Book Title: Adhyatma Upnishad Part 02
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 202
________________ અધ્યાત્મોપનિષત્પ્રકરણ सुखभ्रान्तिकारणनिरूपणम् ૩૨૮ इति कथ्यते । तदुक्तं महोपनिषदि श्रुत्वा स्पृष्ट्वा च भुक्त्वा च दृष्ट्वा ज्ञात्वा शुभाशुभम् । न हृष्यति ग्लायति यः स शान्त इति कथ्यते || ( ४ / ३२) तुषारकरबिम्बाच्छं मनो यस्य निराकुलम् । मरणोत्सवयुद्धेषु स शान्त इति कथ्यते ॥ ←← – (૬/૩૩) કૃતિ ૫૪/બા યોગિનઃ સામ્બરમળતામાહ> ‘યસ્મિન્નિ’તિ = यस्मिन्नविद्यार्पितबाह्यवस्तु - विस्तारजभ्रान्तिरुपैति शान्तिम् । तस्मिंश्चिदेकार्णवनिस्तरङ्ग - स्वभावसाम्ये रमते सुबुद्धिः ||६|| यस्मिन् स्वभावसाम्ये अविद्याऽर्पितबाह्यवस्तुविस्तारजभ्रान्तिः मिथ्याज्ञानोपहिता बहिरङ्गपौद्गलिकवस्तुस्तोमगोचरविकल्पजन्या 'बहिः सुखमिति विभ्रान्तिः शान्तिं = शमं उपैि प्राप्नोति । तदुक्तं शुभचन्द्रेण ज्ञानार्णवे आशाः सद्यो विपद्यन्ते यान्त्यविद्याः क्षयं क्षणात् । म्रियते चित्तभोगीन्द्रो - ( २४ / ११) इति । तस्मिन् चिदेकार्णवनिस्तरङ्गस्वभावसाम्ये સમુદ્રस्थानीयस्य अद्वितीयविशुद्धज्ञानौघस्य यः तरलतरङ्गस्थानीयविकल्पशून्यः स्वभावः तदात्मके साम्ये सुबुद्धिः # = प्राज्ञो योगी रमते क्रीडति । अत एव स न पुनः पुनरावर्तते भवम् । तदुक्तं महोपनिषदि समता सर्वभावेषु याऽसौ सत्यपरा स्थितिः । तस्यामवस्थितं चित्तं न भूयो जन्मभाग्भवेत् ॥ ←← (६/ યસ્ય સા સામ્યમાવના || ← = = = ન કરે તેમ સામ્યયોગી સુખ માટે વિષયરતિ ન કરે. ૪ થા અને ૫ મા શ્લોકમાં જણાવ્યા મુજબ રતિ અને અતિથી રહિત એવા જ યોગીને અન્યદર્શનકારો શાંત કહે છે. મહોપનિષમાં જણાવેલ છે કે —> સારા કે ખરાબ વિષયને સાંભળીને, સ્પર્શીને, ભોગવીને, જોઈને જે આનંદ પામતો નથી કે ગ્લાનિ પામતો નથી તે શાંત કહેવાય છે. ચંદ્રના બિંબ જેવું જેનું મન નિર્મળ છે તેમ જ મરણ, ઉત્સવ કે યુદ્ધમાં પણ જેનું મન આકુળ-વ્યાકુળ થતું નથી તે શાંત કહેવાય છે. –(૪/૫) યોગીની સામ્યભાવની રમણતાને જણાવતા ગ્રંથકારશ્રી કહે છે. શ્લોકાર્થ ઃ- અવિદ્યાથી અર્પિત એવા બાહ્ય વસ્તુના વિસ્તારથી ઉત્પન્ન થયેલી ભ્રાન્તિ જેમાં શાન્તિને પામે છે એવા જ્ઞાનસમુદ્રના નિષ્તરંગસ્વભાવ સ્વરૂપ સામ્યમાં સુબુદ્ધિ રમણ કરે છે. (૪/૬) સામ્યયોગ ભ્રમણા દૂર કરે ઢીકાર્થ :- અનાદિ કાળથી જીવમાં રહેલ મિથ્યાજ્ઞાનથી બાહ્ય પૌદ્ગલિક વસ્તુના ઢગલાઓ વિશેના વિકલ્પથી “બહારમાં સુખ છે’- આવી ભ્રાન્તિ થતી હોય છે. આવી ભ્રમણા આત્મસ્વભાવ સ્વરૂપ સામ્યભાવ પ્રાપ્ત થાય ત્યારે દૂર થાય છે. જ્ઞાનાર્ણવ ગ્રંથમાં શુભચન્દ્રજીએ જણાવેલ છે કે —> જે વ્યક્તિ પાસે સામ્યભાવ હોય છે તેની આશાઓ તાત્કાલિક નાશ પામે છે, અવિઘા = મિથ્યાજ્ઞાન ક્ષણવારમાં ક્ષય પામે છે, અને મનરૂપી ફણીધર નાગ મરણને શરણ થાય છે. — અદ્વિતીય વિશુદ્ધ જ્ઞાનધારા સમુદ્રતુલ્ય છે. તેમાં ઉત્પન્ન થતા ચંચળ તરંગો વિકલ્પ સમજવા. આવા વિકલ્પથી રહિત સ્વભાવાત્મક સામ્યભાવમાં પ્રાજ્ઞ યોગી રમે છે. માટે જ તેવા યોગી વારંવાર દેહધારણ કરીને ભવભ્રમણ કરતા નથી. મહોપનિષદૂમાં જણાવેલ છે કે > સર્વ ભાવોને વિશે જે સમતા છે તે પારમાર્થિક સત્યનિષ્ઠ આત્મસ્થિતિ જાણવી. તેમાં રહેલું મન ફરીથી જન્મને ધારણ કરતું નથી. — તે વખતે અદ્વિતીય સુખની અનુભૂતિ યોગીને થાય છે. જ્ઞાનાર્ણવમાં શુભચન્દ્રજીએ જણાવેલ છે કે —> રાગરહિત એવા મુનિને પ્રશમભાવપૂર્વકનું જે સુખ હોય છે તેનો અનંતમો =

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242