________________
અધ્યાત્મોપનિષત્પ્રકરણ
सामायिकव्याख्या
૩૩૨
मृगतृष्णातरङ्गिण्यां स पिबत्यम्बु केवलम् ।। <- (२२/१९) इति । इदमेवाभिप्रेत्य मैत्रेय्युपनिषदि अपि > પ્રયાર્થમત્રવસ્ત્રાર્થ યઃ પ્રતિષ્ઠાર્થમેવ વા | સંન્યસેતુમયમ્રષ્ટ: સ મુર્ત્તિ નાનુમતિ || ← (૨/૨૦) इत्युक्तम् । युक्तञ्चैतत्, ममतायाः सर्वगुणनाशकत्वात् । तदुक्तं अध्यात्मसारे कष्टेन हि गुणग्रामं प्रगुणीकुरुते मुनिः । ममताराक्षसी सर्वं भक्षयत्येकहेलया ॥ <- – (૮/૩) તત‰ મમત્વત્યારે વ યત્નઃ कार्यः । न हि मुण्डनमात्रात् सामायिकं शुद्धमाविर्भवति । तदुक्तं उत्तराध्ययने न वि मुंडिएण समणो, ન ચારેળ કંમળો | ન મુળી રળવાસેળ, સવીરેન ન તાપસો ।। <–(૨૯/૩૦) કૃતિ । સમમાવરહિતस्य बाह्यक्रियाकलापाऽऽसेवनस्य सत्फलत्वाऽयोगात् पश्वादावपि तदुपलब्धेः । तदुक्तं ज्वालाभिः शलभाः जलैर्जलचराः स्फूर्जज्जटाभिर्वटाः मौण्ड्यैरूरणकाः समस्तपशवो नाग्न्यैः खरा भस्मभिः । कष्टाङ्गीकरणैर्द्रुमाः शुकवराः पाठैर्बका ध्यानकैः, किं सिध्यन्ति न भावशुद्धिविकलास्स्युः चेत् क्रियाः सत्फलाः । <- ( ) इति । उपदेशमालायामपि किं लिंगविड्डरीधारणेण कज्जम्मि अट्ठिए ठाणे । राया न होइ सयमेव धारयं चामराडोवे || ४३६ || <- इत्युक्तम् । मृच्छकटिके शूद्रकेणापि शिरो मुण्डितं तुण्डं चित्तं न मुण्डितं किं मुण्डितम् ? यस्य पुनश्चित्तं मुण्डितं साधु सुष्ठु शिरस्तस्य मुण्डितम् ॥ ←(૬/૨) ત્યુત્તમ્ । પોટાòપિ —> વાઘજ્ઞિમસાર તત્પ્રતિવદ્ધા ન ધર્મનિષ્પત્તિઃ । ધારયતિ હ્રાર્થમાટે, કે કેવલ પ્રતિષ્ઠા એટલે કે યશ-કીર્તિ માટે સંસારનો ત્યાગ કરે છે તે સંસાર અને સંયમથી ઉભયથી ભ્રષ્ટ થયેલો જાણવો. તેવો જીવ મોક્ષ પ્રાપ્ત કરવાને યોગ્ય નથી. —આ વાત વ્યાજબી છે, કેમ કે અન્ન, વસ્ત્ર, નામના (યશ-કીર્તિ) વગેરેની મમતા સર્વ ગુણોનો નાશ કરે છે. તેના લીધે મોક્ષમાં જવાનું સામર્થ્ય તેવો જીવ પામી શકતો નથી. અધ્યાત્મસાર ગ્રંથમાં પણ જણાવેલ છે કે —> (સ્વાધ્યાય-તપ-ત્યાગ-તિતિક્ષાપરિષહસહન-વિહાર-લોચ વગેરેમાં) મહેનત કરીને મુનિ ગુણોના સમુદાયને પ્રકૃષ્ટ બનાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તે બધા ગુણસમુદાયને મમતારૂપી રાક્ષસી ક્ષણવારમાં ખાઈ જાય છે. — માટે મમતાના ત્યાગમાં જ પ્રયત્ન કરવો જોઈએ. કેવળ માથું મુણ્ડાવવાથી શુદ્ધ સામાયિક પ્રગટ થતું નથી. ઉત્તરાધ્યયનસૂત્રમાં જણાવેલ છે કે —> માત્ર માથું મુણ્ડાવવાથી શ્રમણ થવાતું નથી, માત્ર ૐકારના જાપથી બ્રાહ્મણ થવાતું નથી, અરણ્યવાસથી કોઈ મુનિ થતું નથી, અને ઘાસના વસ્ત્ર પહેરવાથી કોઈ તાપસ થતું નથી. — સમભાવરહિતપણે બાહ્ય ક્રિયાકલાપનું આસેવન કરવાથી સત્ફળ પ્રાપ્ત થતું નથી, કારણ કે પશુ વગેરેમાં પણ બાહ્ય ક્રિયાકલાપનું સેવન દેખાય છે. કહેવાય છે કે —> જો ભાવશુદ્ધિશૂન્ય ક્રિયા સત્ફળને આપે તો અગ્નિજ્વાળામાં પડવા દ્વારા પતંગિયાઓ, જીવનભર (ગંગા નદી વગેરેના) પાણીમાં પડ્યા રહેવાથી જળચર પ્રાણીઓ, ઘટાદાર જટાઓ વડે વડલાઓ, મુંડન કરાવવાથી ઘેટાઓ, નગ્નતાના લીધે સર્વ પશુ-પંખીઓ, રાખમાં આળોટવાના લીધે ગધેડાઓ, ઠંડી-ગરમી વગેરે કષ્ટ સહન કરવાના લીધે વૃક્ષો, શાસ્ત્રપાઠ કરવા દ્વારા પોપટ વગેરે, ધ્યાન દ્વારા બગલાઓ, શા માટે સિદ્ધ થતા નથી ? —ઉપદેશમાલામાં પણ જણાવેલ છે કે —> પોતાને યોગ્ય કાર્યમાં જે વ્યવસ્થિત ન હોય તે વ્યક્તિએ કેવલ સાધુવેષ ધારણ કરવાથી સર્યું. માથે છત્ર ધારણ કરવાથી કે ચામર વિંઝાવવાથી કોઈ સ્વયં રાજા થઈ જતો નથી. મૃચ્છકટિક ગ્રંથમાં શૂલ્ક નામના કવિએ જણાવેલ છે કે —> જેણે માથું મુણ્ડાવ્યું પણ મન ન મુણ્ડાવ્યું તો તેણે શું મુણ્ડાવ્યું ? જેણે મન મુણ્ડાવ્યું તેણે માથું મુણ્ડાવ્યું હોય તો તે સાચું. ←ષોડશક પ્રકરણમાં પણ જણાવેલ છે કે —> કેવલ બાહ્ય વેષ અસાર છે. બાહ્યલિ ધારણ કરવા
=