Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञाताधमकथासूत्रे
एकस्मिन्नगरे कथिन्मणिधरो भुजङ्गस्तरुमारुह्य स्वमार्गे वृक्षैकदेशे संस्थाप्य तत्प्रकाशवलेन प्रतिदिनं पक्षिणा मण्डशावकान् भक्षति । एकदा पक्षिभिः संमील्य चच चरणादिना तं निहत्य तथास्थित एवाधो निपातितो मृतः । वृक्षस्थितमप्रिभया तदधोवर्त्तिकूपगतं सबै जलं रतीभूतमिवाभासते, कृपादाकृष्टं तु तत् श्वे मेव । तष्टवा केनचिदवालेनाविलम्बितं स्थविराय निजजनकाय तत्सर्व निवेहै - अथवा आत्मपरिणति वढती जाती है वैसे २ अभ्युदय और मोक्ष की तरफ जीव का जो बुद्धि पूर्वक झुकाव होता है उस बुद्धि का नाम पारिणामिकी वृद्धि है।
D. "
इस बुद्धि के ऊपह स्थविरका दृष्टान्त इस प्रकार है
دی
एक नगर में मणिधर भुजंग रहता था। वह अपने फणास्थमणि को जब वृक्ष पर चढता था तो उसके एक कोने में रख देता था और फिर उस के प्रकाश में वह वृक्ष पर इधर उधर फिर कर प्रतिदिन पक्षियों के अंडों को देखकर खाता रहता था । एक दिन की बात है कि पक्षियोंने मिलकर इसका सामना किया । परस्पर में छिडकर युद्ध हुआ । अन्तमें पक्षियों ने चञ्चु और पैरों के आघात से उसे आहत कर वृक्ष से नीचे गिरा दिया। गिरते ही वह मर गया । वृक्ष के नीचे एक कूप था । सो उसका जल उस वृक्ष स्थित मणि की प्रभा से रक्त दिखलाई देता था । परन्तु जब वह जल कूप से बाहर निकाला जाता तो सफेद ही मंतीत होता था। इस बात को देखकर किसी बालकने अपने चुढे पिता से, यह सब
*
જેમ જેમ આયુષ્ય વધતું જાય છે, અથવા આત્મપરિણતિ વધતી જાય છે, તેમ તેમ અભ્યુદય અને 'માક્ષની તરફ જીવની જે બુદ્ધિપૂર્વક પ્રવૃત્તિ હાય છે, તે બુદ્ધિનુ नाम 'चरिणाभिट्टी' बुद्धि छे.
~
આ બુધ્ધિ વિષે સ્થવિરનું દૃષ્ટાંત આ પ્રમાણે છે.
यो नगरमा भशिधर (साथ) रहे तो हतो. ते न्यारे आड उधर यढतो हतो, ત્યારે પાતાનાના મણને ઝાડના એક ખૂણામા મૂકતા, અને પછી તેના અજવાળામાં ઝાડ ઉપર ચારે બાજૂ ફરીને પક્ષીઓના ઈંડાઓનું દરરોજ ભક્ષણ કરતા હતા . એક દિવસ પક્ષીઓએ સપીને તેના સામના કર્યા બન્ને પક્ષમાં ઘમસાણુયુદ્ધ જામ્યું આખરે પક્ષીએએ ચાંચ અને પગના પ્રહારથી તેને ઘાયલ કરીને ઝાડ ઉપરથી નીચે પાડયા. પડતાંની સાથે જ તે મરણ પામ્યા. ઝાડ નીચે એક કૂવા હતા. તેનું પાણી ઝાડ ઉપર મૂકેલા મણિના પ્રકાશવડે લાલર ગવાળુ લાગતુ હતુ, પણ જ્યારે તે પાણી કૂવામાથી બહાર કાઢવામાં આવતુ ત્યારે તે ધાળુ જ લાગતુ હતુ. આ જોઈ ને કાઈ શકરાએ પોતાના ઘરડા પિતાને આ બધું કહ્યું તે સાંભળીને તરતજ તે ઘરડા પિતા ત્યાં આવ્યા અને