________________
साम्ययोगस्योपसर्गभयप्रतिबन्धकता
અધ્યાત્મોપનિષત્પ્રકરણ-૪/૨
परमसाम्ययोगारोहणे तु समायातपरिषहोपसर्गसन्ततीनां परिज्ञानमपि नोपजायते कुतस्तद्भयं तज्जन्यदुःखानुभूतिर्वा ? अवन्तिसुकुमाल-गजसुकुमालार्णिकापुत्राचार्य-स्कन्दकसूरिशिष्यादिदृष्टान्तेनेदं ज्ञेयम् ।
ज्ञानक्रियालक्षणमश्वयुगलं साम्यरथमपवर्गमार्गेऽभिसर्पयति झटिति । परिशुद्धसाम्यरथविरहे तु गुरुदेवभक्तितितिक्षालक्षणकण्टकत्राणद्वितयबलेन शिवमार्गगामी साधकः मन्द - मध्यमपरिषहोपसर्गैर्न विह्वलो भवति न वा ततोऽत्यन्तं बिभेति, भक्ति - तितिक्षयोरुपसर्गपरिषहभयविशेषं प्रति प्रतिबन्धकत्वात् । तदानीं शारीरिकदुःखसत्त्वेऽपि मानसिकदुःखानुदयादित्यादि विभावनीयं साम्य - भक्ति - तितिक्षापरायणैः ॥४/१ ॥ ‘નન્વેતાદૃરાસામાં : પ્રાત્નોતી'તિનિજ્ઞાસાયામાહ> ‘માભે’તિ । आत्मप्रवृत्तावतिजागरूकः, परप्रवृत्तौ बधिरान्धमूकः ।
सदा चिदानन्दपदोपयोगी, लोकोत्तरं साम्यमुपैति योगी ॥ २ ॥
आत्मप्रवृत्तौ = आत्मगुणाभ्यासे अतिजागरूकः = सूक्ष्मोपयोगान्वितोत्साहशाली परप्रवृत्तौ = परकीयचेष्टायां पौद्गलिकचेष्टायाञ्च बधिरान्धमूकः = बधिर इव न किञ्चिच्छृणोति श्रवणे वा न राग-द्वेषावुपयाति, अन्ध इव न किञ्चित्पश्यति दर्शने वा न रत्यरती प्राप्नोति, मूक इव न किञ्चिद्वक्ति भाषणे वा न हर्ष - અટ્ટહાસ્યને સાંભળવા છતાં ડગતા નથી. સુખ-દુઃખને સમતાથી સહન કરે છે તેને ઉત્તમ સાધુ જાણવો.
પરમ સામ્યયોગમાં આરૂઢ થયેલ સાધકને તો આવી પડેલ ઢગલાબંધ ઉપસર્ગ-પરિષહનું ભાન પણ નથી થતું, તો પછી તેનો ભય કે તેવા ભયથી ઉત્પન્ન થનાર દુઃખની અનુભૂતિ કેવી રીતે થાય ? તેવા મહામુનિઓ તો વિશુદ્ધ આત્મરમણતામાં ગળાડૂબ થયેલા હોવાના કારણે જગતને ભૂલી, દેહભાન ટાળી, અદ્વિતીય સામ્યસુખને માણતા હોય છે. અવંતિસુકુમાલ, ગજસુકુમાલ, અર્ણિકાપુત્રઆચાર્ય, સ્કન્ધકસૂરિના ઘાણીમાં પીલાતા ૫૦૦ શિષ્ય વગેરેના દૃષ્ટાંતથી વિજ્ઞવાચકવર્ગે આ વાતનું સ્પષ્ટીકરણ સમજી લેવું.
૩૨૩
જ્ઞાન॰ | જ્ઞાન અને ક્રિયારૂપી બે ઘોડા સમતારૂપી રથને ઝડપથી આગળ વધારે છે. ૬ઠ્ઠા-૭મા ગુણસ્થાનકથી તેવો પરિશુદ્ધ સામ્યયોગ શરૂ થાય છે. તેવો વિશુદ્ધ સામ્યયોગરૂપી રથ ન હોય તો પણ સાધક પાસે જે દેવ-ગુરૂની ભક્તિ અને સહનશક્તિ આવા બે કંટકત્રાણ હોય તો તેના બળથી મોક્ષમાર્ગે આગળ વધતો સાધક મંદ કે મધ્યમ કક્ષાના પરિષહ-ઉપસર્ગથી વિહ્વળ થતો નથી કે તેનાથી અત્યંત ભયભીત થતો નથી; કારણ કે પરિષહ અને ઉપસર્ગના મોટા ભય પ્રત્યે કે હાય-વોય પ્રત્યે ભક્તિ અને સહનશક્તિ એ પ્રતિબંધક છે. તે વખતે તેવા સાધકને શારીરિક દુઃખ હોવા છતાં પણ માનસિક દુઃખ નથી હોતું. સામ્ય-ભક્તિ-સહનશક્તિમાં પરાયણ સાધકોએ આ વાતથી પોતાની જાતને ભાવિત કરવી. (૪/૧)
“આવા સામ્યયોગને કોણ પ્રાપ્ત કરે ?'' આવી જિજ્ઞાસાને તૃપ્ત કરવા ગ્રંથકારશ્રી જણાવે છે કે :શ્લોકાર્થ :- આત્માની પ્રવૃત્તિમાં અત્યંત જાગૃત, પરપ્રવૃત્તિમાં આંધળા, બહેરા અને મુંગા; સદા ચિદાનંદપદમાં ઉપયોગવાળા યોગી લોકોત્તર સામ્યને પ્રાપ્ત કરે છે. (૪/૨)
* લોકોત્તર સામ્યના અધિકારીને ઓળખીએ 1;
ઢીકાર્થ :- ત્રણ પ્રકારની વિશેષતાવાળા યોગી લોકોત્તર સામ્યને પ્રાપ્ત કરવાના અધિકારી છે. (૧) આત્મગુણના અભ્યાસમાં જે અત્યંત જાગૃત હોય છે. સૂક્ષ્મ ઉપયોગ યુક્ત ઉત્સાહને અહીં અત્યંત જાગૃતિ રૂપે સમજવો. કહેવાનો મતલબ એ છે કે ‘આત્મગુણને ઉઘાડનારા સ્વાધ્યાય-તપ-ત્યાગ વગેરે પંચાચારનું પાલન