Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 01 to 25
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ભૂકંપ ભયંકર ઉપદ્રવ તે માટે સહાય
અને તે રોજ અનેક જગ્યાએથી જૈનો પણ ઠેરઠેર સહાય કરી રહ્યા છે.
હવે
વિશેષમાં
જૈનોએ કર્તવ્ય કરવાની ફરજ છે. જ્યાં જિન મંદિર
પડી ગયા છે ત્યાં અને
ખંડિત થયા છે. ત્યાં
પોતાની શક્તિ અને
સંઘમાં દેવદ્રવ્યની શક્તિનો
ઉપયોગ કરવાનો છે. ખાસ
કરીને જીલ્લાના સંઘોએ જે
તે જિલ્લામાં કે તાલુકામાંથી માહિતી મેળવી અને તે
શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૧૩ : અંક ૨૨/૨૩ : તા. ૬-૨-૨૦૦૧ દેરાસરમાંથી ખસેડી ઉપાશ્રય આદિમા પધરાવી છે અને જ્યાં
સગવડ ન હોય ત્યાં બીજે
લઇ જવાની વ્યવસ્થા કરે
છે.
શ્રી શંખેશ્વર મહા તીર્થમાં
શ્રી હાલારી ધર્મશાળા
આ સ્થળે મૂર્તિ પહોંચાડવી
માટે કાર્ય કરવું જોઇએ. અને તેજ રીતે ઉપાશ્રયોનો પણ ઉદ્ધાર અને તે સુરક્ષિત રાખવા વ્યવસ્થિત પૂજા પણ થશે.
ધરતીકંપે વિનાશ વેરી દીધો છે. જેથી જેની જેવી શક્તિ હોય તે રીતે ભક્તિ, પરોપકાર અને અનુકંપા જે શક્ય હોય તે કરવા ઉજમાળ બનવું જોઇએ એજ.
|
જિનમંદિરો ઉપાશ્રયો તથા શ્રાવકોને જે ધરતીકંપની અસર થઇ છે તે જાણી શકાય અને તેમાં ઉપયોગી થઇ શકાય તે માહિતી જે તે સંઘો કે કાર્યકરો મોકલશે. જે શ્રી જૈન શાસન તથા શ્રી મહાવીર શાસનમાં પ્રગટ થશે. તે માહિતી મોકલવાનું સરનામું.
શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ શ્રુત જ્ઞાન ભવન, ૪૫- દિગ્વિજય પ્લોટ, જામનગર (સૌરાષ્ટ્ર) ફોન : ૭૭૦૯૬૩. દ્વારા તત્કાળ સહાય
શ્રી વીરચંદભાઇ, શ્રી ચુનીભાઇ આદિ જાતે વિતરણ કરી આવ્યા. ભીવંડી-અત્રેથી શ્રી હા. વી. ઓસવાળ સેવાદળ ભીવંડીથી ૪૦ યુવાનો સાથે મોટી ટ્રક લઇને શ્રી રમેશભાઇ રાયચંદ ગડાની આગેવાની નીચે અનાજ, દવા, બિસ્કીટ અને બીજી પુષ્કળ વસ્તુઓ સામગ્રી સાથે ગયા અને ઘણા યુવાનો સાથે હોવાથી રાપર તાલુકાના ગામડાઓમાં વ્યવસ્થિત વિતરણ કર્યું છે. સાથે ભીવંડીના અજન્ટા કંપાઉંડના કાઉન્સેલર શ્રી મુકુંદ માળી પણ સાથે હતા. કચ્છમાં કામ પતાવી મોરબી જોડીયા બાલંભા વિસ્તારમાં ગામડાઓમાં વિતરણ કરવાનું રાખ્યું છે.
કરવા પ્રયત્ન કરવો જોઇએ.
જૈન શ્રાવકો મોટે ભાગે રાહત લેવા જાય નહિ અને તેમાં ઉત્સાહ પણ ન બતાવે. તેથી તેમના ઘરો અને દુકાનો જે નાશ પામે છે તેમાં સહાયક બનવા જે તે વિસ્તારના મુખ્ય સંઘોએ પ્રયત્ન શીલ બનવું જોઇએ.
કચ્છના ભૂજ, ભચાઉ, અંજાર, રાપર તાલુકાઓના મોટા ભાગના જિન મંદિરો પડી ગયા છે. સૌરાષ્ટ્રમાં પણ પુષ્કળ મંદિરોને નુકશાન થયું છે. સમાચાર મુજબ વાંકાનેરના બે મંદિરો, હળવદનું એક મંદિર, માળીયા (મોરબી) મૂળી વિ. ના મંદિરો પડી ગયા છે.
|
જ્યાં જ્યાં મૂર્તિઓ રાખવાની વ્યવસ્થા હોય ત્યાં
ભૂકંપ માટે હાલારીઓ થાનગઢ - શ્રી રામજીભાઇ લખમણભાઇ મારૂ દ્વારા યુવાનો ને તૈયાર કરીને મુંબઇના ભાવિક આદીની સહાયથી તાત્કાલિક ટ્રકો ભરીને મોરબી વિસ્તારના ગામડાઓ ધરાસયી બન્યા છે. તેમને અનાજ, સુખડી, ગાંઠીયા, ચા, ખાંડ, બિસ્કીટ વિગેરે પહોંચાડવામાં આવ્યાં.
પંચાસર રોડ, ફોન :
(૦૨૭૩૩) ૭૩૩૧૦ પણ મૂર્તિઓ રાખવાની વ્યવસ્થા થઇ છે. તો જે સ્થળે મૂર્તિ સાચવવા વ્યવસ્થા ન હોય તેઓને
તેવી રીતે શંખેશ્વર હાલારી ધર્મશાળામાંથી રકમ અત્રે આવતાં ટેમ્પા ભરીને સામગ્રીનું ફરી ફરીને ગામડાઓમાં વિતરણ કર્યું.
શંખેશ્વર-હાલારી ધર્મશાળામાં પૂ. શ્રી એ આ વાત રજુ કરતાં ભાવિકોએ સારી રકમ એકત્ર કરીને સંસ્થાના કાર્ય કર્તાઓ ટ્રક ભરીને જાતે કચ્છના ગામડાઓમાં