________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
માટે પ્રથમ સદ્દગુરૂની વિનયપૂર્વક પર્યાપાસના કરવી જોઈએ. શ્રદ્ધાભક્તિથી સદ્ગુરૂની સેવા કરતાં અધ્યાત્મ જ્ઞાનની વહેલી પ્રાપ્તિ થાય છે. વિશેષ ભાર દેઇને કહેવુ પડે છે કે સદ્ગુરૂની શ્રદ્ધાભક્તિથી અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ચોગ્યતા આવે છે. આત્માની અનંત શક્તિ સપણે છે. તેને પ્રકટ કરનાર આત્મા છે, પાતાની વસ્તુ પેાતે મેળવે એમાં કઇ આશ્ચર્ય નથી. દીલગીરીની વાત એ છે કે આત્માની અનતિ રૂદ્ધિ પેાતાની પાસે ભરેલી છે, તે રૂદ્ધિથી આત્માને જરામાત્ર પણ છેટું નથી, તે પણ અજ્ઞાનથી જીવ સમજી શક્તા નથી. અને પુદ્ગલવસ્તુને રૂદ્ધિ માનીને તેમાં ભ્રમિત થઇ માહ પામે છે. જેમ કોઇ મનુ બ્ય નદીમાં પડી મુમ મારે કે હું તૃષાતુર છું મને કોઇ પાણી પાઓ તથા કોઇ પકવાન્નની પાસે બેસી કહે કે અરે હું ભુખે મરૂંછું, તથા જેમ કસ્તુરીમૃગ પેાતાની નાભિમાં કસ્તુરી છે, અને તેની સુગધ પેાતાને આવે છે તેથી આખા વગડામાં આડાઅવળેા દોડે છે, તેમ જીવ પણપોતાની પાસે અનતિ રિદ્ધિશક્તિ છતાં પુદ્ગલપ્રદેશમાં ભ્રાંતિથી દોડે છે. તે સ’અધીનુ શ્રી આન ધનજી શ્રી પત્નરમા ધર્મનાથના સ્તવનમાં કહે છે કેઃ—
परम निधान प्रगट मुख आगळे, जगत ओलंघी हो जाय; जिनेश्वर. ज्योतिविना जुओ जगदीशनी, अंघोअंध पुलाय.
નિનેશ્વર. મે || ૨ ||
પેાતાના આત્માની સન્મુખ જ્ઞાન દર્શન ચારિત્રરૂપ પરમનિધાન છે, પણ જગા જીવે તેને જાણી શકતા નથી. સૂર્યવિના જેમ અધારૂં. તેમ આત્મજ્ઞાનિકના આમાની અન`તિદ્ધિ જણાતી નથી. શ્રી માનદ્દઘનજીઅંતરચક્ષુ ઉઘાડવાના ઉપાય બતાવી પેાતાની રૂાદ્ધનુ ભાન કરાવે છે કે જેમઃ—
For Private And Personal Use Only