Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
हाताधर्मकथासूत्रे मिलितमिति ततोऽस्याःपुत्रेोऽयनया सह दुनमेव मिलिप्यती' त्यादि । तच्छुत्वा तमविमृश्यकारिणं दुर्वचनैर्निर्भत्स्य विमृश्यकारिणे बहुमूल्यं पारितोपिकं समा. शीर्वादशतानि ददौ । अथासावविमृश्यकारी खेदखिन्नो भूत्वा स्वचेतसि चिन्तया. मास-'मया गुरुजन विनयाभावेन शास्त्रमभ्यस्तं तस्मान्मे विद्या न फलवती जाते' त्यादिना मनःसंतापं संपाप। विनयशीलो विमध्यकारी तु गुरोरुपकारं मुहुर्मुहु रंनुस्मरन् विद्याप्रचारं कुर्वश्वास्मिन् लोके जनरमृतमिव पूजितः-क्रमश आत्मविद्यां समाप्य कल्याणमार्ग साधितवान् । सहाध्ययने कृतेऽपि विनीते एव तो इस पर से मैने जाना कि जिस प्रकार यह जल इस जल के साथ मिल जुल गया है-उसी प्रकार आपका पुत्र भी आपके साथ शीघ्र ही मिल जाना चाहिये। इस प्रकार उस विमृश्यकारी के भूरि भूरि प्रशंसा करती हुई उस वृद्धाने उस अविमृश्यकारी व्यक्ति को बुरा भला कह कर तथा उम विचारशील व्यक्ति को बहुमूल्य पारितोपिक प्रदान कर अन्त में सैकड़ों आशीर्वाद वचनों से बधाया। अपने साथी को इस प्रकार देव दुर्लभ सन्मान देखकर अविमृश्यकारी बहुत अधिक खेद खिन्न हुआ। उसने अपने चित्त में सोचा मैंने विद्यागुरुके पास विद्या का अध्ययन तो किया है-परन्तु विनयाभाव के कारण वह मुझ में फलवती नहीं हुई है। विनयशील विमृश्यकारीने 'विनयादि संपन्न वनकर जो भी विद्या मैंने विद्या गुरु से पढी वह मुझ में विशेष रीति से प्रस्फुटित हुई है अतः मेरे ऊपर विद्यागुरु का वडा भारी उपकार हुआ है-'इस प्रकार वार धार विद्या गुरू के उपकार का स्मरण करते हुए विद्या का प्रचार अच्छी तरह से किया इस प्रचारसे लोगो में उसकी अमृत जैसी मान्यता वढी । क्रमशः जब वह आत्मविद्या की साधना करते२ कल्याणमार्ग का पथिक बन પ્રમાણે વાત જાણું તેડશીએ અવિમુક્યકારીના જ્ઞાનની ખૂબ ઝાટકણી કાઢી. અને તે પછી વિચારશીલને ખૂબ કીમતી ભેટ અને સેકડા આશીર્વચન આપ્યા. પિતાના સાથીનું આ રીતે દેવ દુર્લભ સન્માન જોઈને અવિઠ્યકારી ખૂબ જ દુખી છે અને તેણે પિતાનાં મનમાં વિચાર કર્યો કે “મેં વિદ્યાગુરુ પાસેથી વિદ્યાભ્યાસ તે કર્યો છે પણ વિનય રહિત દેવાને લીધે વિદ્યા સારી પેઠે મારામાં ફળવતી થઈ નથી.” વિનયશીલ વિમૃથ્થકારી શિવે વિચાર કર્યો કે “વિનયાદિથી જે વિદ્યા ગુરુ પાસેથી મેળવી છે, તે મારામાં સવિશેષ વિકાસ પામી છે. ખરેખર મારા ઉપર વિદ્યાગુરુને બહુ ભારે ઉપકાર થયે છે.” આ રીતે વારંવાર વિદ્યાગુરુના ઉપકારનું સ્મરણ કરતા સારી પેઠે વિદ્યાપ્રચાર કર્યો. આ પ્રચારથી લેકમાં અમૃત જેવી તેની ખ્યાતી વધી. અનુક્રમે જ્યારે તે આત્મવિદ્યાની સાધના કરતાં કરતાં કલ્યાણપથને પથિક બન્યું ત્યારે અનન્ત જનમ