________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
ચાના જીવાને પરમાત્મ પદ પ્રાપ્ત કરાત્રવા પ્રયત્ન કરશે. અધ્યાત્મ જ્ઞાનિ સદ્ગુરૂઆને તરતમયાગે લબ્ધિયાની પ્રાપ્તિ થાય છે. અને તેથી તેઓ પ્રસ'ગ આવતાં સદ્ધમની પ્રભાવના કરે છે. શ્રીઆન'ઘતજીને ઘણી શક્તિ પ્રાપ્ત થઇ હતી. શ્રીચિદાનંદ કપૂરચંદજી મહારાજા આકાશમાં વિહાર કરી શક્તા. શ્રી હેમચંદ્રજીએ શ્રી કુમારપાળરાજાને દૈવિક તથા આત્મિક શક્તિયા બતાવી જૈનધર્મમાં દૃઢ કર્યો, શ્રીખ પભટ્ટ સૂરિજીએ આમ્રરાજાને જૈનધમી બનાવ્યેા. શ્રીપાદલિપ્ત આચાર્યે નાગાર્જુનને જૈનધમી બનાબ્યા, અનેક મહાત્મા મુનિરાજાઓએ આત્મશક્તિયાને પ્રાપ્ત કરી છે. હાલ પણ જિનશાસન જયવંત વર્તે છે, સમયાનુસારે અધ્યાત્મ ચેગિયા આત્મશક્તિના બળે અનેક ધર્મનાં કુત્ચા કરે છે. અને જગતના જીવોને દુઃખની એડીમાંથી કાઢે છે. અને રાગદ્વેષથી મળતા એવા મનુષ્યેાને પરમ ભાવ દયારૂપ મેઘવૃષ્ટિથી શાંત કરે છે. અધ્યાત્મ તત્ત્વ કઈ આંખે દેખાતુ નથી. તેમજ કઈ તે સુઘાતું નથી. અધ્યાત્મતત્ત્વને દિબ્ય જ્ઞાનચક્ષુથી દેખી શકાય છે, અધ્યાત્મ તત્વસાધકોએ પ્રતિદિન સંદ્ગુરૂની આજ્ઞાપ્રમાણે આત્માની ઉન્નતિ કરવા પ્રયત્ન કરવા, આજને આજ નિશાળમાં બેઠા અને વિદ્યાગુરૂ કર્યા કે તુરત કઇ મી. અ.ની પરીક્ષા પસાર કરાતી નથી. હજાર વિદ્યાર્થિઓ અભ્યાસ કરવા બેસે છે. કેાઈ પહેલીભગી ઉઠી જાય છે. કાઈ બીજી ચાપડી અને કોઇ મેટ્રીકસુધી ભણી ઉડી જાય છે. અને કેાઇ એમ. એ. ભણી ઉડી જાય છે.. પાંચમી ચાપડીના અભ્યાસીને એમ. એની કલાસના સિ દ્ધાંતાની સમજણુ રહેતી નથી. તેમ અધ્યાત્મકોટીમાં પણ કોઇ એક લેાક વાંચે, કાઇ, પાંચ બ્લેક, કાઇ, અધ અ ભ્યાસ કરે, પણ પૂર્ણ અધ્યાત્મ શાસ્ત્રના અભ્યાસવિના પૂર્ણ આત્મસ્વરૂપના અનુભવ થતા નથી, સદ્દગુરૂમુનિરાજ પાસે અધ્યાત્મતત્વ ભણવા બેઠા કે તુત તમને સર્વ આવડશે નહિ,
For Private And Personal Use Only