Book Title: Adhyatma Upnishad Part 02
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 158
________________ અધ્યાત્મોપનિષપ્રકરણ 488 केवलिन एव पश्यकत्वम् 88 ૨૮૪ मैवं नाकेवली पश्यो नापूर्वकरणं विना । धर्मसन्न्यासयोगी चेत्यन्यस्य नियता क्रिया ॥११॥ 'उद्देसो पासगस्स नत्थि' इत्युपक्रम्य आचाराङ्गे पश्यकस्योपदेशाविषयत्वमुक्त्वा शास्त्रीयविधिनिषेधनियन्त्रितत्वमपश्यकस्योक्तं तदीष्यत एवास्माभिः किन्तु अकेवली = असर्वज्ञः न = नैव पश्यः = पश्यक इति त्वाचाराङ्गटीकोक्तं न विस्मर्तव्यं तत्रभवद्भिः भवद्भिः । नारदपरिखाजकोपनिषदुक्तं ब्रह्मविज्ञानिनां विध्याद्यगोचरत्वमपि केवलज्ञान्यपेक्षयैवावबोध्यम् । नारदपञ्चरात्रोपदर्शितं परतत्त्ववेदिनां नियमवर्जितत्वमप्यस्माभिरङ्गीक्रियत एव किन्तु परतत्त्वदर्शनं त्रयोदशगुणस्थानक एवाभ्युपगम्यत इति व्यक्तं षोडशके । सर्वत्र ब्रह्मात्मकतोपदर्शनमपि तत्त्वतः केवलज्ञानिनामेवेति पाशुपतब्रह्मोपनिषदुक्तिरपि न नो बाधिकेति ध्येयम् । किञ्च सामर्थ्ययोगस्य द्विविधस्यापि शास्त्राऽनियम्यत्वमिष्यत एवास्माभिः परन्तु क्षपकश्रेणिगतं द्वितीयमपूर्वसत्परिणामविशेषलक्षणं अपूर्वकरणं विना धर्मसंन्यासयोगी = धर्मसंन्यासाभिधान-प्रथमसामर्थ्ययोगशाली न भवति । आयोज्यकरणं विना च योगसंन्यासाख्य-द्वितीयसामर्थ्ययोगशाली न भवति । अन्यस्य = લોકાર્ચ - પૂર્વપક્ષનું ઉપરોક્ત કથન વ્યાજબી નથી. કારણ કે જે કેવલજ્ઞાની ન હોય તે પશ્યક નથી હોતા, અને અપૂર્વકરણ વિના ધર્મસંન્યાસ નથી હોતો. આ બે સિવાયના જ્ઞાનીને તો શાસ્ત્રોક્ત ક્રિયા નિયત છે.(૩/૧૧) તત્ત્વજ્ઞાનીને પણ શાસ્ત્રોકત ક્રિયા આવશ્યક - ઉત્તરપક્ષ લઈ ટીપાર્થ :- પશ્યકને ઉદ્દેશ = ઉપદેશ ન હોય' - આ પ્રમાણે રજુઆત કરીને આચારાગજીમાં > શાસ્ત્રીય ઉપદેશનો વિષય પશ્યક નથી બનતા.”<–આવું જણાવીને શાસ્ત્રીય વિધિ કે નિષેધનું નિયંત્રણ અપશ્યકને હોય છે. આવું જ જણાવેલ છે તે અમને માન્ય જ છે. શાસ્ત્રોક્ત વાત અમને માન્ય ન હોય એવું થોડું બને! પરંતુ જે સર્વજ્ઞ ન હોય તે પશ્યક ન હોય'- આવું આચારાગ ની ટીકામાં શ્રીશીલાંકાચાર્યું છે તે ભલતા નહિ. “બ્રહ્મવિજ્ઞાનીઓને શાસ્ત્રના વિધાનો લાગુ પડતાં નથી' આ પ્રમાણે નારદપરિવ્રાજક ઉપનિષદુમાં જે પૂવે (૩/૮, પૃ.૨૮૧) જણાવેલ તે પણ કેવલજ્ઞાનીની અપેક્ષાએ યથાર્થ સમજવું. મતલબ કે બ્રહ્માવિજ્ઞાની તરીકે કેવલજ્ઞાની જ લેવા. પૂર્વે નારદપંચરાગ ગ્રન્થમાં “પરતત્ત્વવેદીઓને કોઈ નિયમની (વ્રતની, અભિગ્રહની, અનુષ્ઠાનની) આવશ્યકતા નથી હોતી' આવું જે જણાવેલ છે તે પણ અમને માન્ય જ છે. પરંતુ પરતવનો = સિદ્ધસ્વરૂપનો સાક્ષાત્કાર તેરમાં ગુણસ્થાનકે જ અમે માનીએ છીએ. ૧૫મા ષોડશકમાં આ વાતને શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે સ્પષ્ટ રીતે જણાવેલ છે. પૂર્વે (૩/૮/પૃ.૨૮૧) પાશુપતબ્રાઉપનિષદ્ધ હવાલો આપી પૂર્વપક્ષીએ જે જણાવેલ કે “સર્વ બ્રહ્મસ્વરૂપ જણાય ત્યારે શાસ્ત્રીય વિધિ-નિષેધ નિવૃત્ત થાય છે તે પણ અમારા પક્ષમાં બાધક નથી. આનું કારણ એ છે કે વાસ્તવમાં સર્વત્ર બ્રહ્માત્મકતાનું દર્શન પણ કેવલજ્ઞાનીઓને જ હોય છે. તથા કેવલીઓને તો કોઈ શાસ્ત્રીય વિધિ-નિષેધ લાગુ પડતા જ નથી, માટે કેવલીને ઉપદેશ ન હોય આ સ્પષ્ટ છે. વળી, ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ નામના બન્ને સામર્થ્યયોગ શાસ્ત્રથી અનિયંત્રિત છે - આવું અમને માન્ય જ છે. પરંતુ ક્ષપકશ્રેણિમાં રહેલ વિશિષ્ટ અપૂર્વ સત પરિણામ સ્વરૂપ દ્વિતીય અપૂર્વકરણ વિના ધર્મસંન્યાસ નામનો પ્રથમ સામર્થ્યયોગ પ્રાપ્ત થતો નથી. તેમ જ આયોજ્યકરણ વિના યોગસંન્યાસ નામનો બીજો સામર્મયોગ પ્રાપ્ત થતો નથી. આ વાતને પૂર્વપક્ષીએ જાણી જોઈને અંધારામાં રાખેલ છે. કેવલજ્ઞાની સ્વરૂપે પશ્યક તેમ જ

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242