Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६४
ज्ञाताधर्म कथासूत्र नगरनिकटे सरस्तीरे विशश्रमतुः । एतावुभौ विद्वांसौ' इतिज्ञात्वा मस्तकन्यस्तजलभृतघटा काचिद्धा विदेशगतस्वसुतकुशलिनी वार्ती पप्रच्छ । प्रश्नसमकालमेर तन्मस्तकाद्घटो न्यपनत्. तवा सोऽविमृश्यकारी अटितिप्राह-'वृद्धे । मृतस्तवपुत्रः' इत्यादि । कर्णकठोरं पाणापहारकं वज्रमिवाऽऽपतत् पुत्र मरणरूपं तद्वचनं श्रुत्वा यावत्सा मूछ। प्राप्नोति तावदपरो विमर्शशीलो नैमित्तको न्यगदत् मोभ्रातमैव ब्रूहि, अस्याः पुत्रः साम्प्रतमेत्र स्वगृहमागतो वर्तते, मातः ! गच्छ शीघ्रं गृह पुत्रमुखावलोकनजनितममन्दपरमानन्दमनुभवेत्यादि । तच्छुत्वा प्रत्युज्जीवितेव विका सपादन के लिये परदेश में जाना पडा। जब ये बाहर जा रहे थे तो किसी एक नगर के पास के सरोवर के किनारे ये दोनों ठहर गये। इतने में एक वृद्धाने कि जिसका पुत्र बहुत समय से परदेश गया हुआ था और अभी तक वापिस नहीं आया था उन्हे देखा-वह मस्तक पर घडा रखकर वहां जल भरने को आई थी। उसने विद्वान समझ कर इनसे अपने पुत्र की कुशल वार्ता पूछी तो अविनीत शिष्यने यह देखकर कि उसके मस्तक से प्रश्न पूछने के साथ साथ घडा गिर गया है जल्दी से ऐसा कहा कि हे वृद्ध ? तेरा पुत्र तो परदेश में ही मर गया है-तू अब किस की कुशल वार्ता पूछ रही है। ऐसा उसका कर्णकठोर वज्र के प्रहार जैसा तीक्ष्ण मर्मभेदक पुत्र का मरण रूप वचन सुनकर वह मृच्छित होने वाली ही थी इतने में दूसरे विनयशील शिष्यने विचार कर कहा भाई ऐसा मतकहो-इसका पुत्र तो इस समय घर पर ही आ पहुँचा है। ऐसा कहकर फिर उसने उस वृद्धा से कहा ! तुम जल्दी से जल्दी घर जाओ। પિતાની આજીવિકા ચલાવવા માટે પરદેશ જવાનું થયું. ત્યારે તેઓ બહાર જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં ઈનગર પાસે સરેવરના કાંઠે આ બન્ને કાયા એટલામાં એક ડોશીએ કે જેને પુત્ર ઘણા સમય પહેલાં વિદેશ ગયે હતું અને હજી પિતાને ઘેર પાછો ફર્યો. ન હત–તેઓને જોયા, તે ઘડે માથા ઉપર મૂકીને પાણી ભરવા આવી હતી તે ડોશીએ તેઓને વિદ્વાન સમજીને એમને પિતાના પુત્રનું કુશળ પૂછયું પ્રશ્ન પૂછતાની સાથે જ વૃદ્ધાના માથા ઉપરથી પાણીનો ઘડે પડી ગયું છે એ જોઈને અવિનીત શિષ્ય ઝડપથી કહ્યું કે હે વૃદ્ધ ! તારે પુત્ર તે વિદેશમાં મરણ પામે છે, તું હવે કોના કુશળની વાત પૂછે છે, આ પ્રમાણે તેનું વજપ્રહાર જેવું કાણુકટુ, તીણ, અન્તકરણને વીંધનારૂ, મુત્રમરણ રૂપવચન સાંભળીને તે બેભાન થવાની જ હતી તેટલામાં બીજા વિનયશીલ શિષ્ય વિચારીને કહ્યું કે ભાઈઆવું ન બેલો એનો પુત્ર તો અત્યારે ઘેર આવી પહોંચ્યું છે આમ કહીને પછી તેણે તે ડોશીને કહ્યું કે મા! તમે સત્વરે ઘેર જાઓ તમારે પુત્ર