Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 769
________________ શાસ્ત્રોની સંપૂર્ણ માહિતી અઢારમા વાર્ષિક રિપોર્ટમાં બતાવેલ ૨૪ શાસ્ત્રો પ્રસિદ્ધ થયાં પછી નીચે મુજબ વધુ કામકાજ થયેલ છે. (૧) ભગવતી ભાગ ત્રીને બહાર પડી ચુકે છે અને તે મેમ્બરને મોકલવાનું કામ ચાલુ છે. (૨) ભગવતી ભાગ ચોથ તથા પાંચમો છપાય ગયો છે. અને તેનું બાઈન્ડીગ કામ ચાલે છે. (૩) જ્ઞાતા સૂત્રના કુલ ત્રણે ભાગ છપાઈ ગયા છે. (૪) ભગવતી ભાગ છો તથા સાતમે છાપવાનું કામ શરૂ થઈ ગયું છે. (૫) કુલ્લે લગભગ ૩૦ સૂત્રો પૂજ્ય ગુરૂદેવે લખીને પૂરાં કરેલાં છે. તેમાના છપાયા વગરના જે સૂત્રો બાકી છે તેનું અનુવાદનું તેમજ સંશોધનનું કેટલુક કામ ચાલુ છે. અને કેટલુંક બાકી છે. (૬) સૂર્યપન્નતી તથા ચદ્રપન્નતી સૂત્ર, એ બે સૂત્રો લખવાનું કાર્ય અત્યારે ચાલે છે. જે ટૂંક સમયમાં પૂરાં થઈ જશે. શ્રી અખિલ ભારત શ્વે સ્થા. ] જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ રાજકેટ નમ્ર સેવક સાકરચંદ ભાઈચંદ શેઠ મંત્રી.

Loading...

Page Navigation
1 ... 767 768 769 770