Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Kanhaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनगारधर्मामृतवर्षिणी टीका सू. २ सुधर्म स्वामिनः चम्पानगर्या समवसरणम् ११
= उदयप्राप्तकपटकर्मविजेता । 'जियमाणे ' जितमान:- दुरीकृताहङ्कारः । 'जियलोहे' जितलोभः = जिताभिलाषः । जियईदिए' जितेन्द्रियः = जितानि =प स्व विषयप्रवृत्तिनिषेधेन वशीकृतानि इन्द्रियाणि येन सः, यद्वा जितानि = स्वरूपोपयोगीकृतानि पौद्गलिकवर्णादिध्वगमनाद् इन्द्रियाणि येन स तथोक्तः । 'जितनिद्र: - जिता = वशीकृता निद्रा येन स तथोक्तः - - अल्पनिद्रावान असौ रात्रौ सूत्रमर्थं परिचिन्तयन् निद्रया न बाध्यतेइति भावः । 'जियपरिसहे' जिनपरीषा:= सूत्रादिपरिवह विजेता 'जीवियासमरणभयविष्यमुक्के' जीविताशामरणभयविममुक्ताः - जीविताशा=जीवनस्याभिलाषः - 'चिरमहं जीवेयम्' इत्येतद्रूपा, इयं जीवीताशा प्राणिनां गुरुतरा निसर्गतो भवति, तथा मरणस्य भयं मरणभयम्, एतदपि
i
माय थे | अपने अपने विषय में इन्द्रियों की प्रवृत्ति पर इन्होंने रोक लगा दी थी इसलिये ये जितेन्द्रिय थे । अथवा पौद्गलिक रूपादि में इन्द्रियों की प्रवृत्ति का निषेध करने से और उन्हें अपने अपने स्वरूप में ही उपयोगी बनाने से भी ये जितेन्द्रिय थे। इनका समय निद्रा में अधिक व्यतीत न हो कर केवल थोडासा व्यतीत होताथा इसलिये अथवा ये अल्प निद्रा लेते थे कारण रात्रि में भी सूत्र और उसके अर्थ का गहन चिन्त्वन किग करते थे अतः इन्हें निद्रा बाधित नहीं करती थी इसलिये भो ये जितेन्द्रिय ये । क्षुधा आदि परीषहों पर इन्होंने विजय कर रक्खा था उन्हें इन्होंने जीत लिया था- इसलिये ये जित परीषह थे । (जीवियासमरणभयविपमुक्के तवप्पहाणे गुणप्पहाणे) जीवन की आशा से और मरण के भय से ये रहित थे । प्राणियों में "मैं" बहुत दिन तक जीऊँ" इस प्रकारकी जीवन की आशा गुरुतर हुआ करती है तथा मरण का भय भी होता है । કાર્યાના વિજેતા હાવાથી એ જિતમાય હતા. ઇન્દ્રિયાની પોતપોતાની પ્રવૃત્તિ ઉપર એમણે અ ંકુશ રાખ્યા હતા, એથી જ એ જીતેન્દ્રિય હતા. અથવા પૌદ્ભગલિક રૂપ વગેરેમાં ઇન્દ્રિયાની પ્રવૃત્તિના નિષેધ કરવાથી અને તેને પોતપોતાના સ્વરૂપમાં જ ઉપયોગી બનાવવાથી એ જિતેન્દ્રિય હતા. એમના વખત નિદ્રામાં વધારે પડતા પસાર નહાતા થતા ફકત જૂજ પસાર થતા હતા, એટલા માટે જ એ અલ્પનિદ્રા વાળા હતા. કારણ કે ચિત્રમાં પણ એ સૂત્ર અને તેના અર્થ ઉપર ગહન ચિત્ત્વન કરતા રહેતા હતા. એટલે એમને નિદ્રા આધિત કરતી ન હતી, એટલા માટે પણ એ જિતેન્દ્રિય હતા. ભૂખ વગેરે પરીષા ઉપર એમણે કાબૂ મેળવેલા હતાં, તેમને એમણે જીતી લીધા હતાં; એટલે मे नित परीषह हुता. (जीवियासमरणभयविषमुक्के तत्रप्पहाणे गुणप्पहाणे) જીવનની આશાથી અને મૃત્યુના ભયથી એ રહિત હતા. પ્રાણિઓમાં “હું ચિરંજીવી થાઉ” આ જાતની જીવવાની આશા તીવ્ર રૂપમાં થતી રહે છે. તેમ મરણના ભય
For Private and Personal Use Only