Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તા. ૧૫-૭-૬૩ ના રોજ ક્લાસવાર
મેમ્બરોની સંખ્યા.
૨૭ આદ્ય મુરબ્બીશ્રી, ૫૦૦૦ થી વધુ રકમ ભરનારા ૩૨ મુરબ્બીશ્રી, ૧૦૦૦ થી વધુ રકમ ભરનારા
૧૩૩
સહાયક મેમ્બરા, ૫૦૦ થી વધુ રકમ ભરનારા ૫૮૬ લાઇફ મેમ્બરો, ૨૫૦ થી વધુ રકમ ભરનારા
૪૯ બીજા ન ંબરના જુના મેમ્બરા, ૧૫૦ થી વધુ રકમ ભરનારા ૮૨૭ ફુલ મેમ્બરે.
રૂપિયા ખસેા પચાસ તથા રૂપિયા પાંચસેા વાળા મેમ્બરા લેવાનુ હવે બધ છે ફક્ત રૂા. ૧૦૦૧ થી મુખ્મશ્રી માટે ૭૦ સીતેર જગ્યા ખાલી છે. અને આદ્ય મુખ્ખીથી રૂા. ૫૦૦૧ થી દાખલ થઈ શકે છે.
મેમ્બરાની સંખ્યા પૂરતાં જ શાસ્ત્રો છપાય છે જેથી પાછળથી દાખલ થનારને સૂત્રેા મળવાં મુશ્કેલ છે માટે જીજ્ઞાસુ ભાઈએ તથા મહેનેાને અમારી વિનંતી છે કે તેએ મુખીથી અથવા આધ મુરબ્બીશ્રીમાં પેાતાનું નામ જલ્દી મેાકલી આપે.
રાજકાટ
નમ્ર સેવક સાકરચંદ ભાઈચંદ શેઠ
મત્રી.