________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગ દેશ વિરતિ અને સર્વ વિરતિ દેશથી અથવા સર્વથી આરંભ જેણે ત્યજે છે તેને નિશ્ચયથી હોય છે, કારણ કે તેઓ હમેશાં મોક્ષના ઉપાયને વિષે પ્રવૃત્તિ કરે છે. તે શિવાયના અવિરતિ સમ્યક્ દષ્ટિ અને માગનુસારી વિગેરેમાં પણ બીજ માત્ર ગત્પત્તિ હેતુમાત્ર કિચિત્ને સંભવ છે. એમ “જ્ઞાનસાર ” નામના પુસ્તકથી વાચક વર્ગના જાણવામાં હોવું જોઈએ. હવે મૂળ વિષય ઉપર કહેવા માટે જણાવું છું જે હમેશાં કરવા ગ્ય છે તેને આવશ્યક કહેવાય છે, તેને પણ ઉપર બતાવેલા પંચવિધ અથવા દ્વિવિધ જ્ઞાન, ક્રિયા એ યુગમાં સમાવેશ થાય છે, તેમજ ઈચ્છાદિ વેગ ૪ ચાર પ્રકાર છે વળી પ્રીતિ ભકત્યાદિ અનેક ભેદ પણ કહ્યા છે. એ બધા સદગુરૂ સમાગમે યથાધિકાર પરત્વે ધારવા આદરવા ગ્ય છે. તેમાં પણ ગુરૂગમ વડે પડાવશ્યકને સમાવેશ થતે સંભવે છે. પૂર્વે - ક્ત આવશ્યક છ પ્રકારે કરાય છે તેનાં નામ હમેશાં બે વખત કિયા કરનારાઓથી પૂર્ણતાવસરે. સામાયિક, ચઉ વિસગ્યેય, વંદણ, પડિકમણ, કાઉસગ, પચ્ચખાણ. કચું છે જ. એમ બેલાય છે, છતાં તેનું તત્વ વિરલાથી જ પમાય છે શ્રી મદ ઉપાધ્યાયજીએ કહ્યું છે કે कोइ कहे जे पातिक कीधां, पडिकमतां छूटी जेरि ॥ ते मिथ्याफल पडिकमणानु, अपुण करणथी लीजेरे १६ श्रीसीमं० मिच्छा दुक्कड देई पातिक, ते भावे जे सेवेरे ॥ आवश्यक साखे ते परगट । माया मोसने सेवेरे १७ श्रीसीमं० मूल पदे पडिक्कमणुं भाष्यु, पाप तणुं अण करबुरे ॥ शक्ति भाव तणे अभ्यासें । ते जस अर्थे वरे १८श्रीसीमंधर साहिब सुणजो । भरत क्षेत्रनी वातोरे।।
આ ઉપરથી સમજવાનું મળે છે કે, કેટલાક આપણે ભેળા માણસના મનમાં એવું ઠસેલું હોય છે કે આપણે જે
For Private And Personal Use Only