________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
II ના સિદ્ધ છે ૧૩વર , (શ્રાવણ સુદ ૫ રવીવાર) (લેખક. ગીરધરલાલ હેમચંદ.)
ॐनमस्तत्त्वज्ञाय. अर्हन्तो भगवन्त इन्द्रमहिताः सिद्वाश्च सिद्धिं स्थिता : आचार्या जिनशासनोन्नतिकराः पूज्या उपाध्यायकाः ॥ श्रीसिद्धान्तमुपाठका मुनिवरा रत्नत्रयाराधकाः । पंचैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम् ॥ १॥
- શ્રી આપાસક યોગ મંડળના અધ્યક્ષ પદે બિરાજમાન શ્રીમન મુનિ મહારાજ સાહેબ! તથા આપાસક સજ્જને ?!
“પડાવશ્યક એ વિષય ઉપર લખવા, બોલવાની મને અધ્યક્ષ સાહેબજીની ફરમાસ થયેલી હોવાથી જે લખાયેલું છે તે બલવાને હું નમ્રતા પુર્વક રજા લઉં છું !
આવશ્યક” એ પણ વેગ ગણાય છે કારણ કે, મેલેણુ યેજના રોગઃ જ્યારે મહાત્મા પતંજલીએ, યેગનું લક્ષણ બાંધતાં પ્રથમ સૂત્રમાં કહ્યું કે –ગશ્ચિત્તવૃત્તિનિરોધઃ એટલે ભાવાર્થ એ કે મનની વૃત્તીને રોધ કર, કવી તેને વેગ કહીયે. ત્યારે વિશેષ રૂપષ્ટ રીતે શ્રી સ્યાદ્વાદશલિયે શ્રીમનન્યાય વિશારદ શ્રીમદવિજયજી ઉપાધ્યાયજી મહારાજ “જ્ઞાનસાર અષ્ટકમાં ચગાષ્ટકના પ્રારંભમાં ઉપર પ્રમાણે લખે છે કે
मोक्षण योजनाद्योगः सर्वोप्याचार ईष्यते । विशिष्य स्थानवार्थालंबनकाय गोचर ॥१॥
(આત્મા શબ્દને અધ્યાહાર છે) कृत्स्नकर्म क्षयो मोक्षः तेन योजनात् योग उच्यते,
For Private And Personal Use Only