Book Title: Adhyatma Vyakhyanmala
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૧૩ રૂપું માને, અને તે મેળવવાને ગાંડ થાય, તેમ આપણે પણ આપણી પાસે રહેલી આત્મરિદ્ધિ બળવાને બાહ્ય વિષમાં ભુલા ભગીએ છીએ. મનુષ્યભવાદિ ઉચ્ચ સામગ્રીએ પૂર્વના પુણ્યથી મળી છે, તે પછી શા સારૂ તમે વિશેષ પ્રયાસ કરતા નથી ! આત્માને શોધવે જોઈએ. આ કામ કરવાનું કાંઈ સ્વાર્થ કે પૂજાવાની બુદ્ધિથી નથી, પણ સ્વપરોપકાર માટે છે. ખરે જ્ઞાની હમેશાં નિષ્કામી હોય છે. આ સર્વ જ્ઞાન વીરપ્રભુનું છે. આપણે તે ફક્ત તે ફેલાવવાનું કામ છે. તે કામ જે કોઈ રીતે થાય તો તેમાં સંતોષ માનવે જોઈએ. મુનિશ્રી બુદ્ધિસાગરજીનું વ્યાખ્યાન, (રવિવાર. બપોર પછીનું.) अज्ञानतिमिरांधानाम् ज्ञानांजनशलाकया । नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः ॥ આત્માના જૈનશાસ્ત્ર ત્રણ વિભાગ પાડે છે. બહિરામા, અંતરાત્મા અને પરમાત્મા. બાહ્મવિષમાં આત્માની પ્રતીતિ કરવી તે જ મિથ્યાત્વ છે. વર્ણ, ગંધ, રસ અને સ્પ ના પરમાણુઓના સ્કર્ધનું બનેલું શરીર તેને આત્મા માનવું એજ ભુલ છે. હું અને મારું એ મેહરાજાને પ્રબલ મંત્ર છે. જે માણસ આત્માને પુલથી ભિન્ન માને તે પુલમાં કદી પચે નહિ. જ્યાં સુધી આત્માનું અસ્તિત્વ અને નિયત્વ માણસે કબુલ કર્યું નથી, ત્યાં સુધી તે રખડયાં કરે છે. પાશ્ચાત્ય દેશોમાં હજુ જડવાદ પ્રસરેલે છે. વીર ભગવાને પિતાના કેવલજ્ઞાનવડે અનેક જનના પૂર્વ ભવ કહ્યા હતા. માટે પુનર્જન્મ છે. આત્મા નિત્ય છે, અમર છે, તે કદાપિ મરતો નથી. આ સંબંધમાં ષસ્થાનકનું જ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરનું છે. માટે હવે આપણે તે વિચા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105