Book Title: Adhyatma Vyakhyanmala
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 48
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ८ રાવક પુરૂષને આ प्रवचन अंजन जो सद्गुरु करे, देखे परमनिधान जिनेश्वर. हृदयनयण निहाळे जगधणी, महिमा मेरु समान. जिनेश्वर. આ પ્રમાણે આત્માની રૂદ્ધિની પ્રગટતા કરવા જે ભ પ્રયત્ન કરે છે તે પિતાની રૂદ્ધિને પ્રાપ્ત કરે છે, અનંત જીવોએ પિતાની રૂદ્ધિને પ્રાપ્ત કરી. આત્મજ્ઞાનથી સત્યવિવેકી પુરૂષોએ આત્માની પરમાત્મદશાને પૂર્ણ નિશ્ચય કરે છે અને તેવા આત્મજ્ઞાનિએ પરમાત્માની સ્તુતિ કરીને પિતાના આત્માની શુદ્ધ પરિણતિને પ્રગટ કરે છે. જેમ શ્રી દેવચંદ્રજી મહારાજાએ સિમંધરજિનસ્તવ નમાં પરમાત્માની દશાની સ્તુતિ અને તેની સાથે પિતાના આત્માની પરિણતિની શુદ્ધિ કરેલી છે, તે અપ્રગટ હેવાથી અત્રે પ્રગટ કરી દેખાડીએ છીએ– सीमंधरस्तवनम्. प्रभु नाथ तुं त्रियलोकनो, प्रत्यक्ष त्रिभुवन भाण; सर्वज्ञ सर्व दर्शी तुमे, प्रभु शुद्ध मुखनी खाण. जिनजी वीनति छे एह ॥ १ ॥ प्रभु जीव जीवन भव्यना, प्रभु मुज जीवन प्राण; ताहरे दर्शणे सुख लहुँ, तुहिज गति स्थिति जाण. जिनजी।२। तुज विना हुँ चिहु गति भम्यो, धर्या वेष अनेक; निजभाव ने परभावनो जाण्यो नही सुविवेक. जिनजी॥३॥ धन्य तेह जे नित्य प्रहसमे, देखे श्री जिनमुख चंद; प्रभुवाणी अमृतरस लही, पामे ते परमानंद. जिनजी ॥४॥ एकवचन श्री जिनराजनो, नयगम भंग प्रधान; जे सुणे रुचिथी ते लहे, निजतत्त्व रूद्धिअमान. जिननी ॥५॥ जे क्षेत्रे विचरो नाथजी, ते क्षेत्र अति सुप तथ्य तुज विरहे जे क्षण जाय छे, ते मानीये अकयथ्थ. जिनजी॥६॥ श्री वीतराग दर्शन विना, वीत्यो जे काल अतीत For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105