________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ણ છે ખરી, અને નથી પણ ખરી. વર્ણ એ વહેવારને આશ્રયે છે અને આત્માની અપેક્ષાએ વર્ણને નિયમ રહે તે નથી. બહારથી ભલેને વર્ણવહેવાર રાખવામાં આવે, પણ અંદરથી વર્ણના ભેદમાં લેપાવું નહીં કારણ કે તેથી અભિમાન થાય છે, અને ઈષ્ટ કર્તવ્યથી ચુકી જવાય છે. માટે વાભિમાન ત્યાગી દેશમાં પ્રવૃત્તિ કરવી વળી નિયમના પાંચ ભેદ નીચે પ્રમાણે છે. શાચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, અને ઈશ્વર પ્રણિધાન. શરીરની પવિત્રતા કરતાં પણ મન ના વિચારને પવિત્ર રાખવા તે ઉત્તમ શાચ છે, બીજા શબ્દોમાં કહીએ તે બાહ્ય સ્નાન કરતાં અંતર સ્નાન અધિક ગુણકારી છે, માટે મન વચન અને કાયાની પવિત્રતા જાળવવી. ગવિદ્યાને આધાર મનની પવિત્રતા પર રહેલે છે જે માણસ પવિત્ર છે, તે બીજાની નિંદા કરતે નથી. તવમસિ તુજ તે પરમાત્મા છે. અનંતજ્ઞાન, અનંત શક્તિવાળે પરમાત્મા તે તું જ છે, બાહ્ય વસ્તુઓ મળે કે ન મળે છતાં જેમાં મનની સમાધાનતાને ભંગ થતો નથી, તેજ માણસ ખરે સંતેવી છે. એ સંતેષ પ્રાપ્ત કર જોઈએ, કેટલાક લે કે સૂર્યના કિરણ વડે શરીરને તપ કરે છે, કેટલાક અગ્નિવડે કરે છે, પણ ખરી તપના વ્યાખ્યા તે એજ છે કે જેથી મનના પરિણામ ન બગડે તેવીરીતે તપ કરે એટલે પિતાની શક્તિ અનુસાર તપ આદર.
ઈચ્છાને ધ એજ ઉત્તમ તપ છે, તેવા તપથી સં. ચિત અને ક્રિયમાણ કર્મને નાશ થાય છે, અને આ ત્માની ગુપ્ત રહેલી શક્તિઓ જાગૃત થાય છે. શાસ્ત્રનું ભણવું ભણાવવું તેનું નામ સ્વાધ્યાય. સ્વાધ્યાયથી કર્મ, પુનર્જન્મ, આત્માનું અસ્તિત્વ, અને આત્માનું અમરપણું વગેરે અનેક બાબતેનું જ્ઞાન થાય છે. પરમાત્મા અનંત સુખ આનંદ અને જ્ઞાનરૂપ છે અને જેનું માણસ ધ્યાન કરે
For Private And Personal Use Only