________________
પુસ્તક ૧- લ*
આગના સૂમ-રહસ્યજ્ઞાતા, શુદ્ધપ્રરૂપક વાદિ-મદવિજેતા. આગામ-વાચનાદાતા, પૂ. શ્રી આરામોદ્ધારક-આચાર્યદેવશ્રીએ તીર્થયાત્રાના શાસ્ત્રીય-રહસ્યના જિજ્ઞાસુ
પુણ્યાત્માઓના લાભાથે લખેલ છે શ્રી તીર્થ યાત્રા...સંઘ યા ના છે
(મહા નિબંધ)
[આ નિબંધમાં તીર્થોની તેમજ છરી પાલતા સંઘ દ્વારા કરતી-કરાવાતી યાત્રાના વિશિષ્ટતની માર્મિક છણાવટ છે. .
અનન્ય શાસનપ્રભાવક ગીતાર્થ મુર્ધન્ય તીર્થોના સંરક્ષક આગમ રહસ્ય પારગામી કરૂણાના ભંડાર આગમ-પ્રભાવક પરમ પૂજ્ય આગદ્ધારક આચાર્યદેવશ્રીએ (સં. ૧૯૩) જામનગરના માસા દરમ્યાન શ્રેષ્ટિવર્ય શ્રી પોપટલાલ મરશીભાઈએ કાઢવા ધારેલ શ્રી સિદ્ધાચલ આદિ મહાતીર્થોની સંઘયાત્રા પ્રસંગે ભાવિકેને યાત્રાના તાત્વિક–સ્વરૂપની માહિતી વિશિષ્ટ રીતે પ્રાપ્ત થાય એ શુભ આશયથી સંઘપતિ અને જાત્રાળુઓના કર્તવ્યના નિર્દેશથી ભરપુર આ તાત્વિક મહાનિબંધ “શ્રી સિદ્ધચક?? પાક્ષિક (સં. ૧૯૯૩ વર્ષ–૬ અંક-૪ થી)માં શરૂ થયેલ. જે ઘણા લાંબા ગાળા સુધી ક્રમિક-લેખ તરીકે ચાલુ રહેલ.
અત્યંત ઉપયોગી આ મહાનિબંધ તત્વરૂચિ વાચકોના લાભાર્થે આગમ ત” નવમા વર્ષના પ્રથમ પુસ્તકથી પ્રકાશિત થઈ રહ્યો છે. સં.]