Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६५४
ज्ञाताधर्म कथासूत्रे 'सविभागकरण रूपा धर्मः स्यात्' इति मत्वा, 'तवोत्तिवा' 'त' इति वास्चम्या-ऽनौदारिकं तपो भविष्यति' इति मत्वा. 'कयपडिकडयाऽवा' कृतप्रतिकृतितेति वा='कृतम्य प्रत्युपकारोऽयम्' इति हेतुमुपादाय, 'लोगजनाइ वा' लोकयाोति वा 'लोकव्यवहारोऽयम्' इति मत्वा, लोकलजया वा, 'नाय एत्ति वा' ज्ञातक इति वा 'पूर्वापरसम्बन्धिजनः इति ज्ञात्वा, 'नायक' इति च्छायापक्षे 'स्वामी' नि, 'न्यायदः इति पक्षे 'न्यायदाता' इति च मत्वा 'याडिएत्नि वा घाटिक इति वा='सहजातमित्रं' वालमित्रमित्यर्थः, इति कृत्वा, 'सहाएत्तिवा' महाय इनिवा, सहायकः सहचारीति मत्वा, 'मुहित्ति वा' सुहृदिति वाप्रियमित्रमयम्, इति मत्वा मया तस्माद विपुलाद अशनपानखाद्यस्वाधात् संविभागो न कृतः, किन्तु 'नन्नत्यसरीरचिंताए' नान्यत्रशरीरचिन्तायाः, उच्चारप्रस्रवणपरिष्ठापनरूपशरीरचिंतां विहाय न म पा संविभागः रूप धर्म मानकमर नहीं दिया है, मुझे अनोदर तप की प्राप्ती होगी ऐसा मानकर भी नहीं दिया है, अथवा प्रत्युपकार के रूपमें भी नही दिया है, लोगव्यवहार की दृष्टि से भी नहीं दिया है, लोकलाजके ख्याल से भी नहीं दिया है, यह हमारा पूर्वापरसंबधी है इस भाव से भी नहीं दिया है, अथवा यह न्याय प्रदाता है ऐसा जानकर भी नहीं दिया है, यह हमारा घाटिका है बाल मित्र है, ऐसा मानकर भी नही दिया है, यह हमे सहायता देनेवाला है ऐसा समझ कर भी नहीं दिया है, यह हमारा प्रिय मित्र है ऐसा जानकर भी नहीं दिया हैं किन्तु केवल शारिरिक चिन्ता के भाव से ही दिया है । अर्थात् मुझे कारावासमें उच्चार प्रसत्रण की वाधाने सताया था, सो उसकी પ્રેરાઈને આપ્યું નથી, અને તેથી ઉદર તપની પ્રાપ્તિ થશે આમ જાણને પણ મેં તેને ભાગ આપે નથી, પ્રત્યુપકારના રૂપમાં પણ મેં તેને ભાગ આપ્યો નથી લોકલાજની દૃષ્ટિએ પ્રેરાઈને પણ મેં તેને ભાગ આપ્યું નથી, તે મારે પૂર્વાપર સબંધી છે, આમ જાણીને પણ ભોજનમાથી મેં તેને ભાગ આપે નથી, તે ન્યાય આપનાર છેઆવું જાણીને પણ તેને ભાગ આપ્યું નથી, તે અમારે ઘાટિક છે, બાળ સખા છે આવું જાણુને પણ તેને મે ભાગ આપ્યું નથી. તે મને સહાયતા કરે છે આમ સમજીને પણ મેં તેને ભાગ આપ્યું નથી, તે અમારો પ્રિય મિત્ર છે. આ જાણીને પણ તેને ભેજનમાંથી ભાગ આપ્યું નથી પણ શારીરિક ચિંતા દૂર કવાના વિચારથી જ મે તેને પિતાના ભજનમાંથી ભાગ આપે છે, જેલમાં મહેતા મને ઉચ્ચાર પ્રસવણની મુશ્કેલી સતાવ્યા કરતી હતી તેથી તે બાધાથી