Book Title: Adhyatma Vyakhyanmala
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ પરોપકાર વાસ્તે પણ દ્રવ્યાનુયોગનાં પુસ્તકાના અભ્યાસ કરવાની જ છે. આગમસારમાં કહ્યું છે કે આવા સો પરમવા આત્મા તેજ પરમાત્મા. તમારી અંદર અનતશક્તિઆ છે. અતર્મુખ વળા, જાગૃત થાઓ, અને સર્વ પદાર્થો તમને આત્મામાં ભાસશે. આપણા આત્મામાં અને સિદ્ધના આત્મામાં, સ્વરૂપમાં, સત્તામાં જરા માત્ર પણ ભેઢ નથી. જ્યારે આ પ્રમાણે સર્વ જીવોના આત્માનુ સરખાપણું તેના ખ્યાલમાં આવે છે, ત્યારે જીવ પાપ કરતાં અચકે છે. સર્વમાં આત્મા છે, એમ વીર ભગવાને કહ્યું છે, દૃષ્ટિથી ભેદ ભાવ ટળી જતાં સમભાવ જાગૃત થાય છે. જૈન ધર્મ પ્રાપ્ત કર્યા, માટે ખીજા ધર્મને દ્વેષ કરવા એવે મેધ જૈન શાસ્ત્ર આપતુ નથી. સંકુચિત દૃષ્ટિવાળાએ કદાપિ મહત્કાર્ય કરી શકવા સમર્થ થયા નથી. માટે વિશાળ દૃષ્ટિ રાખવી, પણ સાધ્યુ ચુકવું નહિ. ઘણા જના રજપુતામાંથી -ક્ષત્રિયામાંથી થયા છે, ઘણા બ્રાહ્મણા આચાર્યે થયા છે, માટે બીજાના સબધમાં નહિં આવીએ તે તેમના પર ઉ પકાર શી રીતે કરી શકીએ, પણ આ કામ સ્વપર દર્શનના જ્ઞાતા ગીતાર્થ મુનિરાજોએ કરવાનુ છે. દરેકને એધ આપવાના એકજ માર્ગ નથી. શ્રાતાની શક્તિના વિચાર કરી જ્ઞાન આપવાનું છે. આત્મા ઇ‘ક્રિયાથી ન્યારે છે. જ્યાં સુધી માણસ જાતિ અને લિગનેાજ વિચાર કર્યા કરે છે, અને બાહ્ય ક્રિયામાંજ સર્વ ધર્મ માને છે, ત્યાં સુધી જડ અને ચેતનને ભેદ સમજી શકતા નથી. અને ચેતનની શક્તિ પ્રકટ કરી શકતા નથી. કહ્યું છે કે. તિરાભાવ નિજ રૂદ્ધિનો, આવિર્ભાવ પ્રકાશ; પરમાત્મ પદ તે કહ્યું, તે પદનો હું દાસ. જ્યાં આત્માનું ખરૂં સ્વરૂપ જાણવામાં આવે છે, ત્યાં અજ્ઞાનપડેલ ખસી જાય છે, તેમાંજ જેણે પરમ આનંદ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105