબ ભકિત કરે તે ભગત ન કહેવાય. જેની ભકિત કરવી હોય તેની આજ્ઞા મુજબ ભકિત કરે તેનું નામ ભગત. મને આમ લાગે છે માટે આમ કરું તે અહીં ન ચાલે. ભકિત કરતા રતાશાતનાનું ધ્યાન ન આપે તે ભગતનું લક્ષણ નથી. જગતમાં ભકિતનું પાત્ર ઊંચામાં ઊંચું કોણ છે ? જગતમાં અનેક પૂજનીક લોકો ગણાય છે તમારી બુદ્ધિમાં પૂજનીક કોણ છે ? શ્રી નવકાર મંત્ર ગણનારને પૂછે કે જગતમાં પૂજનીક કેટલા ? તો પાંચ જ કહે ને ? તે પાંચ ને જે પૂજનીક માનતા હોય અને પાંચની પૂજા કરતા હોય તે. ખરેખર પૂજનીક પાંચ જ છે તે સિવાયનો કોઈ પૂજનીક વાસ્તવિક નથી આવું જેના હૈયામાં જન્મે તે જ જીવ ભગવાનની ભકિત સાચી રીતે કરી શકે. સુખ એટલું ભયંકર લાગે કે મારે જોઈએ જ નહિ અને કોઈપણ દુઃખ વેઠવા તૈયાર રહે : આવું જ મન તે જ ખરેખર સંયમનો પરિણામ છે. કર્મોમાં મોહનીય પ્રધાન છે. તે દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય એમ બે ભેદે છે. તેમાં દર્શન મોહનીય ભગવાન અને ભગવાનના માર્ગને ભૂલાવી દે તેવું છે. જ્યારે ચારિત્ર મોહનીય ભગવાનના માર્ગે ચાલવા ન દે તેવું છે. ભગવાનની આજ્ઞા મુજબ સાધુ ધર્મ જેમ જેમ પાળે તેમ તેમ આત્મિક સુખનો ઊંચામાં ઊંચો અનુભવ થાય. પછી તો આત્મિક સુખની આગળ ભૌતિ. સુખની કાંઈ જ કિંમત ન લાગે. બધા જ ધર્મ સરખા છે' તે તો જેના પર શ્રી | જૈનશાસનની છાયા ન પડી હોય તેના મનની વાતું છે. જો બધા જ ધર્મ સરખા હોય તો ભગવાનને ધર્મ સ્થાપવાની જરૂર ન હતી. તમે એમ માનો છે કે ભગવાનને ધર્મસ્થાપક થવું હતું ? ધર્મ સ્થાપવાનો મોહ હતો ? આ યુગ બહુ જ ખરાબ છે. સાચી વાત કહી શકાય તેમ નથી. સારા શબ્દોનો તો ઘણો જ વ્યભિચા થાય છે. ઘોર હિંસક જીવો અહિંસાની વાતો કરે છે જેનામાં બુદ્ધિ નહિ તે સ્યાદ્વાદની વાતો કરે છે પરિગ્રહની પાછળ પડેલા અપરિગ્રહની વાતો કર છે. આ યુગ ધર્મ પામવામાં અંતરાયભૂત છે. આ ધર્મની બાબતમાં ખોટાને ખોટું કહેવાય તેમ નથી, જે બોલે તે “અસહિષ્ણુ” “સંકુચિત દ્રષ્ટિવાળો કજીયાખોર' કહેવાય. આજે તો સમ્યકત્વ છે. નવા પ્રકારનું બધું જ નવા પ્રકારનું હિંસા ગમે તેટલી કરો પણ રાગ-દ્વેષ ન રાખો તો અહિંસક! સંસાર રાગ - દ્વેષ વગર ચાલે ? સંસાર ચલાવ જેવો માને તે રાગ-દ્વેષ નહિ... ! આ કાળમાં ધર્મ પામવો કઠીન. ધર્મ પમાડવાની વૃત્તિવાળાનો મ માર્ગ વિકટ બની ગયો છે. ધર્મના સ્વરૂપને સમજ પછી પણ આવો ધર્મ ન હોય તે વાસ્તવિક ધર્મ h કહેવાય આ વાત બોલવી તો વિચાર કરવો પડે ને છે. માટે તમે થોડા ઘણા ય સમજો તો જ કલ્યારા થાય તેમ છે. ક્રમી : DANGER i never overcome without danger. Do not complain because the rose bush has - Publilius thorns. Rejoice that the thorn bush beats DISTRUST that man who tells you to distrust. roses. - Ellaw Wilcox Do you wish men to speak well of you ? then never SPEAK well of yourself. DELAYS a 'e dangerous. Early to bed and early to rise, makes a man Ddeliver your WORDS not by number but by healthy, wealthy and wise. weight. - Franklih Diamond cuts diamond. Every child comes with a message that gods DO as you would be done by. not yet discouraged of MAN. DRINK nothing without seeing it, SIGN - Rabindranath Tagore nothing without reading it. Every cloud has a silver lining. Defer not till to-morrow to be WISE. - English Sayings ૩૧૫) 'S

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298