Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अगरधर्मामृर्पिणी टीका सू ४ प्रश्नादिनिरूपणम्
६७
विद्या सकलशास्त्ररहस्यं प्रकटयति । सुविनीतस्तद् विद्या प्रभावेणास्मिन् लोके स्त्र रचनया शास्त्रादिरहस्यं प्रकटयन आत्मविद्यां समवाप्य स्वपर कल्याणाय प्रभवति । इतिवैनयिकी बुद्धिदृष्टान्तः । अत्रानेकशो दृष्टान्ताः सन्तीति विस्तरभयाद् विरम्यते ।
}
कार्मिक्या = कर्मणः = कृषिवाणिज्यादि व्यवसायात् जाता कार्मिकी = तत्तत्क मोभ्यासप्रकर्षजनितेत्यर्थः तया । अत्र तस्करकृपीवलोदाहरणम्
二
कश्चित्तस्करो वाणिजग्रामे कस्यचिद्वणिजो गृहे कमलाकारं खातं खनितवान् । प्रभाते जना एकत्रीभूतास्तत्खातं दृष्ट्वा भूयो भूयः प्रशंसां कृतवन्तः - अहो ! चौरस्य
गया तो अनन्त संसार का भी अंत उसने कर दिया। इस दृष्टान्त लिखने का तात्पर्य यह है कि साथ२ अध्ययन करने पर भी विनीत जन में ही विद्या फलवती बनती है तथा सकल शास्त्रों का रहस्य भी आत्मा में प्रकट होता है जो आत्मा विनीत होता है । विनीत जन ही विद्या के प्रभाव से इस लोक में अपनी रचना द्वारा शास्त्रादि के रहस्य को प्रकट करते हैं - और आत्मविद्या को प्राप्त कर अन्त में वे स्व और पर के कल्याण करने में समर्थ बन जाते हैं। इस बुद्धि के ऊपर और भी अनेक प्रकार दृष्टान्त हैं जो यहां ग्रन्थ विस्तृत हो जाने के भय से नही लिखे गये है । कृषि वाणि ज्य आदि व्यवसायरूप कर्म से जो बुद्धि उत्पन्न होती है वह कार्मिकी बुद्धि है । इसके ऊपर कृषिवल (किशान) और चोर का उदाहरण इस प्रकार हैएक चोर ने वाणिज गांव में किसी एक वणिक् के घर में रात्रि के समय कमल के आकार जैसा खात-ओंडा किया । - प्रभातकाल जब हुआ तो लोगोंने इसे देख कर चोर की बडी
भारी प्रशंसा की । कहने
1
મરણને પણ તેણે અત કર્યાં. આ દૃષ્ટાન્ત લખવાનું પ્રયાજન એ છે કે એકી સાથે અભ્યાસ કરવા છતાં પણ વિનીત માણસમાં જ વિદ્યા સફ્ળ થાય છે, અને ખધા શાસ્ત્રાનુ રહસ્ય પણ તે જ આત્મામાં પ્રકટે છે, કે જે આત્મા વિનમ્ર હાય છે. નમ્ર માણસ જ વિદ્યાના પ્રભાવથી આ લાકમાં પોતાની રચના વડે શાસ્ત્ર વગેરેનું રહસ્ય બતાવે છે, અને આત્મવિદ્યાને મેળવીને અંતે સ્વ [પેાતાનુ] અને પર [પારકાનું કલ્યાણ સાધવામાં સમર્થ થાય છે. આ બુદ્ધિ વિષે ખીજાપણ એનેક દૃષ્ટાન્તા છે. જે અહીં ગ્રન્થ વિસ્તારના ભયથી લખ્યા નથી. કૃષિ, વાણિજ્ય વગેરે વ્યત્રસાયના કમેથી જે બુદ્ધિ ઉત્પન્ન થાય छे, ते अभिडी युद्धि छे.
એના માટે કૃષીવલ [ખેડૂત] અને ચારનું ઉદાહરણ આ પ્રમાણે છે—
વાણિજ ગામમાં કોઇ એક વાણિયાના ઘેર રાતના વખતે એક ચારે કમળના આકાર જેવુ' ખારૂં' [ખાતર] પાડયું. સવારે લેાકાએ એ જોઇને ચારના બહુ ભારે