Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनगारधर्मामृतवर्गिणीटीका सू ५ धारिणीदेवीवर्णनम् तत्वात्, बहुमता-बहुजनभान्या सर्वकार्येषु पृष्टध्यत्वात् अनुमता=अनुमोदिता सर्व कार्यानुमतिपदत्त्वात् यहा-अनु-पश्चाद् मता-स्व पतिना विप्रियकरणेऽपि पत्यनुकू ला. भण्डकरप्डकसमाना=बहुमूल्यभूषणादि करण्डकतुल्या, तैलकेला इव सौराष्ट्रदेशप्रसिद्ध तैलपात्रवत् सुसंगोपिता-सावधानतया रक्षिता, चोलपेटेव-बहुमूल्यवस्त्रमञ्जषेत्र, सुसंपरिगृहीता=मुष्ठु परिग्रहत्वेन स्थापिता, रत्नकरण्डकमिव-इन्द्रनीलादिरत्न संभृतमञ्जषेव मुसमारचिताअन्तःपुरे सम्यक संगोपिता। किमर्थ ?-मित्याहसे वह वैश्वासिकी थी, उसके द्वारा जो भी कोई कार्य संपादित होता था वह सभी को मान्य होता था इसलिये वह संमान्या थी अनेक जन प्रत्येक कार्य करने के लिये उससे पूछा करते थे इसलिये वह वहमता थी। उचित कार्यों में वह अनुमति देती थी उससे वह अनुमत थी, अथवा पति के अनुकूल थी-पति कदाचित उसको अप्रिय भी कर देते थे तो भी वह उनसे विरुद्ध नहीं होती थी। बहुमूल्य भूषण आदि वाले करण्ड के समान यह मानी जाती थी-कारण इसमें अनेक सदगुणों की राशि भरी हुई थी। जिस प्रकार तेलपात्र विशेष सावधानी से सुर• क्षित रखा जाता है उसी तरह से यह भी सदा राजा से सुरक्षित थी। वहुमूल्य वस्त्रों से भरी हुई मंजुषा जिस तरह अच्छे रूप में परिगृहीत होती है उसी तरह से यह भी सार संभाल पूर्वक राजा से परिगृहीत रहा करती थी। इन्द्रनील आदि रत्नों से भरी हुई मंजूमा जैसे सुरक्षित अच्छे स्थान पर रखी जाती है उसी तरह यह रानी भो अन्तःपुर में अच्छी तरह से देखरेख में रहा करती थी। कारण इसे शीत, તેના વડે ગમે તે કામ થતું, તે બધાને માન્ય ગણાતું હતું, એટલા માટે તે સંમાન્યા હતી. ઘણા માણસે દરેક કામ કરવા માટે તેને પૂછતા હતા, એટલા માટે તે બહુમતા હતી. એગ્ય અને સારા કામમાં તે અનુમતિ આપતી હતી, તેથી તે અનુમત હતી, અથવા તે પતિને અનુકૂળ હતી, કદાચ પતિ તેને નારાજ પણ કરતા હતા, છતાં તે તેમના વિરુદ્ધ થતી ન હતી બહુ કિંમતી ઘરેણાઓ વગેરેના કરંડિયાના જેવી એ ગણાતી હતી, કેમકે એનામાં અનેક મહાન સદ્ગુણોને ભંડાર ભરેલો હતો. જેમ તેલનું વાસણ બધારે સાવચેતીથી સુરક્ષિત રાખવામાં આવે છે, તેમજ તે પણ રાજાથી હમેશાં રક્ષાએલી રહેતી હતી. ઘણું કીમતી વસ્ત્રોથી ભરાએલી પેટી જેમ સારી રીતે સ્વીકારવામાં આવે છે તેમજ રાજા વડે એ પણ સારી રીતે સંભાળથી પરિગ્રહિત રહેતી હતી. ઈન્દ્રનીલ વગેરે રત્નોથી ભરેલી પેટી જેમ સુરક્ષિત તેમજ સારા સ્થાને મુકાય છે, તેમજ આ રાણું પણ રાણીવાસમા સારી રીતે દેખરેખમાં
११