Book Title: Adhyatma Upnishad Part 02
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 131
________________ ૨૫૭ 8 नैश्चयिकशक्तिविचारः અધ્યાત્મોપનિષ—કરણ-૨/૫૮ ‘તર્િ વિ સુમસરૂત્વાર્થ મિfપ નોપયુતે ?” રૂત્યારક્રીયામેરું – “મિતિ | इयं नैश्चयिकी शक्त्तिन प्रवृत्तिर्न वा क्रिया । शुभसङ्कल्पनाशार्थं योगिनामुपयुज्यते ॥५७॥ शुभसङ्कल्पनाशार्थं = अप्रशस्तोपयोगनाशकप्रशस्तोपयोगविनाशकृते योगिनां = आत्मज्ञानिनां न शयनासनादिका लौकिकी प्रवृत्तिः उपयुज्यते न वा प्रतिक्रमण-प्रतिलेखनादिका लोकोत्तरा क्रिया अपि उपयुज्यते । किन्तु इयं नाश्याऽशुभोपयोगमात्रनाशप्रयुक्ता क्षपकश्रेणिकालीना फलावञ्चकयोगलभ्या प्रातिभज्ञानसङ्गता नैश्चयिकी = शुद्धनिश्चयनयाभिमता सामर्थ्ययोगात्मिका शक्तिः निरुक्तशुभसङ्कल्पनाशार्थं उपयुज्यते = उपयुक्ता भवति ॥२/५७॥ નૈપિયા સાભરાશે: સુમસક્રૂજ્યનારીત્વ અષ્ટયતિ > “દ્વિતી’તિ ! દ્વિતીયાપૂર્વરને, ક્ષાયપરામિ ગુI: / क्षमाद्या अपि यास्यन्ति, स्थास्यन्ति क्षायिकाः परम् ॥५८॥ द्वितीयापूर्वकरणे = क्षपकश्रेणिकालीनापूर्वकरणे । ग्रन्थिभेदनिबन्धनप्रथमापूर्वकरणव्यवच्छेदार्थं द्वितीयग्रहणं, प्रथमेऽधिकृतसामर्थ्यासिद्धेः । अपूर्वकरणन्त्वपूर्वपरिणामः अनादावपि भवे तेषु तेषु धर्मस्थानेषु “તો શું શુભ સંકલ્પના ત્યાગ માટે કાંઈ પણ જરૂરી નથી ?” આવી જિજ્ઞાસાના શમન માટે ગ્રંથકારશ્રી ફરમાવે છે કે : લોકાર્ચ - યોગીઓને શુભ સંકલ્પના નાશ માટે નથી તો પ્રવૃત્તિ ઉપયોગી કે નથી તો ક્રિયા ઉપયોગી. પરંતુ આ વૈશ્ચયિત્રી શક્તિ ઉપયોગી છે. (૨/૫૭) ક, નેશ્ચચિકી શકિતને ઓળખીએ હક ટીકાર્ચ :- અપ્રશસ્ત ઉપયોગનો નાશ કરનાર એવા પ્રશસ્ત ઉપયોગના નાશ માટે આત્મજ્ઞાની એવા યોગી પુરૂષોને ઉંઘવું, બેસવું, જમવું, ચાલવું વગેરે લૌકિક પ્રવૃત્તિ કામમાં નથી આવતી તેમ જ પ્રતિક્રમણ, પડિલેહણ વગેરે લોકોત્તર ક્રિયા પણ ઉપયોગમાં નથી આવતી, પરંતુ આ નૈૠયિકી શક્તિ ઉપયોગમાં આવે છે. સર્વે અશુભ ઉપયોગોનો વિલય થવાથી આ શક્તિ ક્ષેપકોણીમાં પ્રાપ્ત થાય છે. તે શક્તિ સામર્મયોગ છે. તે સમયે યોગી પાસે પ્રાતિજ્ઞાન અવશ્ય હોય છે. આ શક્તિ ફલાવંચક યોગથી પ્રાપ્ત થાય છે. આ શક્તિ શુદ્ધ નિશ્ચય નયને માન્ય છે. (૨/૫૭). નિશ્ચયિક આત્મશક્તિ શુભ સંકલ્પનો ઉચ્છેદ કરે છે. આ વાતને ગ્રંથકારથી સ્પષ્ટ કરે છે. લોકાર્ચ :- દ્વિતીય અપૂર્વકરણ વખતે ક્ષાયોપથમિક એવા ક્ષમા વગેરે ગુણો પણ ચાલી જશે, કેવલ ક્ષાયિક ગુણો રહેશે. (૨/૫૮) દહીં સાયોપથમિક ગુણો પણ અંતે ત્યાજય ટીકાર્ચ - અનાદિકાલીન એવા સંસારમાં સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, પૂર, જીવદયા, પંચાચાર વગેરે ક્રિયાઓ તે તે ધર્મસ્થાનોમાં સેવવા છતાં પણ, પૂર્વે કદી પણ પ્રાપ્ત થયો ન હોય તેવો પરિણામ અપૂર્વકરણ કહેવાય છે. તેનું ફળ ગ્રંથિભેદ વગેરે છે. ગ્રંથિભેદનું ફળ સમ્યગદર્શન છે. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242