________________
૨૨૫
488 निरभिष्वङ्गचित्ते सदोचितप्रवृत्तिः 8 અધ્યાત્મોપનિષપ્રકરણ-૨/૩૪ तनुः। तस्य तत्सर्व एवेह योगो योगो हि भावतः ॥२०३।। नार्या यथाऽन्यसक्तायास्तत्र भावे सदा स्थिते। तद्योगः पापबन्धश्च तथा मोक्षेऽस्य दृश्यताम् ॥२०४।। <- इत्युक्तम् । → 'जे आसवा ते परिसवा <- (१/४/२) इति आचाराङ्गसूत्रमप्यत्र संवदति । सम्यग्दर्शनप्रभावादेव बन्धहेतूनां निर्जराकारणतया પરિણમનમવન્તિવ્યમ્ | જીતમાળે રાજાવાળા > સમ્પનાત્ ક્ષિ મોક્ષો મવતિ <- (૪) ३९) इत्युक्तमित्यात्मपरिणतिनैर्मल्योपादान एव यतितव्यम् ॥२/३३॥ નિપ્રવૃત્તિમતિ – “પ્રાર’તિ |
प्रारब्धादृष्टजनिता सामायिकविवेकतः ।
क्रियापि ज्ञानिनो व्यक्तामौचिती नातिवर्तते ॥३४॥ ज्ञानिनः = नैश्चयिकसम्यग्दर्शनसम्पन्नस्य योगिनः प्रारब्धादृष्टजनिता = उदयावलिकाप्रविष्ट-जीवननिर्वाहककर्मजन्या क्रियाऽपि= श्वासोच्छ्वास-भोजन-देहाच्छादन-शयनादि कायिकी प्रवृत्तिरपि किमुत भाषादिकमित्यपिशब्दार्थः सामायिकविवेकतः = लोकविरुद्धत्याग-शासनापभ्राजनानिवृत्त्यनुकूलपरिणामानुविद्धचारित्रनिर्वाहकाऽऽचारसम्बन्धिविवेकशक्तितः व्यक्तां = लोक-शास्त्रयोः प्रसिद्धां औचिती = आवश्यकत्वपरिमितत्वादिलक्षणोचिततां नातिवर्तते = नातिक्रामति । निरभिष्वङ्गे हि चित्ते सति प्राय उचितैव મન મોક્ષમાં હોય છે, અને શરીર સંસારમાં = સાંસારિક કાર્યોમાં હોય છે. તેથી પ્રસ્તુતમાં સમકિતીની ધર્મ, અર્થ, કામ પુરૂષાર્થ સંબંધી પ્રવૃત્તિ હોય છે તે યોગ જ છે. કારણ કે યોગ એ ભાવથી = વૈશ્ચયિક પરિણતિથી છે. જેમ પરપુરૂષમાં આસક્ત થયેલી સ્ત્રીનું મન હંમેશા પરપુરૂષમાં જ હોય છે. તેથી તે સ્ત્રી પોતાના પતિની સેવા વગેરે જે કંઈ કરે તો પણ તેને પરપુરૂષગમનજન્ય પાપબંધ થાય છે, તેમ સમકિતીને કુટુંબચિંતા વગેરે પ્રવૃત્તિ સમયે પણ મન મોક્ષમાં પ્રતિબદ્ધ હોવાથી તે સાંસારિક પ્રવૃત્તિઓ પણ યોગ સ્વરૂપ છે અને નિર્જરા આપનાર છે.
–“કલેશે વાસિત મન સંસાર, કલેશરહિત મન તે ભવ પાર.” આવી ઉક્તિઓ પણ પ્રસ્તુત હકીકત તરફ અંગુલિનિર્દેશ કરે છે. “જે આશ્રવ તે જ સંવર' આવું આચારાંગસૂત્રનું વચન પણ પ્રસ્તુત અર્થનો સંવાદ બતાવે છે. સમ્યગદર્શનના પ્રભાવથી જ સમકિતી કર્મબંધના હેતુને નિર્જરાના કારણરૂપે પરિણાવે છે. આ વાત ખ્યાલમાં રાખવી. ભગવદ્ગીતાના ભાગ્યમાં શંકરાચાર્યે પણ જણાવેલ છે કે > સમ્યગદર્શનથી જલ્દી મોક્ષ થાય છે. – આ બધા શાસ્ત્રવચનો નિર્મલ આત્મપરિણતિ કેળવવા ઉપર ભાર આપે છે. <–(૨/33)
શ્લોકાર્ચ - જ્ઞાનીની પ્રારબ્ધ અદથી ઉત્પન્ન થયેલી ક્રિયા પણ સામાયિક-વિવેકથી બહુ સ્પષ્ટ રીતે ઔચિત્યનું ઉલ્લંઘન કરતી નથી જ. (૨/૩૪)
જ જ્ઞાનીમાં વ્યકત ઔચિત્ય કરે ઢીકાર્ય :- નેશ્ચયિક સમ્યગદર્શનસંપન્ન યોગી પ્રસ્તૃતમાં જ્ઞાની તરીકે અભિમત છે. આવા જ્ઞાનીની ભોજન, શરીરઆચ્છાદન, ઊંઘ વગેરે પ્રવૃત્તિઓ પણ પ્રારબ્ધ અદથી ઉત્પન્ન થયેલી હોય છે. કર્મને બાંધ્યા પછી તેનો અબાધાકાળ પૂર્ણ થયા બાદ ઉદયને અભિમુખ એવું કર્મ ઉદયાવલિકામાં પ્રવેશ કરે છે. ઉદયાવલિકામાં પ્રવેશ પામેલ કર્મને દરેક જીવોએ અવશ્ય ભોગવવું જ પડે છે. તેથી જ્ઞાની પુરૂષના જીવનમાં પણ તેવા કર્મો આવવા સહજ છે. જીવનનિર્વાહક કર્મનો ઉદય થતાં જીવન નિર્વાહ કરનાર શ્વાસોશ્વાસ, રક્તાભિસરણ વગેરે કિયાની જેમ ભોજન વગેરે ક્રિયાઓ પણ સંપન્ન થાય છે. પ્રાયઃ ઉદયાવલિકામાં પ્રવિણ જીવનનિર્વાહક કર્મ પ્રસ્તુતમાં