Book Title: Adhyatma Vyakhyanmala
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 63
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માને લાગતાં કર્મને રોકી આત્માના અનંત ગુણેને પ્ર- . કાશ કરવાનું છે, અધ્યાત્મજ્ઞાનનું ઉચ્ચ જીવન પરમાનંદમય છે. આજકાલ તત્વજ્ઞાનના સમજનારા વિરલા છે, તેમજ વળી અધ્યાત્મશાસ્ત્રને બોધ લેનારા તે અલ૫ દેખાય છે, અધ્યાત્મજ્ઞાનને અભ્યાસ કરે, અધ્યાત્મજ્ઞાનમાં પરિણમવું એ કંઈ નાનાં છોકરાંની વાત નથી. પૂર્વભવના તીવ્રસંસ્કાર હોય છે ત્યારે અધ્યાત્મજ્ઞાનની રૂચિ થાય છે, અધ્યાત્મજ્ઞાનનાં શાસ્ત્ર ભણતાં કેટલાક તે કંટાળી જાય છે અને કેટલાક પગલાનંદી છે તે આત્મસુખની શ્રદ્ધા ધરાવતા નથી. અધ્યાત્મજ્ઞાનીને મુક્તિના સુખની શ્રદ્ધા થાય છે, મુક્તિનાં સુખ પ્રાપ્ત કરવા અયાત્મજ્ઞાન જે બીજે કંઈ ઉપાય નથી. જગતમાં બાવળનાં, આકડાનાં વૃક્ષ તો ઘણાં હોય છે પણ આસોપાલવના ઝાડ તો હૈડાં હોય છે, તેમજ બહિરાત્મ જીનાં ટેળાં ઘણાં હોય છે પણ અધ્યાત્મજ્ઞાની તે ચેડા હોય છે. બહિરાત્મજીવે દુનિયાનાં ગપ્પાં સાંભળી ખુશી થાય છે ત્યારે અધ્યાત્મજ્ઞાની આત્મજ્ઞાન તથા આત્મધ્યાન પ્રાપ્ત કરી આનંદ પામે છે. બહિરાત્મછે દુનિયાને વશ કરવા અનેક પ્રકારની કટકળા તથા બાહ્ય ક્રિયાડંબર દેખાડે છે અને બીજા જીવોપર આળ દેતાં પણ ચૂકતા નથી, ત્યારે અધ્યાત્મજ્ઞાનિયે દુનિયાને વશ કરવા સંકલ્પ માત્ર પણ કરતા નથી. તેમજ અનેક પ્રકારની કપટકળા તથા બાહ્ય ક્રિયાડંબર કરી પોતાના આત્માને છેતરતા નથી. બહિરાત્મ9 બીજાની નિંદા કરવા ચૂક્તા નથી, ત્યારે આત્મજ્ઞાની, જીવ કર્મના આધીન છે, એમ સમજી કેઈની નિંદા કરતું નથી. બહિરાત્મજી દુનિચાની ઉન્નતિ માટે પ્રયત્ન કરે છે ત્યારે અધ્યાત્મજ્ઞાનિયે આત્માની ઉન્નતિ માટે પ્રયત્ન કરે છે. બહિરાત્મજી દયિકભાવમાં રાચીમાચીને રહે છે અને અન્તરાત્માઓ ઉપશમાદિભાવમાં સદાકાળ લીન રહે છે, બહિરાત્મક For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105