Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७३
ज्ञाताधर्म कथाङ्गसूत्र समुच्चयार्थाः। 'आपुच्छणिज्जे' आमच्छनीयः श्रा-ईपद् एकवारं प्रष्टव्यः, 'परिपुच्छणिजे' परिमच्छनीयः परि सर्वतोभावेन वारं वारं प्रष्टव्यः ।
नच 'मन्त्रेषु 'गुह्येषु' रहस्येपु' इत्येकार्थकाः शब्दा इति वाच्यं, त्रयाणामपि पदानां भिन्नार्थकत्वाद तथाहि-देशहितचिन्तनाथ राज्यादिहितचिन्तनाथ वैकान्तविचारो मन्त्रः, परस्त्रीगमनादिरूपनिकृष्टगृहच्छिद्रप्रतिकारचिन्तनाथमेकानिश्चित करलिये गये हैं, आ प्रच्छनीयमें-एक बार पूछने योग्य कार्य में परिप्रच्छनीय में-बार २ पूछने योग्य कार्यमें मेढीस्वरूप था प्रमाणस्वरूप था, आधारस्वरूप था, आलम्बणस्वरूप था, चक्षुस्वरूप था, मेधी जैसा था प्रमाण जैसा था, आधार जैसा था, आलम्बन जैसा था. चक्षु जैसा था। तथा आवश्य करने योग्य कार्यों में एवं समस्त राज्य कार्य के संपादक था संचालकदूत आदि से लेकर न्यायाधीश तक के प्रत्येक जनों में इसने आधिक से अधिक विश्वास संपादन कर लिया था। यह बिलकुल विश्वासपात्र बन चुका था। सब ही राज्य के पदाधिकारी इससे अपने २ प्रत्येक विषय में सलाह लिया करते थे। अधिक और क्या कहा जाय-यह एक तरह से राज्य का संचालक ही माना जाने लगा था। "मंत्र गुप्त तथा रहस्य” इन पदों में एकार्थता नहीं है भिन्नार्थताही है और वह इस तरह से जाननी चाहिये-जिन विचारों में देश के तथा राज्य आदि के हित की चिन्ता एकान्त में की जाती है वे विचार मंत्र हैं। जिन विचारों में परस्त्रीगमन आदि जैसे निकृष्ट कार्यो का तथा गृहच्छिद्र का માટે સારી રીતે નિશ્ચિત કરેલ કર્તવ્ય છે તેમાં, આ પ્રચ્છનીયમાં, એકવખત પૂછવા
વ્યક મમાં, પરિપ્રચછનીયમાં, વારંવાર પૂછવાયોગ્ય કામમાં તે) મેઢીસ્વરૂપ હતો એટલે કે આધારસ્તંભ જે હતો, પ્રમાણસ્વરૂપ હતા, આધારસ્વરૂપ હતા, આલ બન સ્વરૂપ હતા, ચક્ષુ સ્વરૂપ હતું, મેધી જેવો હતો, પ્રમાણુ જેવો હતો, આધાર જે હતો, આલંબન જેવો હતો, ચક્ષુ જે હતો. તેમજ નિશ્ચિતપણે કરવા ગ્ય કામમાં અને સંપૂર્ણ કાર્યને સંપાદક અથવા સ ચાલક અને દૂત વગેરેથી માંડીને ન્યાયાધીશ સુધી દરેક માણસમાં એણે વધારેમાં વધારે વિશ્વાસ જમાવ્યો હતો. એ સારી રીતે વિશ્વાસુ બની ગયો હતોરાજ્યના બધા વહીવટ કરનારાઓ પિતપોતાના વિષયમાં એની સલાહ લેતા હતા, બીજું વધારે શું કહી શકાય તે એક રીતે રાજ્યના વહીવટ કરનાર જ માનવામાં આવતા હતા “મંત્ર ગુપ્ત અને રહસ્ય... આ પદેના અર્થમાં સમાનતા નથી અર્થમાં તફાવત છે. તે આ પ્રમાણે છે-જે વિચારમાં દેશ અને રાજ્ય વગેરેના માટે હિતનું ચિન્તન એકાન્તમાં કરવામાં આવે છે, તે વિચારો “મંત્ર છે. જે વિચારમાં પરસ્ત્રીગમન વગેરે ખરાબ કામો તેમજ ઘરના