Book Title: Agam Jyot 1980 Varsh 16
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 128
________________ ૨૦. આગમત એવું માત્ર વાણીના વિલાસે વરસાવીને જ ઉજવાતું કલ્યાણક, એ તે આજનાઓ ઉજવે છે. તે જયંતિ જેવું ગણાય. ત્રણ જગતના અને પરમ કલ્યાણકારી એવા ત્રિકને નાથનાં અદ્દભુત જીવન–ચરિત્રને નુરીયાજમાલીઆઓની યંતિઓની હરોળમાં જિનેશ્વરના સેવકે તે ત્રિલેકના નાથની પૂજા માટેના ૩૬૦૦૦ દિવસોમાં પણ જે આપણી એવી નબળી સ્થિતિ રહે. તે દેવતત્વમાં અસંખ્યાતી વખત પૂજાને વખત આવે? તે આપણે મન વેઠ થવાની. ઝવેરાતના વેપારીને મતીની એક ડબી પણ બહુ જ કિંમતી છે, પણ ગધેડાને તે મેતીની ગુણ પણ ભાર રૂપ જ થવાની. છત્રીસ હજાર દિવસની પૂજા ભારરૂપ થાય તે દેવ વખતે અસંખ્યાત–વખતની પૂજા તે ગધેડાના ભારરૂપ જ થાય કે બીજું કાંઈ? કહો કે પ્રભુનું કલ્યાણક તે ઉજવીએ છીએ. પરંતુ ધર્મમાં રસ નથી. વેરી દાબડીને જ જીવન ગણે છે! શાથી? રસ છે, નિત્ય પૂજા કરનાર બહારગામ ગયે હોય તે પહેલા બીજાને, બીજે ત્રીજાને કહી દે કે “અમુકને કહેજેને, બીજાને કહેજે ને? આ શું? પૂજા કરવા ગયા “હજુ તે પખાલ થાય છે” એમ કહી બહાર અધે કલાક કલાક ગાથાં મારે છે, અને “પખાલ થઈ એમ સાંભળે એટલે “હવે ચાલે !” એને અર્થશે? રખેને માથે પૂજાને ભાર આવી ન જાય. એ જ ને? આ પરિણતિ છે. તેમાં પૂજાને લાભ શી રીતે લેવા માંગે છે? પૂજાને અંગે આમ થાય ત્યાં સમજવું કે ભગવાનની કિંમત કરી નથી. આત્માનું ભાન નથી. તેને આરીસાની કિંમત આવી નથી.

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166