Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. તીર્થો.૧૦૨૬, ૧૧૦૬.
૧. પઉમચુમ્મ (પદ્મગુલ્મ) કપ્પવડિસિયાનું સાતમું અધ્યયન.૧
૧. નિ૨.૨.૧.
૨. પઉમગુમ્મ સોહમ્મ સ્વર્ગીય ક્ષેત્રમાં આવેલું વાસસ્થાન (વિમાન).ચક્કવવિદ્ય ખંભદત્તનો આત્મા અહીંથી ચ્યવીને આવ્યો હતો. તેને નલિનીગુલ્મ કે નલિનગુલ્મ કહેવામાં આવે છે. તે પઉમ(૩) નામના સ્વર્ગીય વાસસ્થાન જેવું જ છે.
ર
૧. ઉત્તરાયૂ.પૃ.૨૧૪, ૨૨૦, ઉત્તરાશા. ૨. ઉત્ત૨ા.૧૩.૧.
પૃ.૩૯૫.
૩. પઉમગુમ્મ વીરકણ્ડ(૧)નો પુત્ર અને રાજા સેણિઅ(૧)નો પૌત્ર. તે સંસાર છોડી શ્રમણ બન્યો. શ્રમણજીવનની ત્રણ વર્ષની સાધના પછી મરીને તે મહાસુક્ક(૩) નામના સ્વર્ગીય ક્ષેત્રમાં દેવ તરીકે જન્મ્યો.૧
૧. નિર.૨.૭.
૩. ઉત્તરાક.પૃ.૨૫૯, ઉત્તરાશા.પૃ.૩૭૬.
૪. પઉમમ્મ પ્રથમ ભાવી તિર્થંકર મહાપઉમ(૧૦) દ્વારા દીક્ષિત આઠ રાજાઓમાંનો એક.૧
૧. સ્થા. ૬૨૫.
૫. પઉમગુમ્મ સહસ્સારકલ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન(વિમાન) જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અઢાર સાગરોપમ વર્ષનું છે.૧
૧. સમ.૧૮.
૧
પઉમજિણિંદ (પદ્મજિનેન્દ્ર) આ અને પઉમપ્પભ એક છે.
૧. તીર્થો. ૧૧૫૦.
の
૧. પઉમણાભ ભરહ(૨) ક્ષેત્રના નવમા ચક્કટ્ટ.તે મહાપઉમ(૪) તરીકે પણ જાણીતા છે. જુઓ મહાપઉમ(૪).
૨
૧. આનિ.૩૯૭, ૪૧૯.
૨. સમ.૧૫૮.
૨. પઉમણાભ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.૧
૧. કલ્પધ.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬.
Jain Education International
૩. પઉમણાભ ધાયઈસંડ દ્વીપમાં આવેલ અવરકંકા(૧)નો રાજા. તેને સાતસો રાણીઓ હતી. તેણે દોવઈનું અપહરણ કરી તેને પોતાની પત્ની બનવા સમજાવી પણ તેણે તે સ્વીકાર્યું નહિ. આ સંબંધમાં તેને પંડુ રાજાના પાંચ પુત્રો પંડવો – દોવઈના પતિઓ – અને કણ્ડ(૧) સાથે યુદ્ધ કરવું પડ્યું. યુદ્ધમાં કષ્ટે તેને હરાવ્યો અને દોવઈને છોડાવી પંડવોને સોંપી. વાસુદેવ (૧) કવિલ(૧)એ પઉમણાભને ગાદીએથી ઉઠાડી
137
-
For Private & Personal Use Only
www.jainelibrary.org