________________
અગમત
ઉત્તર
પણ કેવલીઓને તે ઈચ્છાને જ અભાવ છે તે કેવલજ્ઞાન કેવલદર્શન તે ઉપગ કેમ કહેવાય? વાત સાચી ! પણ જાણવાની ઈચ્છાપૂર્વક ઉપયોગ મૂકવાની રીત નથી પણ કેવલજ્ઞાન-કેવલદશનથી પણ પદાર્થનું જ્ઞાન તે થાય છે જ ! તેથી તેટલી સમાન તાથી કેવલજ્ઞાન-કેવલદર્શન તે પણ ઉપયોગ કહ્યા છે.
જેમ કે ધ્યાન એટલે ચિત્તની એકાગ્રતા અગર વિચારેને નિય. આ બંને શુકલધ્યાનના ત્રીજા-ચોથા પાયામાં ઘટતું નથી. છતાં ધ્યાનના ફળ તરીકે કર્મક્ષયની સમાનતાથી ત્રીજા-ચોથા પાયાને ધ્યાન તરીકે ગણેલ છે તેમ અહિં સમજવું.
કાક
on નમસબાપ,