Book Title: Adhyatma Upnishad Part 02
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 203
________________ ૩૨૯ 488 मिथ्याचारोपदर्शनम् ॐ અધ્યાત્મોપનિષત્પકરણ-૪/૬ ४) इति । तदा चाऽनुत्तरसुखानुभवः । तदुक्तं ज्ञानार्णवे शुभचन्द्रेण → यत्सुखं वीतरागस्य मुनेः પ્રરામપૂર્વમ્ ! ને તસ્વીનન્તમાગsfપ પ્રાથતે ત્રિરોરેઃ | – (૨૨/૩) તિ | જ્ઞાનસાર -> सुखिनो विषयातृप्ता नेन्द्रोपेन्द्रादयोऽप्यहो । भिक्षुरेकः सुखी लोके ज्ञानतृप्तो निरञ्जनः ।। <- (१०/ ८) इत्युक्तम् । 'बहिःसुखमि' ति भ्रान्तिं प्रति अविद्या प्रधानं कारणं, बाह्यवस्तुविकल्पो निमित्तकारणं, बाह्यं च वस्तु सहकारिकारणम् । भ्रान्तिश्च तत्कार्यम् । व्यवहारतो बाह्यवस्तुत्यागे एवादौ यत्नः कार्यः । तदसत्त्वे न भ्रमसम्भवः न वा तन्निमित्तदुःखोदयः । तदुक्तं याज्ञवल्क्योपनिषदि -> यस्य स्त्रीस्तस्य भोगेच्छा निःस्त्रीकस्य व भोगभूः । स्त्रियं त्यक्त्वा जगत् त्यक्तं जगत् त्यक्त्वा सुखी भवेत् ॥१४।। <-इति । किन्तु प्रबलाविद्यावशतो बाह्यवस्तुविरहेऽपि बाह्येन्द्रियोपरमेऽपि कस्यचित् तद्विकल्पोदयस्सम्भवत्येव । स हि मिथ्याचार उच्यते । तदुक्तं भगवद्गीतायां > कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् । इन्द्रियार्थान् विमूढात्मा मिथ्याचारः स उच्यते ।। ८- (३/६) इति । बाह्यवस्तुषु स्वत्वपरत्वविकल्पेन विभ्रान्तिरुपजायते । तदुक्तं समाधिशतके पूज्यपादस्वामिना → स्व-पराध्यवसायेन देहेष्वविदितात्मनाम् । वर्तते विभ्रमः पुंसां पुत्र-भार्यादिगोचरः ॥११।। अविद्यासंज्ञितः तस्मात् संस्कारो जायते दृढः । येन लोकोऽङ्गमेव स्वं पुनरप्यभिमन्यते ।।१२।। <- इति । यदा → भिन्नाः प्रत्येकमात्मानो विभिन्नाः पुद्गला ભાગ ઈન્દ્ર પણ પામી શકતા નથી. <– જ્ઞાનસાર પ્રકરણમાં જણાવેલ છે કે > વિષયથી અતૃપ્ત એવા ઈન્દ્ર કે ઉપેન્દ્ર વગેરે પણ સુખી નથી, માત્ર જ્ઞાનથી તૃમ અને મોહની મલિનતાથી રહિત થયેલ ભિક્ષુ = મુનિ જ જગતમાં સુખી છે. -- અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે “બહારમાં સુખ છે." - આવી ભ્રાન્તિ પ્રત્યે અવિદ્યા એ પ્રધાન કારણ છે. બાહ્ય વસ્તુ એ સહકારી કારણ છે, ને બાહ્ય વસ્તુમાં ઈટાણા અને અનિરુપણાનો વિકલ્પ એ નિમિત્ત કારણ છે. ઉપરોક્ત બ્રાન્તિ એ તેનું કાર્ય છે. વ્યવહારથી બાહ્ય વસ્તુના ત્યાગમાં જ પ્રયત્ન કરવો. તે ન હોય તો ભ્રમ થવાનો સંભવ જ નથી. અથવા તો તગ્નિમિત્તક દુઃખનો ઉદય ન થાય. યાજ્ઞવલક્ય ઉપનિષદમાં જણાવેલ છે કે – જેને સ્ત્રી હોય તેને ભોગની ઈચ્છા થાય. જેને સ્ત્રી જ નથી તેને ભોગનું સાધન જ ક્યાં રહ્યું ? માટે સ્ત્રીને છોડીને જીવે જગત છોડ્યું. અને જગત છોડીને જીવ સુખી થાય. <– પરંતુ પ્રબળ અવિદ્યાના કારણે બાહ્ય વસ્તુ ન હોવા છતાં પણ બાહ્ય ઈન્દ્રિયોની પ્રવૃત્તિ ન હોવા છતાં પણ કોઈકને બાહ્ય વસ્તુની આસક્તિ = મૂચ્છ સંભવે જ છે. તેવો જીવ મિથ્યાચાર કહેવાય છે. ભગવદ્ગીતામાં જણાવેલ છે કે – હાથ, પગ વગેરે કર્મેન્દ્રિયોને વશ કરી મન વડે ઈન્દ્રિયના વિષયોનું જે વિમૂઢ આત્મા ચિંતન-સ્મૃતિ કરતો રહે છે તે મિથ્યાચારી = ઢોંગી કહેવાય છે. <– બાહ્ય વસ્તુમાં પોતાપણાના કે પારકાપણાના વિકલ્પથી ભ્રાન્તિ ઉત્પન્ન થાય છે. સમાધિશતકમાં પૂજયપાદસ્વામીએ જણાવેલ છે કે – પોતાના આત્માને નહિ જાણનાર એવા પુરૂષોને શરીરમાં પોતાપણાની અને પારકાપણાની બુદ્ધિ ઉત્પન્ન થવાના કારણે પુત્ર, પત્ની વગેરે સંબંધી ભ્રમ પ્રવર્તે છે. (અર્થાત પત્ની વગેરેમાં સુખ-દુઃખપણાની બુદ્ધિ પ્રવર્તે છે.) તેના કારણે અવિદ્યા નામની સંસ્કાર દઢ થાય છે. જેના કારણે લોકો પોતાના શરીરને જ પોતાનું સ્વરૂપ માને છે. અર્થાત “શરીર એ જ હું છું.' - એવી આભિમાનિક બુદ્ધિ તેનાથી ઉત્પન્ન થાય છે. – દેહ, મન, વચન, પુદ્ગલ થકી કર્મથી ભિન્ન તુજ રૂપ રે' - આ પ્રમાણે અમૃતવેલની સજયમાં જે જણાવેલ છે તેની અનુભૂતિ કરવી તે તાત્વિક અનુભૂતિ છે. અધ્યાત્મસારમાં

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242