Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनमारधर्मा मतवर्षिणा ठीका अ. ३.४ विजय तस्कररणनम् वा। 'जलमिव सव्वग्गाही' जलमित्र सर्वग्राही-यथा जलं म्वविषयप्राप्त सर्व स्वान्तर्गतं करोति तथैवायौ मा सर्वस्मादपहरति । 'उक्क चणवत्रणमायानि यडि कडकवडसाईसंगओगबहुले उकञ्चनवश्चनमायानिकृति कूटकपटमातिसंप्रयोगबहुला, तत्र-'उकंचण' उत्कञ्चनं स्वपरगुणाभावेऽपि गुणोत्कीर्तनम्, 'वंचण' वश्चनं-छलकरणं, माया-परवञ्चनम्, 'नियडि' निकृतिः मायाऽऽच्छादनार्थ पुनर्मायाकरणं-यमवृत्या गर्तलकवृत्तिधारणम्, 'कूड' कूटं परवञ्चनार्थ तुलादेन्यूनाधिककरणम्. 'कवड' कपटम् वेषभा. पादिविपर्य यकरणम्, एभिरुत्कञ्चनादिभिः सह 'साइसंपओग' मानिसंप्रयोगः-अतिशयेन योगस्तेन यो बहुल:व्याप्तः सफलटकपटादि भाण्डागारइत्यर्थः। 'चिरनगरविगदुट्टमीलायारचरित्ते' चिानगरविनष्टदुष्टशीलाचारलूटने वाला था। जल की तरह सर्वग्राही था अर्थात् जल जिस प्रकार अपने में पड़े हुए पदार्थ को अपने भीतर ले जाता है-उपी प्रकार यह भी दूसरों के पास से समस्त चीजों का अपहरण कर अपने पास रख लेता था। अपने भीतर जो गुण नहीं थे उनकी भी यह अपने में हैं इस तरह की प्रशंसा किया करता था। वंचना-छल करने में यह विशेषपटु-चतुर था, माया परवंचन में बहुत्त होशियार था-निकृति अपने मायावारीको दबाने में दुबारा माया करने में बडा ही सिद्धहस्त था। तुला आदि का न्यूनाधिक करना इसका नाम व्यूह है, वेप आदि को बदलना इसमा नाम कपट है। इन सबके करने में यह प्रख्यात था। अर्थात् इन उत्कंचन माया, निकाते कट, कपट का यह भण्डार था। चिरकाल से यह नगर से बाहर रहता था। इसलिये इसका स्वभाव दुष्ट हो गया था। आचार-कुल मर्यादारूप હતો. પાણીની જેમ તે સર્વગ્રાહી હત– એટલે કે પાણી જેમ તેમ પડી ગયેલા બધા પદાર્થો તે પિતાની અંદર લઈ જાય છે, તે પ્રમાણે જ તે ચેર પણ બીજાએની પાસેથી બધી વસ્તુઓ ચેરીને તેની પાસે સગ્રહી રાખતું હતું. જે ગુણે તેમાં હતા તેમની પણ બીજાઓની સામે પ્રશંસા કરતે રહેતે હતો બીજાને છેતરવામાં તે પાવર્યો હતો. માયા એટલે કે બીજાને ઠગવામાં તે ખૂબ જ કુશળ હતો. નિકૃતિ–એટલે કે માયા ચારાને પરાજિત કરવામાં તે બીજી વખત માયા (પર વંચન) કરવામાં બહુ જ ચતુર હતું. ત્રાજવાં વગેરેને ચાલાકીથી ન્યૂનાધિક કરવું તેનું નામ શૂહ છે. વેષભૂષા વગેરે બદલવી તે કપટ કહેવાય છે. આ માટે તે પ્રખ્યાત હતું. એટલે કે ઉત્કચન, વંચન, માયા, નિકૃતિ, કુટ, કપટને તે ખજાને હતે. લાંબા વખતથી તે નગરની બહાર જ રહ્યા કરતું હતું. એટલા માટે સ્વભાવે