Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनगारधर्मामृतवर्षिणीटीका अ१ स २८ मातापितृभ्यां मेघकुमारस्य संवादः ३६३ मर्दनपूर्वकं निष्पादितमाहारादिकमित्यर्थः, 'उद्देसिएका' औद्दशिकं वा उद्देशनं उदेशः तत्र भवम् औदेशिकं-कमप्येकं साधुमुद्दिश्य कृतं, कीयगडे वा' क्रोतक्रीतं साधुनिमित्तं मूल्येन गृहीतं, 'ठवियए वा' स्थापितं वा 'अमुकस्मै साधवे दास्यामीति संस्थापित, रझ्यए वा' रचितं-मोदकचूर्णादि पुनर्मोदकतया रवितं, 'दुभिक्खभत्ते वा' दुर्भिक्षभक्तं वा, यदुदुर्भिक्षे भिक्षुकार्थ निप्पादितं, के विराधना का दोष साघु को लगता है। आध: का अर्थ साधु के लिये किया गया संकल्प है। इस संकल्प पूर्वक जो आरंभ किया जाता है वह आध: कार्य है। और इस संकल्प में जो होता है वह आधाकर्मिक--आहारादिक वस्तु है। इसी तरह किसी एक साधु के उद्देश से जो आहार आदिक किया जाता है वह ौदेशिक है। वह भी इस अवस्था में साधु के लिये कल्पित नहीं माना गया है। क्रीत क्रीत दाता यदि पैसा देकर उसे कहीं से ग्वरीद कर ले आता है और साधु को आहार में दे देता है तो वह भी साधु के लिये लेना योग्य नहीं है। स्थापित में यह आहारादिक वन्तु अमुक साधु के लिये दंगा इस भावना से दाता उसे अपने यहां रखकर यदि किसी दूसरे साधु के लिये कि जिस के लिये उसे उसने संकल्पित नहीं कीया है, दे देता है तो वह भी साधु को अकल्पित है। रचित--मोदक चूर्ण आदि जब पुन : मोदक रूप से बना दिये जायें तो वे भी साधु के लिये आहार में लेना कल्पित नहीं हैं। दुर्भिक्ष भक्त--अकाल के समय जो अन्न आदि सामग्री साधु के लिये दाताने बनाइ हो, वह भी साधु के लिये છે. “આધઃ” નો અર્થ સાધના માટે કરવામાં આવેલ સંકલ્પ છે આ સંકલ્પને લઈને જે કામ શરુ કરવામાં આવે છે, તે આધઃ કાર્ય છે, અને આ સંકલ્પમાં જે હોય છે તે આધાર્મિક આહારદિક વસ્તુ છે આ પ્રમાણે જ કઈ પણ એક સાધુને ઉદ્દેશીને જે આહાર વગેરે બનાવવામાં આવે છે, તે ઓશિક છે. આ સ્થિતિમાં તે પણ સાધુને માટે કલ્પિત રૂપે માનવામાં આવ્યું નથી –કિત-કીતદાતા જે પૈસા આપીને તેના માટે કયાંકથી ખરીદ કરીને લાવે છે, તે પણ સાધુને भाटे स्वीय नथी. स्थापित- मायना२ (हाता) " मा माहार वगैरे वस्तु અમુક સાધુને આપીશ” આ ભાવનાથી દાતા તેને પિતાની પાસે સંગ્રહીને રાખે અને કેઈ બીજા જ સાધુને-કે જેના માટે તેણે સંકલ્પ સરખોએ કર્યો નથી–આપે તે તે પણ સાધુને - અકલ્પિત છે રચિત–લાડવાના ચૂરા વગેરેને ફરીથી લાડવાના રૂપમાં બનાવવામાં આવે તો તે પણ સાધુને માટે આહારરૂપે સ્વીકાર્ય નથી દુભિક્ષ ભકત-દુકાળના વખતે દાતાએ ભિખારીને માટે જે અન્ન સામગ્રી, તૈયાર કરાવી હોય