Book Title: Adhyatma Upnishad Part 02
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 171
________________ ૨૯૭ क्रियया कर्ममुक्तिः અધ્યાત્મોપનિષત્પ્રકરણ-૩/૨૩ उद्यमवान् आत्मगतसहजमलस्वरूपसञ्चितादृष्टनाशानुकूलक्रियावान् भव । महोपनिषदि अपि → परमं पौरुषं यत्नमास्थायाऽऽदाय सूद्यमम् । यथाशास्त्रमनुद्वेगमाचरन् को न सिद्धिभाक् ॥ <- (५/८८) इत्युक्तम् । भगवद्गीतायामपि > સ્વ સ્વ ર્મધ્વમિતઃ સંસિદ્ધિ હમતે નરઃ – (૨૮/૪૬) કૃતિ ઝિયાयोगस्योपादेयताऽऽवेदिता । महाभारतेऽपि ज्ञानवान् शीलहीनश्च त्यागवान् धनसङ्ग्रही । गुणवान् માન્યહીનથ રાખન્ ! ૬ શ્રામ્યમ્ || ~ () - ત્યેવં જ્ઞાનિનઃ યિાયોગાવથમાવો રિતિઃ । ज्ञानार्णवे शुभचन्द्रेणापि विशुध्यति हुताशेन सदोषमपि काञ्चनम् । यद्वत्तथैव जीवोऽयं तप्यमानस्तपोऽથ્રિના ← (નિર્મદ-૮) ડ્યુત્થા વિાયોગાવવા સૂવિતા ૫૩/૨૨૦ नन्वासुरेण मलस्य क्रियानाश्यत्वमुक्तं न तु कर्मणः इत्याशङ्कायामाह → 'अविद्ये 'ति । अविद्या च दिदृक्षा च भवबीजं च वासना । સહનં ૨ મહં ચેતિ, પાયા: મંળઃ સ્મૃતા ારા भ्रान्तिरूपा अविद्या वेदान्त्यभिमता, पुरुषस्य प्रकृतिविकारान् द्रष्टुमिच्छा दिदृक्षा साङ्ख्यमान्या, संसारकारणरूपं भवबीजं शैवप्रोक्तं, अनादिक्लेशरूपा वासना सौगताभीष्टा, अनादिकालतो जीवस्वरूपस्य શ્લોકાર્થ :- અવિદ્યા, દિદક્ષા, ભવબીજ, વાસના અને સહજમલ આ પ્રમાણે કર્મના પર્યાયવાચક શબ્દો કહેવાયેલ છે. (૩/૨૩) = = જૂ વિવિધ દર્શનોમાં કર્મનો સ્વીકાર ઢીકાર્ય :- જૈનદર્શન જેને કર્મ કહે છે તેને વેદાન્તીઓ ‘અવિદ્યા’ શબ્દથી ઓળખે છે. તે અવિદ્યા ભ્રાન્તિરૂપે તેઓને માન્ય છે. સાંખ્યદર્શનના અનુયાયિઓ કર્મને દિક્ષા શબ્દથી દર્શાવે છે. પ્રકૃતિના વિકારોને જોવાની આત્માને જે ઈચ્છા થાય તે દિદક્ષા કહેવાય એમ સાંખ્યદર્શનકારો માને છે. શૈવ અનુયાયીઓ કર્મને ભવબીજ કહે છે, કારણ કે તે સંસારનું કારણ છે. બૌદ્ધ અનુયાયીઓ કર્મને વાસના શબ્દથી ઓળખાવે છે. તે વાસના અનાદિકાલીન ક્લેશ સ્વરૂપ છે-તેમ બૌદ્ધદર્શનકારો કહે છે. યોગદર્શનના અનુયાયીઓ કર્મને સહજમલ કહે છે. અનાદિ કાલથી જીવના સ્વરૂપને મલિન કરવાના કારણે કર્મને તેઓ સહજમલ શબ્દથી ઓળખાવે છે. આ પ્રમાણે જૈનદર્શનને માન્ય એવું કર્મ અન્યદર્શનકારો અલગ અલગ શબ્દથી સ્વીકારે છે. શબ્દો અલગ અલગ હોવા છતાં અર્થ તો સમાન જ છે. કાલાન્તરમાં ઉત્પન્ન થનાર સારા કે નરસા ફળને અનુકૂળ એવી શાસ્રવિહિત કે શાસ્રનિષિદ્ધ એવી ક્રિયાથી કર્મો ઉત્પન્ન થાય છે. સારી કે ખરાબ ક્રિયા તો અહીં જ નાશ પામે છે પણ તેના કારણે જીવને ભવિષ્યમાં શુભાશુભ ફળ મળે છે. ક્રિયા તો ઘણા સમય પૂર્વે નાશ પામી ગયેલી છે તેથી કાલાન્તરભાવી ફળને તે ઉત્પન્ન કરી શકે તે માટે કર્મ નામનું એક માધ્યમ જન્માવી જાય છે કે જે યોગ્ય અવસરે, પૂર્વકાલીન શાસ્ત્રવિહિત કે નિષિદ્ધ એવી ક્રિયાના ફળને આપે છે. તે કર્મ પૌદ્ગલિક છે કાર્મણવર્ગણામય છે. આવું જૈનદર્શનકારને માન્ય છે. યોગબિંદુ ગ્રંથમાં જણાવેલ છે કે —> મોક્ષમાર્ગનું અવલંબન કરનાર અન્યદર્શનકારો પણ દિદક્ષા, ભવબીજ વગેરે શબ્દોથી તે તે સ્વરૂપે કર્મને કર્મબંધયોગ્યતાને સ્વીકારે છે. —આ ગ્રંથની મૂળ ગાથામાં રહેલ પાંચે ય ‘’ શબ્દ સમાન રીતે સમુચ્ચય કરવા માટે છે. અર્થાત્ દિક્ષા વગેરે શબ્દો કર્મને જણાવવાનું (કે દિદક્ષા વગેરે પદાર્થો કર્મના ફળને આપવાનું) એકસરખું સામર્થ્ય ધરાવે છે. પ્રકૃતિ વગેરે શબ્દો દ્વારા પણ કર્મ જણાવાય = =

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242