________________
નવરસામૃતવીચિસરસ્વતી
પ્રમુદિતઃ પ્રણમામિ સરસ્વતી (૪)
કલિતકોમલવાક્યસુધોર્મય - (૭)
ઉજ્જવલતરંગકલાગ્રહસાગ્રહ - (૮)
સમાસસંધિયુક્ત હોવા છતાં આ પદો સુગેય છે. ઘણી વાર સંસ્કૃતનો એકાદ સીધોસાદો લાગતો શબ્દ પણ પૂર્વસંસ્કારની ફોરમે સભર હોય છે. આ શારદા સ્તોત્ર ઋતથી આરંભાય છે. સારસાદિનો અત્યંત મસૂણ નિનાદ તે “કલ', કોકિલ-કૂજનથી યે વધુ કોમળ, નિઝર-મર્મરથી યે વધુ હલુ હલુ. કાદમ્બરીકારે કહ્યા પ્રમાણે
“ફુરત્કલાકલાપવિલાસકોમલા
કરોતિ રાગ હ્યદિ કૌતિકાધિકમ્ આ કવિ-મુનિ ભદ્રકીર્તિસૂરિ બહુશ્રુત લાગે છે. પણ કાવ્યમાં નથી નડી એમની બહુશ્રુતતા, કે નથી આડે આવી વિરક્તતા. કવિની વાણી ખરે જ “કલિતકોમલ-વાક્યસુધોર્મય' છે. એમને સાહિત્યગુણસમ્પન્ન વાણીની કે રચનાઓની ઝંખના યે નથી.
કરે રે લક્ષણ-કાવ્ય-નાટક-કથા-ચમ્પસમાલોકને
ક્વાયાસ.'(૧૧) એમને તો ત્રિલોક્યસંજીવની' જ જોઈએ. એ માટેની પ્રાર્થના પ્રચારવા જેવી. સ્વામી સમન્તભદ્રનું વેણ કે બધાં ચક્રોમાંથી બચાય પણ
મહોદયો દુર્જયમોહચક્ર (૭૪) હા. એવા જ હૃઘ આઠમી સદીના મહાકવિ ધનંજયના ‘વિષાપહરસ્તોત્ર'માંના ઉપજાતિ :
ગુણાઃ ગભીરાઃ પરમાર પ્રસન્ના
બહુમકારા બહવાસ્તવેતિ' (૨૬/૩૧)
સ્વયંપ્રકાશસ્ય દિવા નિશા વા
ન બાધ્યતા યસ્ય ન બાધકત્વ; ન લાઘવં ગૌરવમેકરૂપ
વન્દ વિભું કાલકલામતીતમ્' (૨૬/૩૭)