Book Title: Agam Jyot 1980 Varsh 16
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala
View full book text
________________
EluIElsીના
જવાઘll
[પૂ. આગદ્ધારક, બહુકૃત, આગમ-તિર્ધર, સૂરિ પુરંદર, આચાર્યદેવશ્રીનાં તાત્વિક લખાણે, વ્યાખ્યાને, નિબંધ, પ્રશ્નોત્તરી આદિના સંગ્રહરૂપે પ્રકાશિત “આગમ ત” નામે વૈમાસિકમાં રાબેતા મુજબ ત્રીજા પુસ્તકમાં પૂ. આગમેદ્ધારક-આચાર્યદેવશ્રીના અનેક છૂટક વ્યાખ્યાને-નિબંધ આદિને સંગ્રહ અપાય છે.
તે મુજબ પૂ. આગમ દ્વારક-આચાર્યદેવશ્રીના છૂટક વ્યાખ્યાને અહીં ગ્ય-સુધારા સાથે પ્રસિદ્ધ કર્યા છે. - વિવેકી-વાચકે ગીતાર્થ-ગુરુભગવંતના ચરણમાં બેસી યથાયોગ્ય રીર્ત તત્વદષ્ટિ અપનાવી રહસ્ય મેળવવા પ્રયત્નશીલ રહે? સં.
૧ પ. પૂ. આચાર્ય દેવશ્રી આનંદસાગર ૧ સૂરીશ્વરજી મ. શ્રીનું મનનીય પ્રવચન (બુહારી) 6.
[શાસન સુધાકર વર્ષ–૭ અંક ૪ આણે વદ-૨ શનિવાર
તા. ૧૨-૧૦-૪૬ માથી સાભાર ઉદ્ભૂત [ આ વ્યાખ્યાન પરમપૂજ્ય પ્રૌઢ, આગમજ્ઞાની, તલસ્પર્શી વિવેચક પૂ. આગમ દ્વારક-આચાર્યદેવશ્રીએ વિ. સં. ૨૦૦૨ માહ વદ ૧ સેમવાર તા. ૧૭-૨-૪૬ના રોજ ઝઘડીયા તીર્થે આપેલું.

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166