Page #1
--------------------------------------------------------------------------
________________
பசு
૧ થી ધ કન્ય
W
લેખકે પૂ. માનેરાજ શ્રાવીશેખર વિજય
પ્રકાશકો ભારતીય-પ્રાપ્યતત્વ-પ્રકાશન-સમિતિ, પંડવાડા
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી પ્રેમસૂરીશ્વરસશુરુપે નમઃ
૧ થી ૫ કર્મગ્રન્થ
લેખક
પ્રવચનકૌશલ્યાધાર સિદ્ધાંતમહોદધિસુવિશાલગચ્છાધિપતિ પરમશાસનપ્રભાવક કર્મસાહિત્યનિષ્ણાત પરમ પૂજ્ય સ્વર્ગીય આચાર્ય દેવેશ શ્રીમદ વિજય પ્રેમસૂરીશ્વર
મ.સા.ના શિષ્યરત્ન નિસ્પૃહવારાંનિધિ પરમગીતાર્થ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય હીરસૂરીશ્વર મ.સા.ના
વિનેયરત્ન પ. પૂ. ગણિવર લલિતશેખર વિજય મ.સા.ના શિષ્યરત્ન પ. પૂ. મુ.શ્રી રાજશેખર વિજય
મ.સાના
શિષ્ય મુનિ શ્રી વીરશેખર વિજ્ય.
પ્રકાશિકા :–ભારતીય પ્રાતત્વ પ્રકાશન સમિતિ, પીંડવાડા (રાજસ્થાન) પ્રથમવૃત્તિ
વીરસંવત ૨૫૧૦ ૫૦૦નકલ
મૂલ્ય રૂા. ૧૦
વિક્રમ સંવત ૨૦૪૦ પ્રાપ્તિસ્થાન : ભારતીય પ્રાચ્ચતત્ત્વ પ્રકાશન સમિતિ,
C/o (૧) રમણલાલ લાલચંદ, ૧૩૫/૧૩૭ ઝવેરી બજાર મુંબઈ નં. ૨
(૨) શા. સમરથમલ રાયચંદ, પીંડવાડા, સ્ટે. સિરોહીરોડ (W.R.) (રાજ.) ( ૩) શા. રમણલાલ વજેચંદ
C/o દિલીપકુમાર રમણલાલ, મસ્કતી માર્કેટ, અમદાવાદ-૨ મુદ્રક –અજિત મુદ્રણાલય, પાલીતાણા રોડ, સેનગઢ, ૩૬૪૨૫૦
Jain Educationa International
For Personal and Private Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય નિવેદન
અમને જણાવતાં અત્યન્ત હર્ષ થાય છે કે પરમપૂજ્ય પરમોપકારી સિદ્ધાન્ત મહોદધિ કર્મસાહિત્ય નિષ્ણાત સ્વર્ગત આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વર મહારાજાની પરમ કૃપાદ્રષ્ટિથી અને એઓશ્રીની જ પરમપાવનમયી નિશ્રામાં લાખો શ્લોક પ્રમાણ મૂળથે પ્રાકૃત ભાષામાં અને વિવેચન ગ્રન્થ સંસ્કૃત ભાષામાં કર્મ સાહિત્યનું નિર્માણ થઈ ચૂકયું છે. અને હજી પણ આગળ સર્જન ચાલુ છે. જેના ૧૬ વોલ્યુમ (મોટા ગ્રન્થ અમારી સંસ્થા દ્વારા પ્રગટ કરી ચુક્યા છીએ. તે સિવાય પણ વધ શતમ્” પ્રાચીન : વારઃ જર્મગ્રી: વગેરે પ્રાચીન કર્મ સાહિત્યના ગ્ર તેમજ પ્રાચીન સાહિત્યના ગ્રન્થ પણ અમારી સંસ્થા દ્વારા પ્રકાશિત કરાયા છે. તેમજ આ ગ્રન્થનું પણ અમારી સંસ્થા દ્વારા પ્રકાશન થઈ રહ્યું છે.
આ દરેકના સ્તન્મભૂત પ. પૂ. સ્વર્ગીય સિદ્ધાન્ત મહોદધિ કર્મસાહિત્ય નિષ્ણાત આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વર મ.સા. છે. તેમનો અમારા ઉપર અત્યન્ત ઉપકાર છે. જે કદી ભૂલી શકાય તેમ નથી, તેથી અમે તેઓશ્રીના અત્યન્ત જણી છીએ.
તદુપરાંત ૨૫-૨૬ વર્ષ પૂર્વે પિતાના અભ્યાસ માટે તૈયાર કરેલી નોટ જે અનેક મહાત્માઓને અભ્યાસમાં ઉપયોગી થયેલ અને તેથી કેટલાક મહાત્માઓ તે વખતે અને ત્યાર બાદ ૬ ઠ્ઠો કર્મગ્રન્થ છપાવતી વખતે પણ તેમને આ નોટ છપાવા પ્રેરણા કરેલ પરંતુ તે વખતે બીજા કાર્યમાં ગુંથાયેલ હોવા આદિના કારણે તે તરફ પૂરતું લક્ષ તેમણે આપેલ નહિ, ત્યાર પછી પણ ૩-૪ વર્ષ પૂર્વે ૧ થી ૪ કર્મગ્રન્થની નોટબુકની પ્રેસકેપી તૈયાર કરીને પણ ૨ વર્ષ એમને એમ પડી રહી ત્યાર બાદ એકાદ વર્ષ પ્રેસની શોધમાં અને ત્યાર પછી છપાતાં પણ લગભગ ૧ વર્ષ નીકળી ગયેલ છે. તે આ પ્રમાણે અત્યન્ત જીર્ણ થયેલ પોતાની નોટબુક બીજા ભવ્ય જીવોને અભ્યાસ કરવામાં ઉપયોગી થાય તેમ હોવાના કારણે કેટલીક પ્રેસકોપી અને કેટલીક ઝેરોક્ષ કેપ કરાવીને અને અભ્યાસી આત્માઓની અનુકૂળતા માટે પોતાના ટાઈમને ભગ આપીને જેમણે આ કાર્ય કર્યું છે તે પ. પૂ. મુનિરાજ શ્રી વીરશેખર વિજય મ.સા.ના ઉપકારના પણ અમે જીણી છીએ.
તે સિવાય મુદ્રણ કરવા વગેરેમાં અજિત મુદ્રણાલય તેમ જ તેના કાર્યકરો મનીષભાઈ અતુલભાઈ જ્ઞાનચંદજીભાઈ તેમ જ અન્યજન વગેરે જે કેઈએ જે કોઈ પણ સહયોગ આપ્યો છે, તે બદલ તે સહુને પણ અમે અત્રે આભાર માનીએ છીએ.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
[૩] આ પુસ્તક છપાતાં શરૂઆતમાં કારણવશાત્ ઘણે ટાઈમ પસાર થઈ ગયો, અને પછી છેલે ૧ મહિનાની અંદર ઘણું જ ઝડપથી અને પાછું મ.સા.ના ચાલુ વિહારમાં કામ થયેલ છે તેથી તેમ જ દષ્ટિદેષ, પ્રેસષ આદિ અનેક કારણે થવા પામેલ અશુદ્ધિઓ સુધારીને વાંચવા વાંચક વર્ગને વિનંતિ તેમજ અમને જણાવવા વિનંતિ જેથી બીજી આવૃત્તિમાં સુધારી શકાય. હાલ પૂજ્યશ્રીએ ખાસ સુધારા વધારો કર્યા વગર કેવલ પિતાની નોટબુક જ છપાવી છે. બીજી આવૃત્તિ વખતે વિશેષ સુધારો વધારે કરવા હાલ ભાવના રાખે છે. તેમ જ અહીં કેઠા વગેરેમાં શરૂઆતના બે કર્મગ્રન્થમાં રૂલો નાખેલ છે. પછીના કર્મગ્રન્થોમાં ટાઈમના અભાવે અને ટાઈમ વધારે લાગી જવાના કારણે નાખી નથી તે પણ બીજી આવૃત્તિ વખતે સુધારી લેવાની ભાવના રાખે છે.
અંતમાં ટુંક સમયમાં બીજા નવા ગ્રન્થના પ્રકાશનની આશામાં આપના સેવક. (૧) પિંડવાડા સ્ટે. સિરોહી રોડ, (રાજસ્થાન) શા. સમરથમલ રાયચંદજી (મંત્રી) (૨) ૧૩૫/૧૩૭ ઝવેરી બજાર, મુંબઈ શા. લાલચંદ છગનલાલજી (મંત્રી)
સમિતિનું ટ્રસ્ટી મંડળ (૧)શેઠ રમણલાલ દલસુખભાઈ(પ્રમુખ) ખંભાત (૬) શા. લાલચંદ છગનલાલજી (મંત્રી) પીંડવાડા (૨)શેઠ માણેકલાલ ચુનીલાલ મુંબઈ(૭) શેઠ રમણલાલ વજેચંદ અમદાવાદ (૩) શેઠ જીવતલાલ પ્રતાપશી અમદાવાદ (૮) શા. હિંમતલાલ રૂગનાથજી બેડા (૪)શા. ખુમચંદ અચલદાસજી પીંડવાડા (૯)શેઠ જેઠાલાલ ચુનીલાલ ઘીવાળા મુંબઈ (૫) શા. સમરથમલ રાયચંદજી (મંત્રી) ,, (૧૦) શા ઈન્દ્રમલ હીરાચંદજી પીંડવાડા
s
Jain Educationa International
For Personal and Private Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
સમર્પણ
જેઓશ્રીએ આ સંસારરૂપી દાવાનળમાંથી ઉદ્ધાર કરી ત્યાગ, વૈરાગ્યરૂપ અમૃતનું સિંચન કરી મને નિરુપદ્રવસ્થાન મેક્ષરૂપી નગરીમાં જવા માટેના સંયમરૂપી સન્માર્ગમાં ચઢાવીને ગ્રહણશિક્ષા અને આસેવન શિક્ષા દ્વારા સતત બાર બાર વર્ષ સુધી મિયાપણું બનાવ્યું,
જેઓશ્રીની અપાર વાત્સલ્યવાળી કૃપા દૃષ્ટિથી જ હું અતિગહન અને ગંભીર એવા કસાહિત્યનું સર્જન સમ્પાદન અને પ્રાચીન કસાહિત્યનું સમ્પાદન કરી શક્યો છું,
તે પરમ પૂજ્ય પરમોપકારી પ્રાતઃ સ્મરણીય પરમ શાસન પ્રભાવક કસાહિત્ય સૂત્રઘાર, સિદ્ધાન્ત મહોદધિ સુવિશાલ ગચ્છાધિપતિ પરમારા ધ્યપાદ સ્વર્ગત આચાર્યદેવેશ—
શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી
મહારાજા
ની પરમ પવિત્ર સ્મૃતિમાં
આપને કૃપાભિલાષી મુનિ વીરશેખર વિજય
Jain Educationa International
For Personal and Private Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
કર્મ સાહિત્ય ગ્રંથના પ્રેરક, માર્ગદર્શક અને સંશોધક સિદ્ધાન્ત મહોદધિ સુવિશાલ-ગચ્છાધિપતિ કર્મશાસ્ત્રરહસ્યવેદી
શાસનશિરછત્ર સ્વ. પરમપૂજ્ય
આચાર્યદેવ શ્રી મદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા..
bow.jainelibrary.org
Jain Educationa Interna
Page #7
--------------------------------------------------------------------------
________________
Jain Educationa International
For Personal and Private Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
–વિષયાનુક્રમઃકર્મવિપાક નામને ૧ લો કર્મચ–૧-૩૪ વિષય
પૃષ્ટ વિષય વિશ્વ= દ્રવ્ય, તેનું ટૂંક સ્વરૂપ ૧-૨ સંધાતન-સંધયણ-સંસ્થાના નામ કર્મના ભેદાદિ ૨૧ કર્મ એટલે શું ? કર્મ-કાશ્મણને તફાવત ૨-૩ વર્ણ
" n = ૨૨ કમબંધના હેતુઓ
૩-૫ ગંધ-રસ-સ્પર્શ કર્મબંધના ભેદ
આનુપૂર્વી-વિહાગતિ , , , ૨૪ પ્રકૃતિબંધના મૂળત્તર ભેદ વગેરે
૬ મતાન્તરે બંધન
ક ૨૪-૨૫ જ્ઞાનના ભેદ વગેરે
૭ પ્રત્યેકપ્રતિ
છે કે , ૨૫-૨૬ મતિજ્ઞાનના ભેદ વગેરે
૭-૮ દશક
નામ કર્મને ભેદાદિ ૨૬-૨૯ શ્રુતજ્ઞાનના ભેદ વગેરે
૮-૧૧ ત્રણ દશક
છે
, અવધિજ્ઞાનના ભેદ વગેરે
૧૧-૧૨ સ્થાવર,
, , , ૨૭-૨૮ મન:પર્યવજ્ઞાનના ભેદ વગેરે ૧૨ ૬ પર્યાપ્તિનું ટૂંક સ્વરૂપ
૨૮–૨૯ કેવલજ્ઞાનના ભેદ વગેરે
૧૨-૧૩ બંધ વગેરે આશ્રયીને પ્રકૃતિ ભેદ જ્ઞાનાવરણયકર્મના ભેદ વગેરે
૧૩ જ્ઞાનાવરણાદિ કર્મના ક્રમનું કારણ ૩૦-૩૧ દર્શનાવરણીયકર્મના ભેદ વગેરે ૧૩-૧૪ કર્મબંધના વિશેષ હેતુઓ ૩૧-૩૪ વેદનાયકને ભેદ વગેરે
૧૪ જ્ઞાનાવરણ કર્મના મેહનીયકર્મના ભેદ વગેરે
૧૫-૧૭ દર્શનાવરણ , , આયુષ્યકર્મના ભેદ વગેરે
૧૭ દર્શનમોહનીય » » ગોત્રકર્મના ભેદ વગેરે
૧૭–૧૮ ચારિત્ર , અંતરાયકર્મના ભેદ વગેરે ૧૮ આયુષ્ય " ... "
૩૨-૩૩ નામકર્મના ભેદ વગેરે ૧૮-૧૯ નામ
" ગતિ-જાતિ-શરીર નામ કર્મના ભેદાદિ ૧૯ ગોત્ર ,, , ,
૩૪ અંગોપાંગ-બંધન નામ કર્મના ભેદાદિ ૨૦ અંતરાય , , ,
કર્મસ્તવ નામને ર જે કર્મગ્રન્થ–૩૫-૫૬ વિષય નિરૂપણ, બંધાદિનું ટૂંક સ્વરૂપ ૩૫ સત્તા યત્ન ગુણસ્થાનકેનું વર્ણન
૩૫-૪૧ ગુણસ્થાનોમાં બંધવિચ્છેદાદિ પ્રકૃતિએ ૪૮ , સંક્ષિપ્ત સ્વરૂપ દર્શક યંત્ર ૪૨-૪૩ ઉદય ” ” બંધયત્ન
૪૪ , ઉદીરણ , , ૫૦
» ૫૧-૫૨ ઉદીરણું ,
૪૬ પ્રકૃતિઓના બંધાદિ ગુણસ્થાનકોનું યન્ત પ૩-૫૬
૩૩-૩૪
ઉદય
છે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
વિષય
શેષ
)
છે.
ગ
[૬] બંધસ્વામિત્વ નામનો ૩ જે કર્મગ્રન્થ–પ૭-૭ર પૃષ્ટ વિષય
પૃષ્ઠ મૂત્તર માર્ગણાભેદ દર્શક કોઠે પ૭-૫૯ કષાય માર્ગણ ભેદમાં માર્ગણાઓમાં બધયત્ન
૫૯-૬૩ જ્ઞાન ,, બધવિચછેદાદિક ૬૩-૭૧ સંયમ-દર્શન , નરક ગતિ માર્ગનું ભેદોમાં
૬૩ લેશ્યા—ભવ્ય , ૬૪-૬૫ સમ્યક્ત્વ છે
૭૦-૭૧, ઈદ્રિય-કાય ૬૫ સંઝિ-આહારી ,
- ૭૧ ક ૬૫-૬૬ કેટલીક સંજ્ઞાઓ
૭૧-૭૨ વેદ
ષડશીતિ નામનો ૪ થે કર્મગ્રન્થ-૭૩–૧૫ર વિષયદર્શન, ૧૪ અવસ્થાને કે, ૧૨ ઉપયોગ ૭૩ માર્ગણાઓમાં ઉપયોગ-લેથી દર્શક યંત્ર૧૬-૧૦૭ જીવસ્થાનોમાં ગુણસ્થાન, ગ વગેરે, ૭૪-૭૫
બંધસ્થાનાદિ , , ૧૦૮–૧૦૯ માગણાઓમાં જીવસ્થાને
બંધ હેતુઓ , , ૧૧૦–૧૧૧ ગુણુ ,
૭૭ અ૯૫બહુવ , ,
૧૧૨-૧૩ ગ
૭૮
માગંણાઓ , ૧૧૪-૧૧૭ ઉપયોગ-લેશ્યા
૭૯ ગુણસ્થાનોમાં જીવસ્થાન વગેરે , , ૧૧૮-૧૧૯ અપ બહુત્વ ૮૦-૮૧ , માર્ગણાઓ ,
ક ,
૧૨૦ ૧૨૦ પ્રકૃતિઓ વિષે બંધહેતુઓ ૮૧ ૨જુ પરિશિષ્ટ બંધહેતુઓ ૧૨૧-૧૫૬ ૭૬ માં પેજની ટિપ્પણીઓ ૮૧ ગુણસ્થાનમાં
૧૨૧-૧૪૨ ગુણસ્થાનમાં છવસ્થાન, યોગ વગેરે ૮૨-૮૫ ૧લે ગુણઠાણે , ૧૨૧-૧૨૮ છે અ૯પ બહુ. ૮૪-૮૫
૧૨૮-૧૩૧ ભાવપ્રરૂપણ ૮૬-૯૧
૧૩૧-૧૩૩ ૫ ભાવે ૮૬-૮૭
૧૩૩–૧૩૬ સાંનિપાતિક ભાવ
૧૩૬ ૧૩૯ ૮ કર્મ અને ૧૪ ગુણસ્થાનમાં ભાવ
૧૩૯-૧૪૦ સર્વ જીવોને આશ્રયીને w
૭ મે ,
૧૪૦ સંખ્યાતાદિનું સ્વરૂપ ૯૨-૯૫ ૮–૯ મે
૧૪૧ ૧લું પરિશિષ્ટ યન્ત્રો ૭-૧૨૦ ૧–૧૪ ,
૧૪૨ જીવસ્થાનોમાં ગુણસ્થાન વગેરે
૧ થી ૧૪ ગુણઠાણુના , નું યત્ન ૧૪૨ ૯૭ જીવસ્થાનોમાં
૧૪૩-૧૫૬ , માર્ગણસ્થાન ,, , ૯૮-૯૯ પર્યાપ્તિા સંગ્નિ પંચેન્દ્રિય
૧૪૩ માગણાઓમાં છવસ્થાન , , ૧૦૦-૧૦૧ અ. . ”
૧૪૩-૧૪૫ ગુણસ્થાન , ૧૦૨-૧૦૩ અ » અ » ,
૧૪૫–૧૪૬ યાગ , ૧૦૪–૧૦૫ , આ , ,
૧૪-૧૪૭
૨૨
છ ૨
છ
૮૭-૮૯
જે
ર
Jain Educationa International
For Personal and Private Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ
૧૫૦
"_
. ”
૩૦
[ ૭] વિષય
પષ્ટ
વિષય અ પર્યાપ્તા ચઉરિદ્રિય સંપિચેન્દ્રિય ૧૪૩-૧૪૮ અપર્યાપા બાદર એકેન્દ્રિય ૧પ૨-૧૫૩
૧૪૮-૧૪૯
બ ળ
૧૫૩–૧૫૪ , ઇન્દ્રિય ૧૪૯-૧૫૦ અ , સમ ,
૧૫૪-૧૫૫
૧૫૫ , બેઈન્દ્રિય
૧૫૧-૧૫ર ૧૪ છાવસ્થામાં બંધ હેતુ – ૧૫૬
૧૫૨ શતક નામને ૫ મે કર્મગ્રન્થ ૧-૭૮ વિષયદર્શન
૧૪ જીવભેદમાં ૭ કર્મની ૧૦ પ્રવબંધિ વગેરે ૩૩ દ્વારને કાઠે
૧-૨
વસ્તુઓનું અલ્પબહુ ૨૯, ૨-૬
, આયુષ્યની , કર્મબંધના પ્રકાર
, સંકુલેશ અને વિશુદ્ધિ પ્રકૃતિબંધ પ્રરૂપણા :
૭-૧૭ સ્થાનું
- ૩૧ પ્રકૃતિ બંધમાં ભૂયસ્કારાદિ
છે જ. ઉ. યોગનું , ૩૨-૩૩ મૂળ પ્રકૃતિ વિષે ભૂયસ્કારાદિ
સ્થિતિબંધના હેતુભૂત અધ્યવઉત્તર , "
૮-૧૫
સાથેની પ્રરૂપણા :- ૩૩-૩૮ સર્વોત્તર , p " . ૧૬-૧૭ સ્થિતિ સમુદાહાર
૩૩-૩૪ મૂળ , , સાઘાદિ
૧૭ પ્રકૃતિ )
૩૪-૩૫ ઉત્તર ઇ
૧૭ જીવ , 9
૩૫-૩૮ સ્થિતિ બંધ પ્રરૂપણું :– ૧૮-૩૮ સર્વ સ્થિતિસ્થાનકે (૨રોલ [વસ્તુ ) મૂળ પ્રકૃતિઓનું ઉ. જ. સ્થિતિબંધ પ્રમાણ ૧૮
એનું અ૯૫બહુ ૩૭ ઉત્તર , ઉ. , , ૧૯ રસબંધ પ્રરૂપણા :–
૩૮-૪૨ જ. ,, , , ૨૦ તીવ્રમન્દ રસબંધના હેતુઓ એકેન્દ્રિયાદિમાં ઉ.જ. , , , ૨૦-૨૧ શુભાશુભપ્રકૃતિના રસબંધ પ્રકાર ૧ ૪ જીવ ભેદમાં આયુષ્યને જ. ઉ. સ્થિ. રસનું સ્વરૂપ
. અને અબાધા ૨૧ ગુણસ્થાનક વિષે રસબંધ આયુષ્યની ચઉભગી.
ઉ. રસબંધના સ્વામી સુહલક ભવનું સ્વરૂપ ગુણસ્થાનકે સ્થિતિબંધ ૨૨ જ. આદિ, માં સાદ્યાદિ
૪૧-૪૨ ઉ. સ્થિતિબંધ સ્વામી ૨૨-૨૩ પ્રદેશબંધ પ્રરૂપણ :
૪૩-૬૦ ૨૩-૨૪ યોગનું કાર્ય મૂળોત્તર પ્રકૃતિ વિષે જ. આદિ સ્થિતિ- વર્ગણાઓ
૪૩-૪૭ બંધનું સાદ્યાદિ ૨૪-૨૫ નું અવગાહના ક્ષેત્ર
૪૪ વસ્થાનકે વિષે સ્થિતિ સ્થાનકેનું અ૫બહુત્વ ૨૫ કામણ પર્યન્ત વર્ગણાઓના અવગાહના , , સ્થિતિબંધનું , ૨૬-૨૭
ક્ષેત્રનું અપબહુ ૪૪ નિષેક રચના અને અબાધા
૨૭-૨૮
, પરમાણુઓનું , ૪૪-૪૫
૨૨
Jain Educationa International
For Personal and Private Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
[ ૮ ] વિષય
પૃષ્ટ વિષય યુવાચિત્ત વગેરે વગેરણાઓ
૪૫-૪૬ મૂળ પ્રકૃતિ વિષે ઉ. પ્રદેશ બંધના સ્વામી પ૬ વર્ગણાઓમાં જ. ઉ. પરમાણુ સંખ્યા ૪૬-૪૭ ઉત્તર , , , , , ૫૬-૫૭ મૂળ પ્રકૃતિ વિષે પ્રદેશની વહેંચણી ૪૭ મૂળ છે જ. , , , ૫૭ , કનું અપબહુ
૪૮ ઉત્તર 9 , 9 , ૫૮ ઉત્તર , , ,ની વહેંચણું ૪૮-૪૯ મૂળોત્તર ,, , ,આદિ , ,નું સાઘાદિ ૫૯-૬૦ નું ઉ. પદે અપહૃત્વ ૪૯-૫૧ સૂચિશ્રેણ્યાદિનું સ્વરૂપ
૬૦-૬૧ , , , નું જ , પ૧–૫૨ ઉપશમ શ્રેણી (ટૂકથી) ૧૧ ગુણશ્રેણીઓનું સ્વરૂપ
પર–૫૩ ક્ષપકશ્રેણી (ટૂંકથી ) ગુણસ્થાન પ્રાપ્તિનું અંતર
૫૩ ઉપશમ શ્રેણી (વિસ્તારથી) ૬૨-૭૦ પલ્યોપમના પ્રકાર ૫૩-૫૪ ક્ષપકશ્રેણી ( , )
૭૦-૭૮ પુદ્ગલ પરાવર્તનના પ્રકાર
૫૪-૫૬
૬૧
Jain Educationa International
For Personal and Private Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
કર્મવિપાક નામનો પ્રથમ (૧ લો) કર્મગ્રન્થ વિશ્વ જગત છદ્રવ્યોને સમૂહ(= ૫ અસ્તિકાયમકાળ) (=પ અરૂપીદ્રવ્યયુગલરૂપી દ્રવ્ય)
૧ જીવ = ચેતન (જ્ઞાનાદિ ચૈતન્ય સહિત)
૨ અજીવ = જડ(ચૈતન્યરહિત)
ધમસ્તિકાય અધમસ્તિકાય આકાશાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય કાળ
સ્કંધ દેશ પ્રદેશ સ્કંધ દેશ પ્રદેશ ! સ્કંધ દેશ પ્રદેશ સ્કંધ દેશ પ્રદેશ પરમાણુ
કાકાશાસ્તિકાય
અલકાકાશાસ્તિકાય ૧. જીવ:–(i) પ્રાણેને ધારણ કરે તે. (ii) ચેતનાના ઉપગવાળે.
પ્રાણ
દ્રવ્ય
ભાવ
૫ ઈન્દ્રિય
જ્ઞાન ૩ બળ
દર્શનાદિ ૧ આયુષ્ય ૧ શ્વાસોશ્વાસ ૧. સિદ્ધના જીવને ભાવ પ્રાણ જ હોય છે. (અને).
૨. સંસારી અને દ્રવ્ય અને ભાવપ્રાણ ઉભય હોય છે. ૨. અજીવ –
૧. ધર્માસ્તિકાય જીવ અને પુદ્ગલને ગતિમાં સહાય કરનાર ચૌદ રાજલેકવ્યાપી. ૨. અધર્માસ્તિકાય –જીવ અને પુગલને સ્થિતિમાં સહાય કરનાર ચૌદ
રાજકવ્યાપી.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
કર્મવિપાક નામને ૧ લે કર્મગ્રન્થ
[ અજીવતત્વ ૩. આકાશાસ્તિકાય :–જીવ અને પુદ્ગલને અવકાશ આપનાર. અલકાકાશમાં
ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના અભાવે જીવ
અને પુદ્ગલની સત્તા નથી. ૪. પુદગલાસ્તિકાય –વર્ણ, ગંધ, રસ, સ્પશદિ ગુણ હોય તે. ૫. કાળ :–જગતના પદાર્થોમાં પર્યાય કરનાર. અર્થાત્ જૂનાને નવું કરે અને
નવાને જૂનું કરે તે. ધર્માસ્તિકાય :–
૧. આંધ :–૧૪ રાજકવ્યાપી સમૂહ. ૨. દેશ –ધમસ્તિકાયને એક ભાગ. (ઓછામાં ઓછા ૨ પ્રદેશ)
૩. પ્રદેશ –ધમસ્તિકાયને નિર્વિભાગ ભાગ. (છૂટો નહીં પડે.) અધર્માસ્તિકાય –
૧ સ્કંધ :–૧૪ રાજલેકવ્યાપી સમૂહ. ૨ દેશ :–અધમસ્તિકાયને એક ભાગ. (ઓછામાં ઓછા ૨ પ્રદેશ)
૩ પ્રદેશ :–અધમસ્તિકાયનો નિર્વિભાગ ભાગ. (છૂટો નહીં પડે.) આકાશાસ્તિકાય –
૧ સ્કંધ :–૧૪ રાજલેકવ્યાપી સમૂહ. ૨ દેશ –આકાશાસ્તિકાયને એક ભાગ. (ઓછામાં ઓછે ૨ પ્રદેશ)
૩ પ્રદેશ –આકાશાસ્તિકાયને નિર્વિભાગ ભાગ. (છૂટો નહીં પડે.) પુદ્ગલાસ્તિકાય -
૧ કંધ –પરમાણુને સમૂહ ૨ દેશ :- સકંધને એક ભાગ (ઓછામાં ઓછા ૨ પ્રદેશ) ૩ પ્રદેશ –સ્કંધને નિવિભાગ ભાગ (છૂટો નહીં પડે.)
૪ પરમાણુ :- સ્કંધને છૂટો પડેલે નિવિભાગ ભાગ. કાળ –એક જ ભેદ, વર્તમાન એક સમયરૂપ જ હોય છે. કારણ કે પૂર્વને કાળ
નષ્ટ થઈ ગયો છે. અને ભવિષ્યને કાળ ઉત્પન્ન થયું નથી. તેથી કાળ અસ્તિકાય નથી
અસ્તિ = પ્રદેશ. કાય = સમૂહ. સંસારી જીવને પરિભ્રમણનું કારણ કર્મ છે. તે કર્મ કેવી રીતે બંધાય? તે કર્મનું સ્વરૂપ કેવું? તે કર્મને વિપાક કેવું હોય છે? વગેરે પદાર્થો કર્મસાહિત્યમાં આવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
[ ૩
કર્મબંધ હેતુઓ ] કર્મવિપાક નામને ૧ લે કર્મગ્રન્થ
દરેક સંસારીજીવ પ્રતિસમય પિતે જે અવગાહનામાં રહેલું છે. ત્યાં રહેલા અભવ્યથી અનંતગુણ અને સિદ્ધને અનતમે ભાગે રહેલા (કર્મ પુદ્ગલેને) કામણવર્ગણઓને ગાનુસાર મિથ્યાત્વાદિ હેતુઓથી ૮ રૂચક પ્રદેશ સિવાય સર્વાત્મપ્રદેશથી ગ્રહણ કરે છે. અને આત્મા સાથે ક્ષીરનીરવત્ કે લેહાગ્નિની જેમ એકમેક કરે છે. કર્મ – હેતુઓ દ્વારા ગ્રહણ કરી આત્માની સાથે એકમેક કરેલી કામણ
વર્ગણાઓ. કામણ :– ગ્રહણ નહીં કરેલી જગતમાં છૂટી પડેલી કામણવણાઓ. પ્રશ્ન :–અરૂપી એવા આત્મા રૂપી એવા કર્મ પુદ્ગલેને કેમ ગ્રહણ કરી શકે? ઉત્તર :–અરૂપી એવા આત્મા રૂપી એવા કર્મ પુદ્ગલેને ગ્રહણ કરતા જ નથી
પરતુ સંસારીજી (સ્વભાવથી અરૂપી હોવા છતાં) કર્મના લેપથી સહિત હોવાથી (કથંચિત) રૂપી છે. તેથી તેવા કર્મને લેપવાળે આત્મા
કર્મ પુદ્ગલેને ગ્રહણ કરે છે. પ્રશ્ન :–કર્મ અને આત્માને સંગ ક્યારે થયે? ઉત્તર:–અનાદિકાળથી ચાલુ છે. નવે નથી થયું. આ પ્રવાહની અપેક્ષાએ અને
વર્તમાન કાલે આત્મા ઉપર રહેલા કર્મોને આત્મા સાથે સંગ થયા
ને વધુમાં વધુ અસંખ્યાત કાળ જ હોય. પ્રશ્ન :–અનાદિ કાળથી સંગમાં રહેલા કર્મોને નાશ કેવી રીતે થાય? ઉત્તર –સુવર્ણ તથા માટીને સંગ અનાદિકાળને હેવા છતાં અમુક પ્રકારની
વિશુદ્ધિકરણથી માટી દૂર કરી શુદ્ધ સુવર્ણ પ્રાપ્ત થાય છે. તેવી રીતે તપ, સંયમ આદિ ગોની પ્રક્રિયા દ્વારા આત્મા કર્મથી વિશુદ્ધ થઈ શકે છે.
કર્મબંધના ૪ હેતુઓ
મિથ્યાત્વ–પ અવિરતિ-૧૨ કષાય-૨૫
ગ–૧૫ ૧ આભિગ્રહિક ૫ ઈન્દ્રિય
૧૬ કષાય
૪ મનના ૨ અનાભિગ્રહિક ૧ મન
૯ કષાય ૪ વચનના ૩ સાંશયિક ૬ કાય
૭ કાયાના ૪ અનાગિક ૫ આભિનિવેશિક ૧. મિથ્યાત્વ :-વિપરીત માન્યતા.
૧. આભિગ્રહિક –પિતાના દર્શનને જ સાચું માને.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
કર્મવિપાક નામને ૧લે કર્મગ્રન્થ [ કર્મબંધના હેતુઓ ૨. અનાભિગ્રહિક –બધા ધર્મને સરખા સાચા માને. ૩. સાંશયિક –જિનના વચન ઉપર (શંકા) સંશય કરે. ૪. અનાભોગિક –અજ્ઞાન છેને. (એકેન્દ્રિય આદિને )
પ. આભિનિવેશિક :–તત્વને જાણે છતાં કદાગ્રહ કરે. ૨. અવિરતિ :–પાપ કર્મોથી ન અટકવું તે. ૩. કષાય –આત્માને ક્રોધાદિ પરિણામ. ૪. યોગ –મન, વચન, કાયાની પ્રવૃત્તિ. આત્માને વ્યાપાર, પમ્પિંદનક્રિયા, જેનાથી
આત્મા કર્મ (ઈપથિક ગુ. ૧૧ થી ૧૩, સાંપરાયિક ગુ ૧ થી ૧૦)
જોડે જોડાય તે. જ મનેયાગ – ૧ સત્યમયેગ –યથાવસ્થિત વસ્તુ સ્વરૂપ ચિંતનરૂપ દા ત. જીવ છે.
સદસત્ રૂ૫ છે. દેહમાત્ર વ્યાપિ છે. ઈત્યાદિ. ૨ અસત્યમયોગ –યથાવસ્થિત વસુસ્વરૂપનું વિપરીત ચિંતન રૂ૫. દા. ત.
જીવ નથી. એકાંત નિત્ય છે, એકાંત અનિત્ય છે વગેરે. ૩ સત્યાસત્ય (મિશ્ર) –જેમાં કાંઈક સત્ય અને કાંઈક અસત્ય ચિન્તનરૂપ
દા. ત. દાવ, ખદિર, પલાશાદિથી મિશ્રિત અશોકવૃક્ષવાળા વનને અશોકવન કહેવું.
(પરમાર્થથી-નિશ્ચયથી આ પણ અસત્ય છે.) ૪ અસત્યામૃષા (વ્યવહાર) –જેમાં સાચું પણ નહીં, બેટું પણ નહીં.
દા. ત. દેવદત્તે ઘડો લાવવું જોઈએ. (પરમાર્થથી-નિશ્ચયથી છેતરવાની બુદ્ધિ હોય
તે અસત્યમાં જાય તે સિવાય સત્યમાં જાય.) ૪ વચનગ :૧ સત્યવચનગ – યથાવસ્થિત વસ્તુ સ્વરૂપવાળી વાણીરૂપ. દા. ત. જીવ
છે. સદસત્વરૂપ છે. દેહમાત્ર વ્યાપિ છે. વગેરે. ૨ અસત્યવચનગ :-- થાવસ્થિતવસ્તુ સ્વરૂપથી વિપરીતવાણી. દા. ત.
જીવ નથી. એકાંત નિત્ય છે. એકાંત અનિત્ય છે. વગેરે. ૩ સત્યાસત્ય (મિશ્ર) –જેમાં કંઈક સત્ય અને કંઈક અસત્ય વાણીરૂપ
દા. ત. ધવ. ખદિર તથા પલાશાદિથી મિશ્રિત
Jain Educationa International
For Personal and Private Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
કમ ખ'ધના હેતુએ, અને કબંધ ] કવિપાક નામને ૧ લે કર્મ ગ્રન્થ
[ પ
અશેાક વૃક્ષવાળા વનને અશાકવન કહેવું. (નિશ્ચયથી પરમાથી આ પણુ અસત્ય છે.)
૪ અસત્યાક્રૃષા (વ્યવહાર ) :—જેમાં સાચું પણ નહી'. અને ખેાટુ' પણ નહીં. દા. ત. દેવદત્ત ઘડા લાવવા જોઈ એ. (પરમાથ થી—નિશ્ચયથી છેતરવાની બુદ્ધિ હાય તે અસત્યમાં જાય તે સિવાય સત્યમાં જાય. )
૭ કાયયાગ :~~~
૧ ઔદારિક કાયયેાગ :—ઔદારિક શરીરને વ્યાપાર પર્યાપ્તા તિય ચ અને મનુષ્યને હાય.
૨. ઔદારિકમિશ્ર કાયયેાગ :—કામણુ અને ઔદારિક શરીર બન્નેના ભેગા વ્યાપાર અપર્યાપ્તા તિર્યંચ અને મનુષ્યને તથા સમુદ્ધાતાવસ્થામાં કેવલીભગવંતને ૨, ૬ અને છ મા સમયે હાય.
૩, વૈક્રિય કાયસેગ :—વૈક્રિય શરીરનેા વ્યાપાર. પર્યાપ્તા દેવ અને નારકોને તથા લબ્ધિવાળા પચેન્દ્રિય તિર્યંચ મનુષ્ય અને વાયુકાયના જીવાને હાય.
૪ વૈક્રિયમિશ્ર કાયયેાગ :—કાણુ તથા વૈક્રિય શરીર બન્નેના ભેગા વ્યાપાર અપર્યાપ્તા દેવ અને નારકને હાય.
૫ આહારક કાયયાગ :—મહારક શરીરને વ્યાપાર. આહારક લબ્ધિવાળા ૧૪ પૂર્વધરને હાય.
૬ આહારક મિશ્ર કાયયેાગ :-આહારક અને ઔદારિક શરીરના ભેગેા વ્યાપાર, આહારકલબ્ધિવાળા ૧૪ પૂધરને હાય.
૭ કાણુ કાયયેાગ :—માત્ર કામણુ (તૈજસ અને કાણુ) શરીરના વ્યાપાર વિગ્રહગતિમાં જીવાને અને સમુદ્ધાતાવસ્થામાં કેવલી ભગવંતને ૩, ૪, ૫ માં સમયે હાય.
કુ અધ
૧ પ્રકૃતિબંધ
૩. રસમધ
૪. પ્રદેશખ ધ
૨. સ્થિતિખ‘ધ ૧ પ્રકૃતિબધ :—કર્માંના (જ્ઞાનાદિશુષ્ણેાને આવરવાના ) સ્વભાવ. ૨ સ્થિતિબંધ :—આત્મા સાથે કર્મોના ચેટી રહેવાના નક્કી થયેલે કાળ.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
૬ ]
કવિપાક નામના ૧ લે। ક ગ્રન્થ
[ કના ભેદે
૩ રસબંધ :—કમની તીવ્રતા-મંદતા અથવા સુખ-દુઃખ આપવાની શક્તિ.
૪ પ્રદેશબધ :—કમ દલના સમૂહ
આ ચારેના અધ એકસાથે જ થાય છે.
કની પ્રકૃતિ અસ`ખ્યાતી છે. પણ એના મુખ્ય ૮ અને ઉત્તર ૧૫૮ ભેદ પાડયા છે.
મુખ્ય આત્માના
આવરનાર
ભેદ
ગુણ
૧
અનતજ્ઞાન
જ્ઞાનાવરણીય
અન‘તદ્દન | દનાવરણીય
વેદનીય
२
3
૪
૫
9
.
અવ્યાબાધ સુખ
અન’તચારિત્ર
અક્ષયસ્થિતિ
અગુરુલઘુ
અનન્તવીય
અરૂપીપણું નામ
ગાત્ર
૧ ઘાતિ
માહનીય
આયુષ્ય
Jain Educationa International
અંતરાય
ઉત્તર
ભેદ
૫
રે
ર
૨૮
૪
વ્યાખ્યા
વસ્તુના વિશેષ એધરૂપ જ્ઞાનને શકે તે.
૫
વસ્તુના સામાન્ય દર્શનને
ઢાંકે તે
સુખ-દુ:ખના અનુભવ કરાવે તે.
સાચી ખાટી વસ્તુના વિવેકરહિત આત્માને કરે તે.
ભવમાં પકડી રાખે તે
અથવા બીજા ભવમાં લઈ જાય તે.
૧૦૩ જીવને ગત્યાદિનાં પર્યાં
યેના ર ઊંચ-નીચ તરીકેના
અનુભવ કરાવે તે.
વ્યવહાર કરાવે તે. જીવને દાનાદિ દેતા અટકાવે તે.
કુના ૮ ભેદ I
૨ અધાતિ
For Personal and Private Use Only
દૃષ્ટાંત
પાટા જેવું
દ્વારપાળ જેવું
મધુલિસ ખગ ધારા જેવું. મદિરાપાન
જેવું
ખેડી જેવું
I
૧ જ્ઞાનાવરણીય ૨ દશનાવરણીય ૩ મેહનીય ૪ અ`તરાય ૫ વેદનીય ૬ આયુ ૭ નામ ૮ ગેત્ર
૯
૨૮
મ
સ્
૪ ૧૦૩
૨
ચિતારા જેવું
કુ’ભાર જેવું
ખજાનચી જેવું
Page #18
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનના ભેદ |
1 ૧ મતિજ્ઞાન
૧ અવમહ
૨ શ્રુતજ્ઞાન
૧ શ્રુત નિશ્રિત T
૨ અશ્રુત નિશ્રિત
| ૧ ઔત્પાતિકીબુદ્ધિ ૨ વૈનયિકીબુદ્ધિ ૩ કામિ'કીબુદ્ધિ ૪ પારિણામિકીબુદ્ધિ
૨ ઈહા
Jain Educationa International
ક વિપાક નામના ૧ લેાક ગ્રન્થ
જ્ઞાન
+ +
૩ અધિજ્ઞાન ૪ મન:પર્યવજ્ઞાન ૫ કેવલજ્ઞાન
૩ અપાય
૬ +
૪ ધારણા
૧ જનાવગ્રહ ૨ અર્થાવગ્રહ
૪ +
= ૧૦ + ૧૮ = ૨૮ ૪ ૧૨ = ૩૩૬ + ૪ = ૩૪૦
૧ બહુગ્રાહી | ૩ બહુવિધ ૫ ક્ષિપ્રગ્રાહી ૭ નિશ્રિત ૯ સ‘દિગ્ધ ૧૧ પ્રવ ૨ અબહુગ્રાહી ૪ અબહુવિધ ૬ અક્ષિપ્રગ્રાહી ૮ અનિશ્રિત૧૦ અસ’દિગ્ધ ૧૨ અશ્રુવ જ્ઞાનના પાંચ પ્રકાર :~
૧ મતિજ્ઞાન :ઃ—અમુક દેશાવસ્થાયિ પદાર્થાંના મન અને પાંચ ઈન્દ્રિયાથી થતા નિયત ક્ષેત્ર. ૧ શ્રુતનિશ્ચિત :~આગમ અને ઉપદેશ દ્વારા ઉત્પન્ન થાય તે.
ૐ અવગ્રહ :
(૧) વ્યંજનાવગ્રહ :—ઇન્દ્રિય અને શબ્દાદિ વિષયના સ`બંધથી થતા અવ્યક્ત
મેધ (મન અને ચક્ષુને છોડી ચારને છે. ) ( મન અને ચક્ષુના પદાર્થની સાથે સાક્ષાત્ સંબંધ ન થતા હેાવાથી તે એના વ્યંજનાવગ્રહ નહીં. ) (૪ પ્રકારે. )
૬ = ૧૮
(૨) અર્થાવગ્રહ :-~~ગ્`જનાવગ્રહ થયા પછી સામાન્ય અના બેધ દા. ત. આ કંઈક છે એવી કલ્પના (૫ ઇન્દ્રિય + ૧ મન = ૬ પ્રકારનુ' ) ૨ હા :——ઉહાપા :——ઇંદ્રિયના વિષય પ્રાપ્ત પદાર્થની જિજ્ઞાસા વિચારણા તે, દા. ત. ઢુંઢું છે કે માથુસ ! ( ૬ પ્રકારનુ')
For Personal and Private Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
કર્મવિપાક નામને ૧ લે કર્મપ્રન્થ [ મતિજ્ઞાનના ભેદો ૩ અપાય –તે પદાર્થને નિર્ણય દા. ત. માણસ છે. (૬ પ્રકારનું )
૪ ધારણા –નિણત પદાર્થનું ધારણ કરવું. (૬ પ્રકારનું) ૧ બહુગ્રાહી –ઘણું વાજીંત્રના સામટા શબ્દ સાંભળી “આટલા શંખોનો” “આટલી
ભેરીઓને” અવાજ તે રીતે પૃથક પૃથક્ ગ્રહણ કરે તે. ૨ અબહુગ્રાહી –
વાગે વાગે છે એટલું જ માત્ર જાણે. ૩ બહુવિધ :-મધુર-મંદાવ વગેરે ઘણા ધર્મોથી યુક્ત જાણે તે. ૪ અબહુવિધ –કેઈ ૧-૨ પર્યાખ્યુક્ત જાણે તે. પ ક્ષીપ્રચાહિ –તરત જાણે તે. ૬ અક્ષીપ્રગ્રાહી – જાણતા વાર લાગે છે. હ નિશ્રિત –નિશ્રા (લિંગ) થી જાણે દા. ત. ધજાથી ચૈત્ય. ૮ અનિશ્રિત –નિશ્રા વિના જાણે તે.
૯ સંદિગ્ધ –સંશય સહિત જાણે તે. ૧૦ અસંદિગ્ધ –સંશય રહિત (ચોક્કસપણે) જાણે તે. ૧૧ ધ્રુવ –એકવાર જાણેલું ભૂલે નહીં. ૧૨ અબુવ :- એકવાર જાણેલું સર્વદા ભૂલે તે. ૨ અશ્રુત નિશ્રિત –
સ્વાભાવિક ક્ષપશમથી ઉત્પન્ન થાય તે. ૧ ઓત્પાતિકી બુદ્ધિ નૈસર્ગિક રીતે પોતાની મેળે સ્વભાવથી ઉપજે તે બુદ્ધિ. ૨ નચિકી બુદ્ધિ –ગુર્નાદિકના વિનયથી ઉપજે તે બુદ્ધિ. ૩ કાર્મિકી બુદ્ધિ –કાર્ય કરતાં કરતાં ઉપજ તે. (દા. ત. ચિત્રકાર) ૪ પારિણામિકી બુદ્ધિ – દીર્ઘકાળના પૂર્વાપરના વિચારથી ઉપજે તે બુદ્ધિ.
૨ શ્રુતજ્ઞાન –સાંભળવાથી અથવા શબ્દથી થતે બેધ.
૧૪ ભેદ = અક્ષરાદિ પયયાદિ = ૨૦ ભેદ
૧૪ ભેદ :– ૧ અક્ષરકૃત અક્ષરથી થતું જ્ઞાન.
૧ સંજ્ઞાક્ષર :–૧૮ લિપિનું જ્ઞાન. દા. ત. હંસલિપિ. ૨ વ્યંજનાક્ષર :– ૧ થી ટુ સુધીના પર અક્ષરો ઉચ્ચારેલા રૂપ. ૩ લયક્ષર :–અક્ષર દ્વારા આત્મામાં થતો બેધ.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
શ્રુતજ્ઞાનના ભેદ ] કર્મવિપાક નામને ૧ લે કર્મગ્રન્થ - - ૨, અનક્ષર કૃત – અક્ષર વિના સંજ્ઞાથી કે અવાજથી થતું જ્ઞાન દા. ત.
છીંક, બગાસું, ઈશારે વગેરે. આવશ્યકના અભિપ્રાયે - સંજ્ઞાથી થતા જ્ઞાનને અક્ષર થત
કહ્યું નથી. ૩. સજ્ઞિ કૃત –સંસી છોને થતું જ્ઞાન તે.
૪, અસજ્ઞિ શ્રુત :–અસંજ્ઞી જીવને થતું જ્ઞાન તે. - પ. મિથ્યાત –મિથ્યાષ્ટિ જેને થતું જ્ઞાન તે.
૬. સ ત –સમ્યગદષ્ટિ અને થતું જ્ઞાન તે. ૭. સાદિ શ્રત :–જેની આદિ થાય તે. ૮. અનાદિ કૃત –જેની આદિ નથી તે. ૯. સપર્યવસિત શ્રતઃ– જે શબ્દને અંત થાય તે. ૧૦. અપર્યાવસિત શ્રત –જે શબ્દને અંત થતું નથી તે. ૧૧. ગમિક કૃત –જેમાં સરખા આલાવા આવતા હોય તે. ૧૨. અગમિક શ્રત –જેમાં સરખા આલાવા આવતા ન હોય તે. ૧૩. અંગ પ્રવિણ શ્રુત :- દ્વાદશાંગીનું કૃત તે. (ગણધર કૃત). ૧૪. અનંગ પ્રવિષ્ટ (અંગ બ્રાહ્ય) શ્રત – આવશ્યકાદિનું શ્રત તે (સ્થ
વિરાદિથી રચેલું) ૨૦. ભેદ – ૧, પર્યાય શ્રતઃ–પર્યાયશ્રતને સૂક્ષમ અવિભાજ્ય અંશ. ઉત્પત્તિના પ્રથમ
સમયે લબ્ધિ અપર્યાપ્તા સૂફમ નિગોદના જીવને જે સર્વથી જઘન્ય શ્રત તેનાથી તેના પછીના જ બીજા જીવને વિષે જે
અવિભાજ્ય અંશ (જ્ઞાનને) વધે તે વૃદ્ધિ તે. ૨. પર્યાય સમાસ શ્રુત :–અનેક પર્યાયનું જ્ઞાન તે. ૩. અક્ષરકત :- (લધ્યક્ષરમાના) એક અક્ષરનું જ્ઞાન તે. ૪. અક્ષર સમાસ શ્રત –અનેક અક્ષરનું જ્ઞાન તે. ૫. પદત –આચારાંગાદિના ૧૮૦૦૦ આદિ પદમાંથી ૧ ૫૯નું જ્ઞાન તે. ૬. પદ સમાસ કૃત –અનેક પદનું જ્ઞાન તે. . ૭. સંઘાત કૃત – ૧૪ માર્ગણામાંની કેઈ એક માગણની એક પેટા
માણાનું જ્ઞાન તે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૦]
કમ વિપાક નામના ૧ લે! કમ ગ્રન્થ
[ શ્રુતજ્ઞાન ભેઠે, દ્વાદશાંગી ૯. સ`ઘાત સમાસ શ્રુત :—૧૪ માČણામાંની કોઈ એક માંગણાની અનેક પેટા માગણુાનુ' જ્ઞાન તે.
અનુ.
૧
૨
3
૪
૫
૯. પ્રતિપત્તિ શ્રુત :—૧૪ માણામાંથી ૧ માણાનું જ્ઞાન તે. ૧૦. પ્રતિપત્તિ સમાસ શ્રુત :—૧૪ મા^ણામાંની અનેક માગણાનુ જ્ઞાન તે. ૧૧. અનુયાગશ્રુત :—સત્પદ આદિ માંનાં એક અનુયાગનું જ્ઞાન તે. ૧૨, અનુયાગ સમાસ શ્રુત :—અનેક અનુયાગનું જ્ઞાન તે.
૧૩. પ્રાભુત પ્રાકૃત શ્રુત :—પ્રાભૂતના અતર્યંતિ એક અધિકારનું જ્ઞાન તે. ૧૪, પ્રાકૃત પ્રાભૃત સમાસ શ્રુત :—પ્રાભૂતના અ'તતિ અનેક અધિકારનું જ્ઞાન તે.
૧૫. પ્રાકૃત શ્રુત :—વસ્તુ અંતગ`ત એક અધિકારનુ જ્ઞાન તે. ૧૬. પ્રાકૃત સમાસ શ્રુત :—વસ્તુ અંતગત અનેક ૧૭. વસ્તુ શ્રુત :—પૂના અંતી' એક અધિકારનું ૧૮. વસ્તુ સમાસ શ્રુત :—પૂર્વના અંતી' અનેક ૧૯. પૃશ્રુત :—૧૪ (ચૌદ) પૂ`માંના ૧ પૂર્વનું જ્ઞાન તે. ૨૦. પૂર્વ સમાસ શ્રુત :—૧૪ પૂર્વમાંના અનેક પૂર્વનુ જ્ઞાન તે.
દ્વાદશાંગી
અંગનું નામ પદ્મ સંખ્યા અનુ.
આચારાંગ
૧૮૦૦૦ ७
સૂયગડાંગ
૩૬૦૦૦
ઠાણાંગ
૭૨૦૦૦
૯
સમવાયાંગ
૧૪૪૦૦૦ ૧૦
૨૮૮૦૦૦ ૧૧
૫૭૬૦૦૦ ૧૨
ભગવતી જ્ઞાતાધમ કથા
।
૧. પરિક્રમ
Jain Educationa International
1
૨. સૂત્ર
1
રૂ. પૂર્વાનુયાગ
અ'ગનું નામ
ઉપાશક દશાંગ
અ‘તગડ દશાંગ
અનુત્તરાપપાતિક
પ્રશ્નવ્યાકરણ
વિપાકસૂત્ર
દૃષ્ટિવાદ
અધિકારનુ જ્ઞાન તે.
જ્ઞાન તે. અધિકારનું જ્ઞાન તે.
I
For Personal and Private Use Only
11
।
૪. પૂગત
૧૪ પૂ
પદં સંખ્યા
૧૧૫૨૦૦૦
૨૩૦૪૦૦૦
૪૬૦૮૦૦
૯૨૧૬૦૦૦
૧૮૪૩૨૦૦૦
T ૫. ચૂલિકા
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૪ પૂર્વ અને અવધિજ્ઞાન ] કર્મવિપાક નામને ૧લે કર્મગ્રન્ય
૧૪ પૂર્વ અનુ. પૂર્વનું નામ | પદ સંખ્યા અને પૂર્વનું નામ પદ સંખ્યા
ઉત્પાદ પૂર્વ | ૧૦૦૦૦૦૦૦' | ૮ |કર્મ પ્રવાદ પૂર્વ ૧૮૦૦૦૦૦૦ અગ્રાયણિ પૂર્વ | ૯૬૦ | ૯ પ્રત્યાખ્યાન પ્રવાદ ૮૪૦૦૦૦૦
પૂર્વ | ૩] વિર્યપ્રવાદ પૂર્વ | ૭૦૦૦૦૦૦ ૧૦ |વિદ્યા પ્રવાદ પૂર્વ| ૧૦૦૧૦૦૦૦' અસ્થિ
૧૧ | કલ્યાણ પૂર્વ | ૨૬૦૦૦૦૦૦૦ ૫ | કાનપ્રવાદ પૂર્વ
૧૨ | પ્રાણાયુ પૂર્વ પ૬૦૦૦૦૦૦૦૦૦૦૦સત્ય પ્રવાદ પૂર્વ | ૧૦૦૦ |૧૩ ક્રિયા વિશાલ પૂર્વ ૯૦૦૦૦૦૦૦ ૭ | આત્મપ્રવાદ પૂર્વ | ૨૬૦૦૦૦૦૦૦૧|૧૪ લેક બિન્દુસાર | ૧૨૦૦૦૦૦'
અવધિજ્ઞાન
૧ અનુગામી ૨ અનુગામી ૩ વર્ધમાન ૪ હીયમાન ૫ પ્રતિપાતિ ૬ અપ્રતિપાતિ
તત્ત્વાર્થને મતે –. અનવસ્થિત ૬. અવસ્થિત. ૩. અવધિજ્ઞાન :–મર્યાદામાં રહેલારૂપી પદાર્થોને બેધ જેનાથી થાય તે. ૧. અનુગામી – જ્યાં જાય ત્યાં ચક્ષુની પેઠે સાથે આવે છે. ૨. અનુગામી :–જે સ્થાને ઉત્પન્ન થયું હોય ત્યાં જ દીપકની માફક રહે. ૩. વર્ધમાન :–ઉત્પન્ન થયા પછી વધતુ જાય તે. ૪. હીયમાન –ઉત્પન્ન થયા પછી ઘટતું જાય તે. ૫. પ્રતિપાતિ :- આવેલું જાય તે. (વધુમાં વધુ કાકાશ જેટલું હોય.) ૬. અપ્રતિપતિ –અલકાકાશના ૧ પણ પ્રદેશને જોવાનું સામર્થ્ય હોય તે
જાય નહીં. યાવત્ કેવલજ્ઞાનને અપાવે. પ્રશ્ન –પ્રતિપાતિ અને હીયમાનમાં શું તફાવત? ઉત્તર –હીયમાન :-ધીમે ધીમે ઘટતું જાય.
પ્રતિપાતિ :-એક સાથે નાશ પામે.
૧ પ્રવચનસારોદ્ધારમતે ૧-૭-૧૦-૧૪ પૂર્વમાં પદસંખ્યા કેમે કરીને ૧૧૦૦૦૦ ૦૦૦, ૩૬૦૦૦૦૦૦૦,
૧૦૦ ૧૫૦૦ ૦, ૧૨૫૦૦૦e ૨ પ્રવચનસારોદ્ધારમતે ૪-૧૧ માં પૂર્વના અનુક્રમે અસ્તિનારિતપૂર્વ અવધ્યપૂર્વ નામ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૨ ] કવિપાક નામનો ૧ લે કર્મપ્રન્ય [ અવધિજ્ઞાન અને પર્યાવજ્ઞાન તરવાર્થના મતે –પ્રતિપાતિ અને અપ્રતિપાતિને બદલે અનવસ્થિત અને અવસ્થિત
એમ ૨ પ્રકાર કહ્યાં છે. ૫. અનવસ્થિત —વધે, ઘટે, ઉત્પન્ન થાય, ઉત્પન્ન થયેલું જાય. ૬. અવસ્થિત –કાયમ ટકી રહે.
અવધિજ્ઞાન
૨. ગુણ પ્રત્યયિકજ્ઞાન મનુષ્ય અને તિર્યંચને હોય.
બધા હાય.
૧. ભવપ્રત્યયિકજ્ઞાન
દેવતા અને નારકને હોય. અનુગામી, અપ્રતિપાતિ અને અવસ્થિતિ હેય. બાકીના ન હોય.
મન:પર્યવજ્ઞાન
૧. ઋજુમતિ
૨. વિપુલમતિ (પ્રતિપાતિ.)
(અપ્રતિપાતિ) ૪. મન:પર્યવજ્ઞાન –અઢીદ્વિીપમાં રહેલાં સંજ્ઞિ પંચેન્દ્રિય પર્યાપ્તા જેથી ગૃહીત
મનેદ્રવ્ય જે જ્ઞાનથી જણાય છે. ૧. ગામતિ – સામાન્યપણે મનને અધ્યવશાય જાણે. દા. ત. આણે ઘડે
ચિન્તબે. ૨. વિપુલમતિ –વિશેષપણે મનના અધ્યવસાયને જાણે. દા. ત. આ લાલ ઘડો
ચિંતવ્ય. એવા પ્રકારે અધ્યવસાયને જાણે. ઈત્યાદિ. કેવલજ્ઞાન – કાલેલકમાં રહેલા સઘળા પદાર્થો જે જ્ઞાનથી જણાય તે. ૧. કેવલ = શુદ્ધ (કર્મના આવરણે સર્વથા દૂર થઈ ગયા માટે.) . ૨. ) = સકલ (ઉત્પન્ન થતાં જ સઘળું જાણે.) ૩. , = અસાધારણ (એના સમાન બીજુ કોઈ જ્ઞાન નથી માટે.) ૪. ,, = અનંત (અનંત વસ્તુઓને જણાવે છે. અનંતકાળ રહેનાર છે માટે.) ૫. , નિવ્યઘાત (વ્યાઘાત = આંતર વિનાનું છે માટે.)
= એક. (અત્યાદિ ચાર જ્ઞાન રહિત છે માટે.)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કમં] કર્મવિષાક નામને ૧ લે કર્મચન્ય ૧૩
કેવલજ્ઞાન ક્ષાવિકભાવનું છે. જ્યારે અત્યાદિ ૪ જ્ઞાન ક્ષયે પશમભાવના છે. માટે કેવલીને ૪ જ્ઞાન ન હોય. કેટલાક આચાર્યો –કેવલજ્ઞાન વખતે મત્યાદિ ૪ જ્ઞાન હોય છે. એમ માને છે.
જેમ સૂર્યના પ્રકાશમાં ચન્દ્ર, મણિ, નક્ષત્ર, અગ્નિ વગેરે પ્રકાશ અંતર્ભત થઈ જાય છે. તેમ અત્યાદિ ૪ જ્ઞાનને પણ કેવલજ્ઞાનમાં
અન્તભવ થાય છે. ૧. મતિજ્ઞાન ને ઢાંકે તે મતિજ્ઞાનાવરણીય કર્મ ૨. શ્રુતજ્ઞાનને છે કે શ્રુત કે છે ૩. અવધિજ્ઞાનને , અવધિ , ૪. મન:પર્યવ છે , મન પર્યવ , ૫. કેવલજ્ઞાનને , , કેવલ , ,
મિથ્યાત્વના ગે પ્રથમ ત્રણ જ્ઞાન અજ્ઞાન રૂપે થાય છે. અર્થાત મિથ્યાષ્ટિને મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને વિર્ભાગજ્ઞાન કહેવાય છે.
૨. દર્શનાવરણીય ૯ પ્રકાર
૧ચક્ષુ ૨ અચક્ષુ ૩ અવધિ ૪ કેવલ પનિદ્રા ૬ નિદ્રા 9 પ્રચલા ૮ પ્રચલા થીણુદ્ધિ દર્શનાવરણ દર્શનાવરણ દર્શનાવરણ દર્શનાવરણ નિદ્રા
દર્શન ૪ પ્રકાર
પ્રચલા
૧. ચક્ષુદર્શન
૪. કેવલદર્શન
૨. અચક્ષુદર્શન ૩. અવધિદર્શન.
નિદ્રા ૫ પ્રકાર
૧. નિદ્રા ૨. નિદ્રાનિદ્રા ૩. પ્રચલા ૪. પ્રચલા પ્રચલા પ. થાણદ્ધિ દર્શનના ૪ પ્રકાર –
૧. ચક્ષુદર્શન :-ચક્ષુ ઈન્દ્રિયથી થતે સામાન્ય છે. ૨. અચક્ષુદર્શન –શેષ ચાર ઈન્દ્રિય અને મનથી થતે સામાન્ય બોધ. ૩. અવધિદર્શન – અવધિજ્ઞાન પર્વે થતો રૂપ દ્રવ્ય વિષયી સામાન્ય બધ.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૪ ] કર્મવિપાક નામને ૧લે કર્મગ્રન્થ [ દર્શનાવરણીય વેદનીય કામ
૪. કેવલદર્શન –લે કાલેકના સર્વભાવ વિષયક સામાન્ય બેધ.
છદ્મસ્થજીને પ્રથમ દર્શનનો ઉપયોગ પછી જ્ઞાનનો ઉપયોગ ૧ અંતમુહુત સ્થિતિ હોય છે. ત્યારે કેવલી ભગવન્તને પહેલા જ્ઞાનનો ઉપયોગ અને પછી દર્શને પગ ૧ સમય સ્થિતિવાળા હોય છે.
ચક્ષુદર્શનને આવરે તે ચક્ષુદર્શનાવરણીય કર્મ અચક્ષુ
, અચહ્યું અવધિ ,, ,, , અવધિ , , કેવલ , , , કેવલ ,
આ પ્રમાણે ચાર પ્રકારના દર્શનને આવરે તે ૪+ ૫ નિદ્રા = ૯ દર્શનાવરણ. નિદ્રાના પાંચ પ્રકાર :–જેના વડે ચેતના તદ્દન આચ્છાદન પામે છે.
૧, નિદ્રા –સુખેથી જાગે તે. ૨. નિકાનિદ્રા –દુખેથી જાગે તે. ૩. પ્રચલા -બેઠા કે ઊભા ઊંઘે તે. ૪. પ્રચલપ્રચલા –ચાલતા ચાલતા ઊઘે તે. ૫. થીણુદ્ધિ :-(ત્યાનદ્ધિ) –દિવસે ચિંતવેલું અશક્ય કાર્ય રાત્રે ઊંઘમાં
કરે. કેમકે રાત્રે તે કાર્ય કરવા માટે બળ આવે છે. તે બળ કેટલું હોય? તે કહે છે. વાત્રાષભનારાચસંઘયણ વાળાને આના ઉદય વખતે વાસુદેવ કરતા અડધુ બળ હોય અને સામાન્ય જીને તે વખતે પિતાના કરતાં દ્વિગુણ-ત્રિગુણ બળ હેય.
૩. વેદનીય ૨ પ્રકાર
૧. શાતા
૨. અશાતા ૧. શાતા વેદનીય –જેના ઉદયથી જીવ ઈષ્ટ સાધન દ્વારા સુખને અનુભવ
કરે તે. ૨. અશાતા વેદનીય –જેના ઉદયથી જીવ અનિષ્ટ સાધન દ્વારા અને
અનુભવ કરે તે. પ્રાયઃ દેવ અને મનુષ્ય શાતા વેદનીય ભોગવે. , તિર્યંચ અને નારક અશાતા વેદનીય ભેગવે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
મોહનીય ૨૮ પ્રકાર ]
કમવિપાક નામને ૧ લે કર્મગ્રન્ય ૪. મેહનીય ૨૮ પ્રકાર
૧. દશન મોહનીય
૨. ચારિત્ર મોહનીય
૧ મિથ્યાત્વ ૨ મિશ્ર
મોહનીય મોહનીય
| ૩ સમ્યકત્વ ૧ મોહનીય કષાય
નકષાય
૧૬ પ્રકાર
૯ પ્રકાર
૧. ક્રોધ
૨. માન ૩. માયા
૪. લેભ
૧. અનંતાનુબંધી ૨. અપ્રત્યાખ્યાનીય ૩. પ્રત્યાખ્યાનીય ૪. સંજવલના
1. હાસ ૨. રતિ ૩. અરતિ ૪. શેક પ. ભય ૬. જુગુપ્સા ૭. પુરુષ ૮. સ્ત્રી ૯. નપુંસક
વેદ વેદ વેદ મેહનીય ૨ પ્રકાર – ૧. દર્શન મેહનીય ૩ પ્રકાર:–
૧. મિથ્યાત્વમેહનીય :–જેના ઉદયથી જિનપ્રણેત તત્વની રુચિ ન થાય તે. ર. મિશ્રમેહનીય –જેના ઉદયથી જિનપ્રણત તત્વની ઉપર રુચિ ન થાય
અને અરુચિ પણ ન થાય તે. દા. ત. નાળિયેર દ્વીપમાં વસતા
મનુષ્યને ઓદનાદિ ઉપર. ૩. સમ્યકત્વ મેહનીય :--જેના ઉદયથી જિનપ્રણીત તત્વ ઉપરની રુચિ
ટકી રહે. સમ્યગદર્શન એ આત્માનો ગુણ છે. પણ સમકિત મેહનીયના ઉદયથી પ્રગટ થતા નથી. પરંતુ સમકિત મેહનીયના દળીયા વિશુદ્ધ હોવાથી સમ્યકત્વગુણને નાશ કરી શક્તા નથી. પરંતુ કઈ કઈવાર સામાન્ય અતિચાર વગેરે લગાડે છે. જેથી સમ્યફત્વ મોહનીય આદિ ત્રણેના ઉદયના અભાવવાળા ક્ષાયિક સમ્યફદૃષ્ટિ અને ઉપશમ સમ્યગ્દષ્ટિને સંખ્યત્વે અત્યંત નિર્મળ હેય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Jain Educationa International
૧૬ ]
૨. ચારિત્ર મેહનીય :
૧. કષાય : ૧૬ –કષ સંસાર અને આય લાભ. જેનાથી સંસારને લાભ થાય અથવા વધ્યા કરે છે. ૧. ક્રોધ –અપ્રીતિ. ૨. માન:–બીજાની ઈર્ષ્યા અને પિતાને ઉત્કર્ષ ૩. માયા –પરવંચના.
૪. લાભ –તૃષ્ણ-આશક્તિ પ્રત્યેકના ૪ પ્રકાર:
૧. અનંતાનુબંધિ – અનંત સંસારને અનુબંધ કરાવે તે. ર, અપ્રત્યાખ્યાનીય –અલ્પ પણ પચ્ચકખાણ ન થવા દે. ૩, પ્રત્યાખ્યાનીય :-સર્વવિરતિ રૂપ પ્રત્યાખ્યાનને રોકે છે. ક, સંજવલન –પરિસહ, ઉપસર્ગ આદિ દ્વારા ચારિત્રનું કાંઈક જવલન કરે બાળે તે.
For Personal and Private Use Only
કર્મવિપાક નામને ૧લે કર્મગ્રન્થ
કષાય
ગુણ વાત
| પ્રાય: | પત ગતિ પ્રાપ્ત સ્થિતિ | ક્રોધ
માન
માયા
લાભ
અનંતાનુબંધી સમ્યકત્વ નિરક ગતિ લાવવા પર્વતની ખીણ પથ્થરના ! વાંસના મૂળ | કરમજના
જે | થાંભલા જે | જેવી | રંગ જે અપ્રત્યાખ્યાની દેશવિરતિ | | તિ"ચ | ૧ વર્ષ પૃથ્વીની ફાડ | હાડકના | મેઢાના સીગડા| ગાડાની મળી
ગતિ જે ! થાંભલા જે
જે પ્રત્યાખ્યાનીય | સર્વવિરતિ | મનુષ્ય | ૪ માસ રેતીની લીટી | કાષ્ટના | ગોમૂત્ર જેવી ! કાજળ જે
ગતિ
જે | થાંભલા જે ! સંજ્વલન યથાખ્યાત | દેવગતિ | ૧ પક્ષ પાણીની રેખા નેતરની | વાંસની છાલ | હળદરના (શુદ્ધ) ચારિત્ર
જે | સોટી જે | જેવી | રંગ જે
[ ચારિત્ર મોહનીય
Page #28
--------------------------------------------------------------------------
________________
નેકષાય, આયુષ્ય ૪ પ્રકાર ] કર્મવિપાક નામને ૧ લે કર્મગ્રન્થ [ ૧૭ ૨. નોકષાય :-કષાયના સહચારી, પ્રેરક અને ઉપજાવે તે.
૧, હાસ્ય –જેના ઉદયથી નિમિત્ત પામીને અથવા નિમિત્ત વગર હસવું આવે તે. ૨, રતિ –જેના ઉદયથી બાહ્ય કે અભ્યન્તર વસ્તુમાં પ્રીતિ થાય તે. ૩. અરતિ –જેના ઉદયથી બાહ્ય કે અભ્યન્તર વસ્તુમાં અપ્રીતિ થાય તે. ૪. શેક –જેના ઉદયથી ઈષ્ટ વિયાગાદિમાં રડે, નિસાસા મૂકે, આળોટે. ૫. ભય –જેના ઉદયથી સનિમિત્તે કે અનિમિત્તે ભય પામે તે. ૬. જુગુપ્સા –જેના ઉદયથી શુભ કે અશુભ વસ્તુ ઉપર દર્શેચ્છા થાય તે. ૭. પુરુષવેદ –જેના ઉદયથી પુરુષને સ્ત્રી ભેગવવાની ઈચ્છા થાય. દા. ત.
કફના દર્દીને ખાટું ખાવાની ઈચ્છા થાય. ઘાસના અગ્નિ જેવો. ૮. સ્ત્રીવેદ –જેના ઉદયથી અને પુરુષના ભેગની અભિલાષા થાય તે. . ત.
પિત્તવાળાને મધુર ખાવાની ઈચ્છા. બકરીના લીડીના અગ્નિ જેવી. ૯ નપુંસકવેદ –પુરુષ અને સ્ત્રીને બન્નેને ભેગવવાની ઈચ્છા થાય તે.
દા. ત. પિત્ત અને શ્લેષ્મવાળાને મજીઠની ઈચ્છા જેવી. (નગરના દાહ જેવું.)
૫ આયુષ્ય ૪ પ્રકાર
1. ૧. દેવાયુષ્ય ૨. મનુષ્પાયુષ્ય ૩. તિર્યંચાયુષ્ય ૪. નરકાયુષ્ય. આયુષ્યના ૪ પ્રકાર –
૧. દેવાયુષ્ય –જે કર્મના ઉદયથી આત્મા દેવપણામાં ટકી શકે. ૨. મનુષ્પાયુષ્ય –,
મનુષ્યપણમાં ,, ,, ૩. તિર્યંચાયુષ્ય:- , , તિર્યચપણમાં , , ૪. નરકાયુષ્ય :- , , , નસ્કપણમાં ,, ,,
- ૬ ગાત્ર ૨ પ્રકાર
૧. ઉચ્ચગેત્ર,
૨. નીચગેત્ર
Jain Educationa International
For Personal and Private Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૮ ] કમવિપાક નામનો ૧લે કર્મગ્રન્થ [ ગોત્ર અંતરાય અને નામકર્મ ગેત્રના ૨ પ્રકાર – ૧. ઉચ્ચગેત્ર –જે કર્મના ઉદયથી ઉત્તમ જાતિ, કુળ, તપ, અશ્વ, રૂપ,
વગેરેના સંભવવાળા કુળમાં જન્મ થાય. ૨. નીચોત્ર – જે કર્મના ઉદયથી જ્ઞાનાદિ સંપન્ન છતાં નિદાને પાત્ર થાય
તેવી હીન અને નીચ જાતિમાં ઉત્પન્ન થાય.
૭. અંતરાય ૫ પ્રકાર
૧. દાનાન્તરાય ૨. લાભાન્તરાય ૩. ભેગાન્તરાય ૪. ઉપભેગાન્તરાય ૫. વિયત્તરાય અંતરાયના ૫ પ્રકાર – ૧. દાનાન્તરાય –( દાન = પિતાની માલિકી ઉઠાવી બીજાને આધીન કરવું તે.)
જે કર્મના ઉદયથી છતિ શક્તિ સંગમાં, દાનનું ફળ જાણવા
છતાં આપવાને ઉત્સાહ ન થાય તે. ૨. લાભાન્તરાય –જે કર્મના ઉદયથી વસ્તુ પ્રાપ્ત ન થાય તે. ૩. જોગાન્તરાય –જે કર્મના ઉદયથી છતિ સામગ્રીએ વસ્તુ ભેગવી ન શકે. ૪. ઉપલેગાન્તરાય –જે કર્મના ઉદયથી છતિ સામગ્રીએ વસ્તુને ઉપભેગ
ન કરી શકે તે. (ભગ = એકવાર ગવાય છે.)
(ઉપગ = અનેકવાર ગવાય છે.) ૫. વીર્યન્તરાય – જે કર્મના ઉદયથી નીરોગી શરીર, યૌવનાવસ્થા છતાં
અલ્પ બળવાળો હોય તે. ૮. નામકર્મ-૧૦૩–૯૩-૬૭-૪ર પ્રકાર
૧. પિડપ્રકૃતિ
૨. પ્રત્યેકપ્રકૃતિ
દશક-૨
+
+
૩૯
+
+
vvvv
૨૦ = ૪૨ ૨૦ = ૬૭ ૨૦ = ૯૩ ૨૦ = ૧૦૩
+
+
+
+
Jain Educationa International
For Personal and Private Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
ગતિ જાતિ શરીર નામકર્મ 1 નામકર્મના ૯૩ પ્રકાર :—
૬. પિણ્ડપ્રકૃતિ :—જેમાં અવાન્તર ભેદ હાય તે. ગતિનામમાં ૪ પ્રકાર
૧.
ક્રમ વિપાક નામના ૧ લા કમ ગ્રન્થ
૧. દેવગતિ ૨. મનુષ્યગતિ ૩. તિય ચગતિ ૪. નરકગતિ. ગતિનામ કર્મના ૪ પ્રકાર :( સુખ-દુ:ખનેા નિયામક. ) ૧. દેવગતિઃ—જે કમના ઉદયથી આત્માને દેવ પાઁય થાય.
૨. મનુષ્યગતિ :—જે કર્મના ઉદયથી આત્માનેા મનુષ્ય પર્યાય થાય. ૩. તિય ચગતિ :—જે કમના ઉદયથી આત્માના તિચ પર્યાય થાય. ૪. નરક ગતિ :—જે કર્માંના ઉદયથી આત્માને નરક પર્યાય થાય. ૨. જાતિનામકેમ ૫ પ્રકારે
૧. એકેન્દ્રિય ૨. એઇન્દ્રિય
૩. તેઈન્દ્રિય ૪. ચઉરિન્દ્રિય જાતિનામ કના ૫ પ્રકારઃ—(ચેતનાના નિયામક)
૧. એકેન્દ્રિય જાતિ ઃ—જે કમના ઉદયથી અનેક ભેદવાળા એકેન્દ્રિય જીવેામાં એકેન્દ્રિય તરીકેના વ્યવહારમાં કારણીભૂત એવા સમાન પરિણામ થાય.
[૧૯
Jain Educationa International
ર. એઇન્દ્રિયાદિ જાતિ નામકમની વ્યાખ્યા ઉપર મુજબ સમજવી. તાત્પય એ છે કે દ્રવ્ય ઇન્દ્રિય-અંગોપાંગ નામકના અને ઇન્દ્રિય પર્યાસિ નામક ના ઉદ્દયથી થાય છે. અને ભાવઇન્દ્રિય મતિજ્ઞાનાવરણના ક્ષયાપશમથી થાય છે. પર'તુ એકેન્દ્રિય આદિ તરીકેના વ્યવહાર જાતિનામકમતા ઉદયથી થાય છે. ૩, શરીરનામકમ ૫ પ્રકાર.
૫. પૉંચેન્દ્રિય
૩. આહારક ૪. તેજસ
૫. કાણુ
૧. ઔદારિક ૨. વૈક્રિય ૩. શરીર નામકર્મના ૫ પ્રકાર
:—
૧. ઔદારિક શરીર નામક —જે કર્મના ઉદયથી ઔદારિક શરીર ચેાગ્ય
For Personal and Private Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૦ ]
કવિપાક નામને ૧ લે કર્મન્થ [ અંગે પાંગ બ‘ધન નામકમ પુગલે ગ્રહણ કરી ઔદારિક શરીરરૂપે પરિણાવી અને આત્મ
પ્રદેશે સાથે એકમેક કરે છે તે ૨. વૈક્રિય શરીર ના મર્યાદિની વ્યાખ્યા ઉપર પ્રમાણે સમજવી.
૪. અંગે પાંગ નામકમના ૩ પ્રકાર
૧. ઔદારિક ૨. વૈક્રિય ૩. આહારક ૪. અંગે પાંગ નામકર્મના ૩ પ્રકાર :– ૧. દારિક અંગોપાંગ નામકમ–જે કર્મના ઉદયથી દારિક શરીરરૂપે
પરિણામ પામેલ પુદ્ગલેમાંથી ઔદારિક શરીર એગ્ય અંગ, ઉપાંગ
અને અંગોપાંગના સ્પષ્ટ વિભાગરૂપે પરિણામ થાય તે. ૧. અંગ – શરીરના અવયવ. ૮ અંગે છે. દા. ત. મસ્તક, છાતિ, પેટ, પીઠ,
ને બે સાથળ. - ૨. ઉપાંગ–અંગના અવયવ છે. દા. ત. અંગુલિ, નાક, કાન વગેરે.
૩. અંગે પાંગ-ઉપાંગના અવયવ છે. દા. ત. નખ, કેશ, રેખા વગેરે.
૨. વૈક્રિય અપાંગ નામકર્માદિની વ્યાખ્યા ઉપર પ્રમાણે સમજવા. તેજસ અને કાશ્મણ શરીરને અંગોપાંગ દેતા નથી.
પ. બંધન નામકર્મ ૫ પ્રકાર
છે
એ
૧. દારિક ૨. વૈક્રિય ૩. આહારક ૪. તૈજસ ૫. કાર્પણ ૫ બંધન નામકર્મના ૫ પ્રકાર – ૧, દારિક બંધન નામકમ–જે કર્મના ઉદયથી પૂર્વગ્રહીત દારિક
પુદ્ગલે સાથે ગૃહ્યમાણ (નવા લેવાતા) દારિક પુદ્ગલેને
સંબંધ થાય છે. દા. ત. બે લાકડાને જોડનાર લાખ જેવું. ૨. વૈક્રિય બંધન નામકર્માદિની વ્યાખ્યા ઉપર પ્રમાણે સમજવી.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
સfધાતન સંધયણ સંસ્થાન નામકર્મ ] કર્મવિપાક નામને ૧ ક
૬. સંઘાતન નામકર્મ ૫ પ્રકાર
ન્ય
૨૧
૧. ઔદારિક ૨. વૈક્રિય ૩. આહારક ૪. તૈજસ ૫. કાર્પણ ૬. સંઘાતન વામકર્મના ૫ પ્રકાર – ૧. ઔદારિક સંઘાત નામકમ–જે કર્મના ઉદયથી દારિક પુદગલે
* પિચ્છરૂપ કરાય છે. દા. ત. તાલિ વડે ઘાસનાં સમૂહને એકત્ર કરવું તે. . ૨. ક્રિય સંઘાતન નામકર્માદિની વ્યાખ્યા ઉપર પ્રમાણે સમજવી. ઉપાધ્યાયજી મ. સા. ના મતે –જે કર્મના ઉદયથી અમુક પ્રમાણુવાળા
ઔદારિકાદિ શરીર રચનાને અનુસરીને જે પિડ ગ્રહણ થાય તે ઔદારિકાદિ સંઘાતન નામકર્મ. ૭. સંઘયણ નામકર્મ ૬ પ્રકાર
૧. વાઋષભનારા ૨. ઝષભનારા ૩. નારાચ ૪. અર્ધનારા ૫. કીલિકા ૬. છેવટું ૭. સંધયણ નામકર્મના ૬ પ્રકાર –હાડકાની રચના. ૧. વજુષભનારાચ સંઘયણ નામકર્મ –બે બાજુ મર્કટબંધ, વચ્ચે
પાટો અને તેને ઉપર આરપાર ખીલી. જે કર્મના ઉદયથી આવું
સંઘયણ મળે તે. ૨. બહષભનારાચ સંઘયણઃ—બે બાજુ મર્કટબંધ વચ્ચે પાટો તે. ૩. નારાચ સંઘયણ –બે બાજુ મર્કટબંધ. ૪. અર્ધનારાચ સંઘયણ –એક બાજુ મર્કટબંધ અને બીજી બાજુ ખીલી. પ. કીલિકા સંઘયણ –મર્કટબંધ સિવાય બે હાડકા ઉપર માત્ર ખીલી. ૬. છેવ સંઘયણ–બે હાડકાના છેડા પરસ્પર માત્ર સ્પર્શેલા હોય.
વજા = ખીલી, ઋષભ = પાટો, નારાચ = મર્કટબંધ તે તે સંઘયણના હેતુભૂત જે જે કર્મ તે તે સંઘયણ નામકર્મ.
૮. સંસ્થાન નામકર્મ ૬ પ્રકાર
| ૧સમચતુરસ્ત્ર ૨. ન્યોધ. ૩, સાદિ
| ૪. કુજ
| ૫, વામન
૬. હુંડક
For Personal and Private Use Only
Jain Educationa International
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૨ ] કવિપાક નામને ૧લે કર્મગ્રન્થ [ સંસ્થાન વર્ણ નામકર્મ ૮. સંસ્થાનનામકર્મને ૬ પ્રકાર –શરીરની આકૃતિ. ૧. સમચતુરઅસંસ્થાન નામકમ-જેની અંદર શરીર સામુદ્રિક શાસ્ત્રમાં
કહેલ પ્રમાણ અને લક્ષણ યુક્ત હોય છે. તેમાં જમણે ઢીંચણ અને ડાબો ખભે, ડાબે ઢીંચણ અને જમણે ખભે અનેં બને ઢીંચણ અને મસ્તક અને પલાઠી આ ચારે વચ્ચેનું અંતર સરખું
હોય તે. ર. ન્યધ –નાભીની ઉપરને ભાગ સંપૂર્ણ પ્રમાણવાળો અને નીચેનો ભાગ
અસંપૂર્ણ (પ્રમાણે પેત નહીં) તે. દા. ત. વડ વૃક્ષની જેમ. ૩. સાદિ (સાચિ) સંસ્થાન –નાભીથી નીચેને ભાગ પ્રમાણલક્ષણથી
યુક્ત અને ઉપરનો ભાગ પ્રમાણથી યુક્ત નહીં તે. દા. ત.
સાચીવૃક્ષની પેઠે. ૪. કુજ (વામન) સંસ્થાન:–મસ્તક, ગ્રીવા, હાથપગ, વગેરે પ્રમાણ
લક્ષણથી યુક્ત હોય અને છાતિ, પેટ વગેરે અવયે પ્રમાણ
લક્ષણથી યુક્ત ન હોય તે. ૫. વામન (કુજ) સંસ્થાન – છાતિ, પેટ વગેરે અવયવે પ્રમાણુલક્ષણથી
યુક્ત અને મસ્તક, ગ્રીવા, હાથપગ વગેરે અવય પ્રમાણ
લક્ષણથી યુક્ત નહીં તે. ૬. હુડકસંસ્થાન –સઘળા અવયવે પ્રમાણુ અને લક્ષણથી યુક્ત ન હોય તે. સંગ્રહણીના મતે –કુન્જને બદલે વામન અને વામનને બદલે કુમ્ભ કહેલ છે.
જે કર્મના ઉદયથી શરીરને અમુક- અમુક આકાર વિશેષ થાય તે. સંસ્થાનનામકર્મ.
૯ વર્ણ નામકમ ૫ પ્રકાર
૧. શ્વેત ૨. પિત્ત ૩. રક્ત ૪. નલ . કૃષ્ણ ૯. વર્ણનામકર્મના ૫ પ્રકાર:
૧. વેતવણું નામકમ–જેનાથી શરીરને શ્વેત વર્ણ થાય ૨. પિત્તવર્ણ નામકર્ણ - 5 , પિત્ત » » ૩. રક્તવર્ણ નામકર્મ – , , રક્ત ,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
[ ૨૩
ગંધ રસ સ્પર્શ નામકર્મ ] કર્મવિપાક નામને ૧લે કર્મગ્રન્થ
૪. નીલવણ નામમ–જેનાથી શરીરને નીલ વર્ણ થાય ૫. કૃષ્ણવર્ણ નામક – , , કૃષ્ણ , બે
૧૦. ગંધ નામકર્મ ૨ પ્રકાર
૧. સુરભિ.
૨. દુરભિ ૧૦. ગંધનામકર્મના ૨ પ્રકાર –
૧. સુરભિગધ નામકર્મ —જેનાથી શરીરમાં સારી ગંધ થાય. ૨. દુરભિ , , - , , ખરાબ , ,
૧૧. રસ નામકર્મ ૫ પ્રકાર
૧. તિક્ત ૨. કટુ ૩. કષાય ૪. આમ્સ ૫. મધુર ૧૧. રસનામકર્મના ૫ પ્રકાર :– ૧. તિક્તરસ નામકર્મ–જે કર્મના ઉદયથી શરીરને તિક્તરસ થાય.
દા. ત. મરચાં. ૨. કટુ છે કે જે કર્મના ઉદયથી શરીરને કટુરસ થાય. ૩. કષાય , , - , , કષાય છે ૪, આ
–
» , આ , , ૫. મધુર , , , , , , મધુર , ,
૧૨. સ્પશ નામકર્મ ૮ પ્રકાર
૧. કર્કશ ૨. મૃદુ ૩. ગુરુ ૪. લઘુ ૫. સ્નિગ્ધ ૬. રૂક્ષ ૭. ઉણ ૮. શીત ૧૨. સ્પર્શનામકર્મના ૮ પ્રકાર :
૧. કકશ સ્પશનામક –જે કર્મના ઉદયથી શરીર કઠેર થાય તે. ૨ મૃદુ , , – ' , કમળ , ,
૩. ગુરુ , , - , , , ભારે , , - ૪. લઘુ
» – 9 ક , હલકુ , ,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૪ ] કવિપાક નામના ૧ લે કમગ્રન્થ [ આનુપૂર્વી વિદ્વાયાગતિ ધન નામકમ
૫ સ્નિગ્ધ પશ નામકમ
-
-જે કર્માંના ઉદ્દયથી શરીર ચીકણું થાય તે
લૂખુ 99 ""
ગરમ
'ડુ
1
ક ક્ષ
૭ ઉષ્ણુ
૯ શીત
""
39
""
,,
Jain Educationa International
:
૫.
૧. ઔદારિક ઔદ્વારિક ૪. વૈક્રિય ક્રિય
--!
',
""
,
૭. આહારક આહારક
૧૦. તૈજસ તેજસ ૧૩. ઔદારિક તૈજસ કાણુ
39
""
"3
૧૬ આનુપૂર્વી નામકમ ૪ પ્રકાર
1
27
39
1
૩. તિય ચાનુપૂર્વી
૨. મનુષ્યાનુપૂર્વી નામકર્માદિની વ્યાખ્યા ઉપર પ્રમાણે સમજવી. ૧૪ વિહાયાગતિ નામમ ? પ્રકાર
I
99
૨. મનુષ્યાનુપૂર્વી
૪. નરકાસ્તુપૂર્વી
૧. દેવાનુપૂર્વી ૧૩. આનુપૂર્વીનામકમના ૪ પ્રકાર :—-
૧ દેવાનુપૂર્વીનામક :——જે કર્માંના ઉદયથી દેવમાં વક્રગતિ વડે જતા જીવની આકાશપ્રદેશની શ્રેણીને અનુસરીને ગતિ થાય તે.
""
ભ
૧૪. વિહાયાગતિ નામકર્મના ૨ પ્રકાર :~
૧. શુભ વિહાયેાગતિ નામકઃ—જેના ઉદયથી શુભ ચાલ પ્રાપ્ત થાય તે. દા. ત. હુ′સ, હાથી વિગેરે.
For Personal and Private Use Only
99
૨. અશુભ વિહાયાતિ નામક --જેના ઉદયથી અશુભ ચાલ પ્રાપ્ત થાય તે. દા. ત. ઊંટ, પાડા, ગધેડા વગેરે.
મતાન્તરે :—
.
અશુભ
બધન નામક ૧૫ પ્રકાર
૨. ઔદારિક તૈજસ
૫. વૈક્રિય તૈજસ
૮. આહારક તૈજસ
૧૧. તૈજસ કાણુ
૧૨. કામણુ કામણ
૧૪. વૈક્રિય તૈજસ કાણુ ૧૫. આહારક તૈજસ કામણુ
૩. ઔદારિક કામણુ
૬. વૈક્રિય કામણુ
૯. આહારક કામણુ
Page #36
--------------------------------------------------------------------------
________________
ગૃધ્રમાણ
-
ગૃહિત
તેજસ
ગૃહીમાણુ તૈજસ
+
ગ્રહિત
+
+
બંધન નામકર્મના પ્રકાર ] કર્મવિપાક નામને ૧લે કર્મગ્રન્થ
૫. બંધન નામકર્મના ૧૫ પ્રકાર ૧. ઔદારિક દારિક –હિત ઔદ્યારિક + ગૃધ્રમાણ ઔદારિક ૨ ) તૈજસ –ગૃહિત
• + ચામાન તૈજસ ૩. , કામણ – , , + , કામણ ૪. વૈકિય ક્રિય –હિત વૈક્રિય + ગૃધ્રમાણ વક્રિય છે તૈજસ-ગૃહિત
» +
ગૃઢમાણ ૬. , કામણુ – , , + , કામણ ૭. આહારક આહારક –હિત આહારક ગૃહ્યમાણ આહારક ૮. , તેજસ –ગૃહિત
ગૃહ્યમાણ તૈજસ
ગૃહિત ૯. , કામણ – , , + , કામણ ૧૦. તૈજસ તૈજસ – હિત તેજસ + ગૃધ્રમાણ તૈજસ ૧૧. , કામણ –ગૃહિત
ગદ્યમાણ કામણ ગૃઢમાણ ” ગ્રહિત ૧૨. કામણ , –હિત કાર્મણ + ગ્રામાણુ , ૧૩. દારિક તેજસ કામણ–પૂર્વગ્રહિત અને વૃધ્ધમાણ ઔદારિક,
તૈજસ અને કાશ્મણને પરસ્પર સંબંધ. ૧૪. વૈક્રિય , , –પૂર્વગ્રહિત અને ગૃધ્રમાણ વૈક્રિય. તૈજસ
અને કાશ્મણને પરસ્પર સંબંધ. ૧૫. આહારક , , –પૂર્વગ્રહિત અને ગૃહ્યમાણ આહારક,
તેજસ અને કાશ્મણને પરસ્પર સંબંધ. ૨. પ્રત્યેક પ્રકૃતિ ૮ પ્રકાર
ગૃહમાણે
છે. અગુરુલઘુ ૨. કંપવાત છે, પરધન . કામ પ. અતષ ૨. ઉધોત |
છે. નિમાં ૮. વીમા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૬ ]
[ પ્રત્યેક પ્રકૃતિના ૮ પ્રકાર
૨. પ્રત્યેક પ્રકૃતિના ૮ પ્રકાર ઃ—
:
૧. અગુરુલઘુ :—જે કર્મના ઉદયથી જીવનું શરીર ગુરુ (ભારે) નહી. લઘુ (હુલકુ) નહી'. ગુરુલઘુ નહી. પણ અગુરુલઘુ થાય તે.
૨. ઉપઘાત ઃ—જે કમના ઉદયથી પેાતાના શરીરના અવયવેાથી પાતે જ હણાય તે. દા. ત. પ્રતિજીન્હા, ગલવૃન્દ, ચૌરદન્ત વગેરે તથા ફ્રાંસે ખાય, ઝ'પાપાત, કૂપપતન વગેરેથી હણાય તે.
૩. પરાઘાત :—જે કમના ઉદયથી પેાતાની પ્રતિભાથી બીજાને ક્ષેાભ પમાડે અને ખીજાની પ્રતિભાથી પાતે ક્ષેાભ ન પામે તે.
ક્રમ વિપાક નામના ૧લે કમગ્રન્થ
૪. ઉચ્છવાસઃ—જે કર્મના ઉદયથી શ્વાસેાશ્વાસની લબ્ધિ પ્રાપ્ત થાય તે.
૫. આતપઃ—જે કર્મીના ઉદ્ભયથી જીવનુ' અનુષ્ણ શરીર ઉષ્ણુ પ્રકાશ કરે તે. દા. ત. સૂર્યના વિમાનરૂપે રહેલા ખાદર પૃથ્વીકાયના જીવે. અગ્નિને આતપ નામકર્મીના ઉદ્ભય નથી પરન્તુ ઉષ્ણુ સ્પર્શ અને ઉત્કૃષ્ટ લેાહિત (રક્ત) વર્ણના ઉદયથી પ્રકાશ કરે છે.
૬. ઉદ્યોત :—જે કર્મના ઉદયથી જીવનું અનુષ્ટુ શરીર ઠંડો પ્રકાશ કરે તે. દા. ત. ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા વગેરે જ્યાતિષ વિમાનરૂપે રહેલા પૃથ્વીકાયના જીવા તથા આગિયા વગેરે.
૭. નિર્માણુ :—મંગ, ઉપાંગ અને અંગોપાંગની નિયત સ્થાને રચના કરે તે. દા. ત. સુથાર જેવુ'.
૮. તીર્થંકર :— જે કમના ઉદયથી ૮ મહા પ્રાતિહાર્યા≠િ અતિશયાની પ્રાપ્તિ થાય તે.
~ ૩. દશક ૨ પ્રકાર
૧. ત્રસ
સ ૧૦
૬. શુભ
Jain Educationa International
ર. માદર ૩. પર્યાપ્ત
૪. પ્રત્યેક
૫. સ્થિર
૭. સૌભાગ્ય ૮. સુસ્વર ૯. આદ્રેય ૧૦. યશ
૧. સ્થાવર ૨. સૂક્ષ્મ ૩. અપર્યાપ્ત
અશુભ
સ્થાવર ૧૦
૪. સાધારણ
૭. દૌર્ભાગ્ય ૯. દુઃસ્વર હું. અનાદેય
For Personal and Private Use Only
૫. અસ્થિર
૧૦. અપયશ
Page #38
--------------------------------------------------------------------------
________________
દેશકના ૨ પ્રકારની પ્રકૃતિ ] કમ વિપાક નામના ૧૯ કમ ગ્રન્થ
૨. દશકના ૨ પ્રકાર ઃ
૧. ત્રસાદિ ૧૦
૧. ત્રસ નામક
:
:
| ૨૭
નામક
:—જે કર્માંના ઉદયથી ત્રસપશુ' પ્રાપ્ત થાય તે. ત્રસપણુ તાપાકિથી પીડિત થયે છતે એક સ્થાનથી ખીજે સ્થાને ઇચ્છાપૂર્વક જઈ શકે તે. દા. ત. એઇન્દ્રિયાદિ.
૨. બાદર નામક :—જે કર્મના ઉદયથી બાદરપણુ" પ્રાપ્ત થાય તે. ખાદર=
ચક્ષુગ્રાહ્ય શરીરવાળેા,
૩. પર્યાપ્ત નામક :—જે કર્મના ઉદયથી પાતાની સ્વયેાગ્ય પર્યાપ્તિ પૂરી કરવા સમર્થ થાય તે.
૪. પ્રત્યેક નામક ઃ—જે કમના ઉદયથી જીવને પ્રત્યેક (ભિન્ન એક એક જુદું') શરીર પ્રાપ્ત થાય તે.
૫. સ્થિર નામક ઃ—જે કમના ઉદયથી શરીરમાં ક્રાંત ’વગેરે સ્થિર અવયવેાની પ્રાપ્તિ થાય તે.
૬. શુભ નામક :—જે કના ઉયથી નાભિથી ઉપરના શુભ અવયવા પ્રાપ્ત થાય તે,
૭. સૌભાગ્ય નામક ઃ—જે કર્મના ઉદયથી અનુપકારી છતાં પણ સર્વને પ્રિય થાય તે.
૮. સુસ્વર નામક઼મઃ—જે ક્રમના ઉદયથી સાંભળનારને પ્રીતિકારક એવા સારા સ્વરની પ્રાપ્તિ થાય તે.
૯. આદેય નામક ઃ—જે કર્મના ઉદયથી અનુચિત મેલે છતાં લેકમાં પ્રિય થાય તે.
Jain Educationa International
૧૦. યશ નામકુમઃ—જે કમના ઉદયથી જગતમાં યશ-કાર્તિ થાય તે. ૨. સ્થાવરાદિ ૧૦ નામકમ :
૧. સ્થાવર નામકમઃ—જે કમના ઉદયથી સ્થાવરપશુ. પ્રાપ્ત થાય તે. સ્થાવરપણું' = તાપાદિથી પીડિત થયે છતે એક સ્થાનથી બીજે સ્થાને ન જઈ શકે. દા. ત. એકેન્દ્રિય, પૃથ્વી, જલાઢિ,
૨. સૂક્ષ્મ નામકમઃ—જે કર્મના ઉદયથી સૂક્ષ્મપણુ` પ્રાપ્ત થાય તે. સૂક્ષ્મ = ગમે તેટલા એકઠા થાય છતાં ચક્ષુગ્રાહ્ય ન બને.
For Personal and Private Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૮] કવિપાક નામને ૧લે કર્મગ્રન્થ સ્થાવરદશકની પ્રકૃતિ અને પર્યાપ્ત ૩. અપર્યાપ્ત નામકમ-જે કર્મના ઉદયથી પિતાની સ્વયોગ્ય પયાપ્તિ
પૂરી કરવા સમર્થ ન થાય તે. ૪. સાધારણ નામકર્મ –જે કર્મના ઉદયથી જીવને સાધારણ (અનંત જીવે
વચ્ચે એક) શરીરની પ્રાપ્તિ થાય તે. * ૫. અસ્થિર નામકર્મ –જે કર્મના ઉદયથી શરીરમાં જીભ વગેરે અસ્થિર
અવયની પ્રાપ્તિ થાય તે. ૬. અશુભ નામકર્મ–જે કર્મના ઉદયથી નાભીની નીચેના અશુભ અવય
પ્રાપ્ત થાય તે. ૭. દીર્ભાગ્ય નામકર્મ –જે કર્મના ઉદયથી ઉપકારી છતાં સર્વને બીજાને
અપ્રિય થાય તે. ૮ સ્વર નામકર્મ – કર્મના ઉદયથી સાંભળનારને અપ્રીતિકારક એવા
ખરાબ સ્વરની પ્રાપ્તિ થાય તે. ૯. અનાદેય નામકમ–જે કર્મના ઉદયથી ઉચિત લે છતાં લેકમાં
પ્રિય ન થાય. ૧૦. અપયશ નામ – કર્મના ઉદયથી જગતમાં અપયશ-કીતિ
ફેલાય તે.
પર્યાપ્તિ ૬ પ્રકાર
૧. અહાર ૨. શરીર ૩. ઈન્દ્રિય ૪. ઉચ્છવાસ ૫. ભાષા ૬. મન પર્યાપ્તિના ૬ પ્રકાર :– પુદ્ગલના સંગ્રહથી ઉત્પન્ન થયેલી પુગલના ગ્રહણ અને
- પરિણમનમાં કારણભૂત શક્તિ છે. ૧. આહાર પર્યાપ્તિ –જે શક્તિથી આહારને ગ્રહણ કરી અને ખળ અને
રસ રૂપે પરિણમાવે તે. (ખળ=મળમૂત્રાદિ. રસ સત્વ) ૨. શરીર પર્યાપ્તિ –જે શકિતથી રસરૂપ પરિણમેલા આહારને સાત ધાતુ
રૂપે પરિણમાવે તે. ૩. ઈન્દ્રિય પર્યાપ્તિ –જે શક્તિથી ધાતુરૂપે પરિણામ પામેલા પુદ્ગલેને
ઈન્દ્રિયરૂપે પરિણુમાવે તે. ૪. ઉચ્છવાસ પર્યાપ્તિ :–જે શક્તિથી શ્વાસોશ્વાસ એગ્ય વર્ગણાના પગલે
ગ્રહણ કરી શ્વાસોશ્વા રૂપે પરિમાવે અને એને અવલંબી છેડી દે.
+
Jain Educationa International
For Personal and Private Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
પર્યાપ્તિએ અને બંધાદિને આશ્રયીને પ્રકૃતિ સંખ્યા કર્મવિપાક નામને ૧ લે કર્મગ્રન્થ [૨૯ ૫. ભાષા પર્યાપ્ત જે શક્તિથી ભાષા 5 વર્ગણાના પુદ્ગલે ગ્રહણ
કરી ભાષારૂપે પરિણમાવે અને એને જ અવલંબીને છોડી દે. ૬. મન:પર્યાપ્તિ –જે શક્તિથી મને વર્ગણાના પુદ્ગલેને ગ્રહણ કરી મન
રૂપે પરિણમાવે અને એને જ અવલંબીને એનું વિસર્જન કરે. મનુષ્ય અને તિર્યંચને આહારપર્યાપ્તિ ઉત્પત્તિના ૧ લા સમયે થાય. બાકીની ૫ પર્યાપ્તિ અંતમુહૂતે અંતમુહૂર્ત પૂરી થાય.
દેવ, નારક, ઉત્તર પૈક્રિય અને આહારક શરીરને આહાર પયાપ્તિ ઉત્પત્તિના પ્રથમ સમયે જ. શરીર પર્યાપ્તિ ત્યાર પછી એક અંતર્મુહૂર્ત. અને બાકીની ચાર પર્યાપ્તિ ત્યાર પછી ૧-૧ સમયે પૂરી થાય. દરેક જી (અપર્યાપ્તા પણ ઓછામાં ઓછી ત્રણ પર્યાપ્તિ તે પૂરી કરે જ. એકેન્દ્રિયને
૪ પર્યાપ્તિ બેઈન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિયને ૫ પર્યાપ્તિ. સંજ્ઞી પંચેન્દ્રિયને
૬ પર્યાપ્તિ અનુકમ મૂળ પ્રકૃતિએ બંધાશ્રયી ઉદયાશ્રયી સરાશ્રયી
જ્ઞાનાવરણ કર્મ દર્શનાવરણ કર્મ વેદનીય કર્મ મોહનીય કર્મ આયુષ્ય કર્મ નામકર્મ ગોત્રકર્મ અંતરાય કર્મ
૧૨૦ | ૧૨૨ ૧૪૮/૧૫૮૩ ૧. મિશ્રમેહનીય અને સમ્યકત્વ મેહનીયને બંધ હેત નથી. કારણ કે વિશુદ્ધ થયેલા મિથ્યાત્વ મોહનીયના જ તે દળિયા છે. તેથી બંધમાં સમ્યફવ મેહનીય અને મિશ્ર મહનીય નથી પણ મિથ્યાત્વ મોહનીય જ છે.
૨. બંધ અને ઉદયાશ્રયી બંધન નામકર્મ અને સંઘાતન નામકર્મને શરીર નામકમમાં સમાવેશ કર્યો છે. તથા વર્ણાદિ ૪ના અવાન્તર ભેદ ૨૦ ગણ્યા નથી. એટલે કે
૦
૦
=
૮
+
૮
૧
Jain Educationa International
For Personal and Private Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૦] કમવિપાક નામને ૧લે કર્મચન્થ [ જ્ઞાનાવરણાદિના ક્રમના હેતુઓ જ્ઞાનાવરણાદિ કર્મના કમનું કારણ—
પ્રશ્ન :-- આઠે કર્મને આ પ્રમાણે ક્રમ મૂકવામાં હેતુ શું છે?
ઉત્તર :-- જ્ઞાન-દર્શન એ જીવનું સવરૂપ છે. કહ્યું છે કે “ચેતના એ જીવનું લક્ષણ છે” આ બેમાં પણ જ્ઞાન પ્રધાન છે. કેમકે
૧. તેના આધારે સઘળા શાસ્ત્રાદિની વિચારણા વિગેરે થાય છે. ૨. તેમજ સર્વ લબ્ધિઓ પણ જ્ઞાનેપગે પ્રગટે છે.
૩. મોક્ષપ્રાપ્તિ સમયે પણ જીવને જ્ઞાનપયોગ હોય છે. તેથી જ્ઞાન એ પ્રધાન છે. અને એટલે એને આવરનારું જ્ઞાનાવરણ પ્રથમ કહ્યું.
જ્ઞાનપગ પછી દર્શને પગ હોય છે. માટે જ્ઞાનાવરણ પછી દર્શનાવરણ કહ્યું.
જ્ઞાનાવરણ અને દર્શનાવરણને ઉદય વેદનીય કર્મના ઉદયમાં નિમિત્તભૂત થાય છે. કેમકે જ્ઞાનાવરણના તીવ્ર ઉદયવાળા છ સૂક્ષમ-સુમતર વસ્તુ વિચારવાને પિતાને અસમર્થ માની ખેદ પામે છે. અને જ્ઞાનાવરણના ક્ષપશમવાળા છ સૂક્ષ્મ-સૂક્ષમતર વસ્તુ પિતાની બુદ્ધિથી જાણતાં ઘણા માણસમાં પિતાની જાતને ચઢીયાતી માની સુખ પામે છે. વળી અત્યન્ત નિબિડ દર્શનાવરણને ઉદયથી જાતિઅંધપણું, બહેરાપણું વગેરેના અનુભવથી જ દુઃખી થાય છે. જ્યારે દર્શનાવરણના ક્ષપશમથી ઈન્દ્રિયોની સારી શક્તિઓ વડે વસ્તુસમૂહને જોતા જીવ આનંદ પામે છે માટે દર્શનાવરણીય પછી વેદનીય કહ્યું.
વેદનીયથી સુખદુઃખ આવે એટલે સંસારી ને રાગદ્વેષ થાય છે. તેથી વેદનીય પછી મેહનીય કહ્યું.
મેહનીયથી મુંઝાયેલા છ આરંભ વિગેરે કરી નરકાદિ આયુષ્ય બધે છે. માટે મેહનીય પછી આયુષ્ય કહ્યું.
આયુષ્ય કર્મના ઉદયે તે તે ગતિ-જાત્યાદિ પ્રાપ્ત કરે છે. એટલે નામકર્મને ઉદય થાય છે. માટે આયુષ્ય પછી નામકર્મ કહ્યું.
જે ગયાદિમાં જીવ જાય ત્યાં તેને ઊંચ કે નીચ ગોત્રની પ્રાપ્તિ થાય છે. માટે નામ પછી ગોત્રકર્મ કહ્યું. વર્ણાદિ ૪ જ ગણ્યા છે. તેથી નામકમની બંધ અને ઉદયાશ્રયીમાં (૩-ર૬=) ૬૭ જ પ્રકૃતિ જાણવી.
૩. મતાન્તરે=૧૫ બંધનના મતે નામકર્મની ૧૦૩ ગણવામાં આવે તે સત્તામાં ૧૫૮.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
ક્રમ ખંધના હેતુઓ ]
ક્રમ વિપાક નામના ૧ લે। કમ ગ્રન્થ
[ ૩૧
ઉ'ચ ગેાત્રમાં દાન, લાભ, ભેગ, ઉપલેગ, વીયની પ્રાપ્તિ સુલભ થાય છે. અને નીચ ગોત્રમાં તેને અભાવ થાય છે. માટે ગોત્ર પછી અંતરાય કહ્યું.
ક ખંધના વિશેષ હેતુએ :~
જ્ઞાનાવરણના હેતુઓ :—જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનમાં વિઘ્ન કરે, અનિષ્ટ આચરણ કરે, અપલાપ કરે. ઉપઘાત ( નાશ ) કરે, દ્વેષ કરે, અંતરાય કરે, અત્યંત આશાતના કરે, તેનાથી જ્ઞાનાવરણના મધ થાય છે.
જ્ઞાનીના અવર્ણવાદથી આચાર્ય –ઉપાધ્યાયાદિના અવિનયથી અને અકાલે સ્વાધ્યાય કરવાથી, કાલે સ્વાધ્યાય ન કરવાથી, હિંસાદિ છ અવ્રતથી જ્ઞાનાવરણ કર્યું બંધાય છે. દનાવરણના હેતુઓ:--દન, દેશની અને દનના સાધનેામાં વિઘ્ન કરે, અનિષ્ટ આચરણ કરે, અપલાપ કરે, ઉપઘાત (નાશ) કરે, દ્વેષ કરે, અંતરાય કરે, અત્યંત આશાતના કરે તેનાથી દશનાવરણના અધ થાય છે.
વેદનીય કમના હેતુઓ : ---(૧) ગુરુભક્તિ :--આસનાદિ વડે વિનય ગુરુ= માતા-પિતા અને ધર્માંચા વગેરે (૨) ક્ષમા (૩) કરુણા-દયાળુ (૪) વ્રત=મહાવ્રત–અણુવ્રત વગેરે (૫) યાગ-દવિધ ચક્રવાલ સમાચારી આર્દિનુ` આચરણ (૬) કષાયને વિજય (૭) દાનસૂચિ (૮) દૃઢધમી-પદમાં ધર્મમાં ટકી રહેનારા (૯) ખાળ-વૃદ્ધગ્યાનાદિની વૈયાવચ્ચ કરનારા (૧૦) જિનચૈત્ય (પ્રતિમા)ની પૂજામાં પરાયણ (૧૧) અકામ નિર્જરા કરનારા (૧૨) શૌચ-ત્રતાદિમાં પવિત્રતા ( દેષ ન લગાડવા. ) (૧૩) ખાળતપ ( અજ્ઞાનત૫ )થી શાતા વેદનીય ખધાય છે.
શાતા વેદનીયના કારણેાથી વિપરીત કારણા તથા હાથી, બળદ, અન્ધાદિનું નિય દમન, અધિકભાર વહન કરાવે, લાંછન કમ કરે પેાતાના તથા પરને દુ:ખ, શેક, વધ, સંતાપ, આફ્રન્જીન વગેરે કરવાથી અશાતાવેદનીય અધાય છે.
મેાહનીય કમ ના હેતુએ
૧. દર્શન માહનીયના હેતુએ :--ઉન્માગની દેશના-ભવના હેતુને મેક્ષના હેતુ તરીકે પ્રરૂપવા, માનેા (દન જ્ઞાન-ચારિત્રરૂપને) નાશ, દેવદ્રવ્યનું હરણ-(ભક્ષણ-ઉપેક્ષા-પ્રજ્ઞાહીનતા), જિન, સાધુ, ચૈત્ય, સંઘ, સિદ્ધ, ગુરુ, શ્રુત, દેવા વગેરેની આશાતના, અવર્ણવાદૃ, અનિષ્ટ
Jain Educationa International
:
For Personal and Private Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
કર્મવિપાક નામને ૧ લે કર્મગ્રન્થ [ મેહનીય કર્મના હેતુઓ આચરણ વગેરેથી તથા અસંયતના પૂજન, વગર વિચાર્યું આચરણ
કરે, તથા ગુર્નાદિકના તિરસ્કારથી દર્શનમોહનીય બંધાય છે. ૨, ચારિત્રહનીયના હેતુઓ :-- કષાયને પરવશ થયેલા કષાય મેહનીય
બાંધે છે. હાસ્યદિને પરવશ થયેલા હાસ્યાદિ ૬ નેકષાય મેહનીય
બધે વિષયને પરવશ થયેલા મનવાળા ત્રણ વેદને બાંધે. હાસ્ય :--મશ્કરી, કામોત્તેજક હાસ્ય, હસવાને સ્વભાવ, વાચાલતા અને દીનવચને
કાઢનારને હાસ્ય મોહનીય બંધાય. રતિ –-દેશાદિ જોવામાં ઉત્સુકપણું, વિચિત્ર કામપીડા, બીજાના ચિત્તના આકર્ષણથી
રતિ મેહનીય બંધાય. અરતિ : --પાપ કરવાને સ્વભાવ, પારકાના આનંદનો નાશ, દુષ્ટ કાર્યોમાં
પ્રોત્સાહન આપવાથી અરતિ મેહનીય બંધાય. શોક –સ્વ તથા પરને શેક ઉપજાવે, સદન વગેરે કરવાથી શેક મેહનીય બંધાય. ભય –પિતે બીએ, બીજાને બીવડાવે, નિર્દયપણું કરે, અને ત્રાસ પમાડે તેનાથી
ભય મેહનીય બંધાય. જુગુપ્સા –ચતુર્વિધ સંઘની જુગુપ્સા, નિંદા, સદાચારીની જુગુપ્સાથી જુગુપ્સા
મેહનીય બંધાય. સ્ત્રીવેદ –ઈર્ષ્યા, વિશાદ, ગૃદ્ધિ, મૃષાવાદ, અતિવક્રતા પરસ્ત્રીમાં આશક્તિથી
સ્ત્રીવેદ બંધાય પુરુષવેદ –-સ્વીમાં સંતેષ, અનિષ્પ, મંદકષાયપણું, સરળ આચરણ, સરળ
સ્વભાવ વગેરેથી પુરુષવેદ બંધાય. નપુંસકવેદ –સ્ત્રી-પુરુષની અનંગ સેવા (ઉભયને ભેગ) તીવ્રકામીપણું પાખંડી
(ત્રતધારી) સ્ત્રીના વ્રતને ભંગ વગેરેથી નપુંસકવેદ બંધાય. સાધુની નિદા, ધર્મની સન્મુખ થયેલાને વિન્ન કરે, મધુમાંસના ત્યાગીની આગળ અવિરતિનું વર્ણન કરવું, દેશવિરતિમાં વારંવાર અંતરાય, અચારિત્રીયાની પ્રશંસા અને ચારિત્રને દૂષિત કરવું તથા બીજાના કષાય તથા નેકષાયની ઉદીરણા કરવાથી ચારિત્ર મેહનીય બંધાય. આયુષ્યકર્મના હેતુઓ – ૧. નરકાયુષ્યના હેતુઓ :--મહારંભ, મહાપરિગ્રહ, રૌદ્ર પરિણામ, પંચેન્દ્રિય
વધ, માંસ ભેજન, વારંવાર મૈથુન સેવન, દઢ વૈરિપણું મિથ્યાવ, અનંતાનુબંધી કષાય, કૃષ્ણ-નીલ-કાપિત લેશ્યા, અસત્ય ભાષણ અને ઇન્દ્રિય પરવશપણું આટલાથી નરકાયુષ્ય બંધાય.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
આયુષ્ય તથા નામ કર્મના બંધને હેતુઓ ] કર્મવિપાક નામને ૧લે મર્મગ્રન્ય [૩૩ ૨. તિર્યંચાયુષ્યના હેતુઓ:-ગૂઢ હદય, શઠતા, સશલ્યપણું, ઉન્માદેશના,
માર્ગને નાશ, આરંભ, પરિગ્રહ, શીલવતમાં અતિચાર, માયા અને
અપ્રત્યાખ્યાનીય કષાય આટલા હેતુઓથી તિર્યંચાયુષ્ય બંધાય. ૩. મનુષ્યયુગના હેતુઓ –તનુકષાય, દાનરુચિ, મધ્યમગુણ, (દાનાદિ),
અલ્પપરિગ્રહ, અલપઆરંભ, સ્વાભાવિક સરળતા, મૃદુતા, કાપોતપિત્ત લેડ્યા, ધર્મધ્યાન પ્રત્યે અનુરાગ, દેવ-ગુરુની પૂજા, પ્રિયવચન, સુખે બેધ પામવાની યોગ્યતા, લેકવ્યવહારમાં મધ્યસ્થપણું. આટલા
હેતુઓથી મનુષ્પાયુષ્ય બંધાય. ૪. દેવાયુષ્ય બાંધવાના હેતુઓ –અવિરત સમ્યગ્દષ્ટિપણું, સરાગસંયમ,
(વીતરાગ સંયમ હેય તે આયુષ્ય ન બંધાય.) દેશવિરતિપણું, બાળતપશ્ચર્યા, અકામનિર્જર, કલ્યાણમિત્રને વેગ, ધર્મશ્રવણની સ્થિરતા, સુપાત્રદાન, તપ, શ્રદ્ધા, ૨નત્રયીની અવિરાધના (આરાધના) પિત્ત-પઘલેશ્યા, અગ્નિમાં મરણ, અવ્યક્ત સામાયિકતા
(સમતા), આટલા હેતુઓથી દેવાયુષ્ય બંધાય. નામકર્મના હેતુઓ:૧. અશુભ નામકર્મના હેતુઓ –માયાવીપણું (મન, વચન, કાયાની
વક્રતા) છેતરપીંડી, મિથ્યાત્વ, ચાડી, અસ્થિર ચિત્ત, સોના જેવી ધાતુ બનાવે, (નકલી માલ બનાવે), બેટી સાક્ષી, વદિ ફેરફાર કરવું, અંગોપાંગ કાપી નાખવા, યંત્ર-પાંજરા વગેરે કરાવવું, બેટા ત્રાજવા-માપ કરવા, પરનિંદા, સ્વપ્રશંસા, કઠેરવચન, વાચાળતા, પોતાની સ્વચ્છતા અને પહેરવેશને મદ સૌભાગ્યને ઘાત, કામણુ-ટુમણ કરવું, બીજાને કુતૂહલ કરાવવું, હાસ્ય અને વિડંબના કરવી, વેશ્યાદિને અલંકાર આપવા, દાવાગ્નિ સળગાવવું, ચૈત્ય-આશ્રમ-આરામ (બગીચ)-પ્રતિમાને નાશ, દેવાદિના બહાને
ગંધ યુક્ત દ્રવ્યની ચેરી. આનાથી અશુભ નામકર્મ બંધાય. ૨. શુભ નામકમના હેતુઓ :-સરળતા, ગારવ રહિતપણું, સંસારની
ભીરતા, અપ્રમત્તતા, ક્ષમા-માર્દવ-આર્જવ યુક્ત, ધર્મજનના દર્શનથી સંજમ પામવું, ધર્મીનું સ્વાગત કરવું, “પરોપકાર
સાર છે” એવી માન્યતા, આ હેતુઓથી શુભનામકર્મ બંધાય. ૩. જિનનામકર્મના હેતુઓ :– સમ્યગ્દર્શનની ઉચ્ચ નિર્મળતા, વિનય
Jain Educationa International
For Personal and Private Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૪ ] ક`વિપાક નામના ૧ લેા કાઁગ્રન્થ [ ગેાત્ર અને અંતરાય કમના બંધના હેતુએ યુક્તતા, વ્રત અને શીલમાં નિરતિચારપણું, અત્યંત અપ્રમાદ, વારંવાર શ્રુતજ્ઞાનમાં એકાગ્રતા, સતત સ'સારના ભય, યથાશક્તિ દાન-તપ, જિનસ`ઘને નિરુપદ્રવ અને સ્વસ્થ કરવું. સાધુની વૈયાવચ્ચ, અરિહંત, આચાર્ય-મહુશ્રુત અને શ્રુતજ્ઞાનની ભક્તિ, આવશ્યક ક્રિયામાં અખંડ સાધના, સમ્યગ્દર્શનાદિ મે ક્ષમાગ નુ પાલન અને ઉપદેશ દ્વારા પ્રભાવના, પ્રવચનની આરાધના, આગમપ્રજ્ઞાનુ' અને ગ્લાન તપસ્વીનુ' આહાર-વસ્ત્ર અધ્યાપન વગેરે દ્વારા વાત્સલ્ય. આ હેતુઓથી જિનનામકમ બંધાય.
ગાત્રકમ ના હેતુઓ —
૧. ઉચ્ચગાત્ર કર્મોના હેતુએ :—ગુણુપ્રેક્ષી ( જોનાર ), મદરહિત, અધ્યયન અને અધ્યાપનમાં રુચિ, જિન-સિદ્ધ-આચાય -ઉપાધ્યાય-સાધુ-ચૈત્ય અને ગુણવાન પ્રત્યે ભક્તિ બહુમાન આ હેતુએથી ઉચ્ચગેાત્ર ખ’ધાય. ૨. નીચગેાત્ર કના હેતુઓ —પનિંદા, અવજ્ઞા, ઉપહાસ, પરના ગુણુાને ઢાંકે, સત્ અસત્ દોષ કહેવા, આત્મપ્રશંસા. પેાતાના સત-અસત ગુણેા કહેવા અને દાષાને ઢાંકવા, જાતિ વિગેરેનુ' અભિમાન કરવુ, આ હેતુએથી નીચગેાત્ર બંધાય.
અતરાય ક'ના હેતુએ :—જિનની પૂજામાં વિઘ્ન, હિંસાદિ છ અત્રામાં પરાયણ મેાક્ષમાગ માં વિઘ્ન ઊભા કરવા, સાધુઓને ભક્ત પાણી વગેરે આપતા અટકાવવા, ખીજાને દાન, લાભ, ભાગ, ઉપભાગમાં વિઘ્ન કરે, મ’ત્રાહિ પ્રયાગથી ખીજાની શક્તિનું હરણ કરવુ, વધ, બંધ નિરાધથી મીજાને નિશ્ચેષ્ટ કરવા. છેદન, ભેદન વગેરેથી ઇન્દ્રિયની શક્તિને હણુવી, આ હેતુથી અંતરાય કમ' અંધાય,
Jain Educationa International
・0
For Personal and Private Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
કર્મસ્તવ નામને દ્વિતીય (રજ) કર્મગ્રન્થ વિષય :–ચૌદ ગુણસ્થાનકમાં બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા. બંધ – મિથ્યાત્વાદિ હેતુઓ વડે કર્મ પુદ્ગલેને જીવ સાથે ક્ષીરનીર કે વહિ
અગેલકવત્ એકમેક સંબંધ. ઉદય –સ્થિતિ પરિપક્વ થયે (સ્વાભાવિક રીતે અથવા અપવર્તાનાદિ વિશેષ કરણથી)
ઉદય સમયે પ્રાપ્ત થયેલા કમપુદ્ગલેને વિપાક ભેગવા તે. ઉદીરણું –ઉદય પ્રાપ્ત નહીં થયેલા (ઉદયાવલિકાની ઉપરનાં) કર્મ પુદ્ગલેને
જીવના સામર્થ્યથી ઉદયાવલિકામાં પ્રવેશ કરાવી ભોગવવા તે. સત્તા –બંધ અને સંક્રમથી પ્રાપ્ત થયેલા કમેનું તે તે સ્વરૂપે રહેવું તે.
ગુણસ્થાનક
૧. મિથ્યાષ્ટિ ૨. સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ૩. મિશ્ર ૪. અવિરત સમ્યગ્દષ્ટિ
૫. દેશવિરતિ ૬. પ્રમત્તસંયત ૭. અપ્રમત્તસંયત ૮. અપૂર્વકરણ ક. અનિવૃત્તિ બાદર સપરાય ૧૦. સૂફમસ'પરાય ૧૧. ઉપશાંત કષાય વીતરાગ છદસ્થ ૧૨. ક્ષીણકષાય વીતરાગ છવસ્થ ૧૩. સગી કેવલી ૧૪. અગકેવલી. ગુણસ્થાનક –કર્મના ઓછાવત્તા અંશે દૂર થવાથી પ્રગટ થયેલ જ્ઞાનાદિ ગુણનું
સ્થાન. ૧. મિદષ્ટિ ગુણસ્થાનક –જીવ, અજીવાદિ તત્વેની મિથ્યા (વિપરીત)
શ્રદ્ધા છે જેને તે મિથ્યાષ્ટિ. તેનું ગુણસ્થાનક તે. આ ગુણસ્થાનકમાં અનંતાનુબંધિ કષાય અને મિથ્યાત્વ મેહનીયને
ઉદય હોય છે. કાળ-અનાદિ અનંત ....અભવ્યને
,, સાંતભવ્યને સાદિ ,, જ. અંતમુહૂર્ત.
| ભવ્યને સભ્યત્વથી ઉ. દેશના અર્ધપુદ્ગલપરાવર્તન. [ પડેલાને. ર. સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક –અનંતાનુબંધિના ઉદયથી ઉપશમ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૬ ] ક્રમ સ્તવ નામના ૨ જો કમ ગ્રન્થ
૨-૭–૪ ગુણસ્થાનકો અને સભ્ય
સમ્યક્ત્વનો નાશ થાય છે. તે વખતે સમ્યક્ત્ત્વના કઈક ( વમન વખત જેવા) સ્વાદના અનુભવ થાય છે તે.
અહી' જોકે અન`તાનુખ ષિના ઉત્ક્રય થયા છે. પણ મિથ્યાત્વ માહનીયના ઉદય થયે। નથી અને મિથ્યાત્વ મહુનીયના ઉદય થતાં પહેલુ ગુણસ્થાનક આવે. આ ગુણુસ્થાનક ઉપશમ સમ્યક્ત્વ અને ઉપશમશ્રેણીથી પડીને મિથ્યાત્વમાં જતાં વચગાળામાં હાય.
કાળ :-જ. ૧ સમય. ઉ. છ આવલિકા,
૩, મિશ્રર્દષ્ટિ ગુણસ્થાનક :~ જ્યાં જિનપ્રણીત તત્ત્વા ઉપર રુચિ નથી અરુચિ પણ નથી. દા.ત. નાળીયેર દ્વીપમાં વસતાં ક્ષુષાથી પીડિત મનુષ્યને આદનાદિ આહાર ઉપર રુચિ કે અરુચિ ઢાતી નથી. અહીંયા આ ગુણસ્થાનકમાં મિશ્રમેાહનીય (અધ વિશુદ્ધ)ના દળિયાના ઉદય હાય છે. આ ગુણસ્થાનકમાં પ્રથમ ગુણસ્થાનકથી ચડતા અને તેમજ ચેાથા ગુણસ્થાનથી પડતા પણ હાય છે.
કાળ :-અંતમુ ધૃત'.
૪. અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક :--અવિરત = પાપ વ્યાપારથી વિરમ્યા (અટકયા ) નથી તેવા સમ્યગ્દષ્ટિ ( =જીવાદિ તત્ત્વા (જિનવચન ) ની અવિચરિત શ્રદ્ધા છે જેને તે.) તેનુ· ગુણસ્થાનક તે.
આ ગુણસ્થાનકમાં અપ્રત્યાખ્યાનીય કષાયના ઉદય હાય છે. પેાતાના પાપ ક્રમને નિંદતા, જેણે જીવાદિનુ' સ્વરૂપ જાણ્યુ છે. જેની શ્રદ્ધા અચળ છે, જેણે મેાહને ચલિત કર્યાં છે, અવિરતિ નિમિત્તક કર્માં'ધને જાણવા છતાં તથા પરમ મુનીશ્વરાએ પ્રરૂપેલ સિદ્ધિરૂપ મહેલમાં ચઢવાની નીસરણીરૂપ વિરતિ છે એમ જાણવા છતાં અપ્રત્યાખ્યાનીય કષાયથી દબાયેલા હેાવાથી તેના (વિરતિના ) સ્વીકાર કરી શકતા નથી.
આ ગુણસ્થાનકમાં રહેલા જીવને ત્રણમાંથી કોઈ પણ એક સમ્યક્ત્વ હાય છે.
સમ્યકૃત્વ ૩ પ્રકાર
૧. ઉપશમ
૩. ક્ષાયેાપશમિક
૨. ક્ષાયિક ૧. ઉપશમસમ્યક્ત્વ ઃ—જેમાં મિથ્યાત્વ માહનીયને પ્રદેશ તથા વિપાક બન્ને રીતે ઉદયને અભાવ છે. પરન્તુ સત્તા હોય છે. દા.ત. કચરા નીચે એસી-ઠરી ગયેલ નિમળ પાણી. ~~ 'તમ ધૃત'.
કાળ :~
ગુણસ્થાનક :—૪ થી ૧૧ સુધી.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ, ૫ મું ગુણસ્થાન અને અનુમતિ ] કસ્તવ નામને જે કર્મગ્રન્થ (૩૭ ૨. ક્ષાયિક સમ્યકત્વ –જેમાં દર્શન મેહનીય ત્રણ અને અનંતાનુબંધી ચારને
સંપૂર્ણ ક્ષય થયે છે. દા. ત. કચરો નાશ થયે છે. એવું નિર્મળ પાણ. કાળ –સાદિ અનંત. ગુણસ્થાનક –૪ થી ૧૪ સુધી ૩. ક્ષાપથમિક –જેમાં સમ્યકત્વ મેહનીય (મિથ્યાત્વ મેહનીયના વિશુદ્ધ
દળીયા)ને ઉદય હોય છે. દા. ત. અત્યંત અ૯પ દળાયેલું પાણી. કાળ –જ. અંતમુહૂર્ત.
ઉ. સાધિક ૬૬ સાગરોપમ. ગુણસ્થાનક –૪ થી ૭ સુધી. ક્ષાયિક સમ્યગ્દષ્ટિને આયુષ્ય ન બંધાયું હોય તે તરત જ અંતર્મુહૂર્તમાં ક્ષપકશ્રેણી માંડી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી તે જ ભવમાં મેક્ષે જાય છે. તેમાં પણ અપવાદ એટલે કે જે પૂર્વે જિનનામકર્મ બાધ્યું ન હોય. અબદ્ધાયુષ્યવાળો પણ જિનનામકર્મની પૂર્વ નિકાચના કરેલ અવશ્ય દેવાયું બાંધીને ૩ જા ભવમાં મેક્ષમાં જાય છે, કેમકે જિનનામકર્મ તે જ ભવમાં ભેગવી શકાતું નથી. પાંચ કલ્યાણ કો તે જ ભવમાં થઈ શકે નહિ. પૂર્વે જે દેવ કે નરકનું આયુષ્ય બાંધ્યું હોય તે ત્રણ ભવમાં મેલે જાય છે. પરંતુ ત્રીજા ભવમાં મોક્ષની સામગ્રી ન મળે તે કવચિત્ પાંચ ભવને સંભવ છે.
દા. ત. દુષ્કહ સૂરીજી
ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થયા પહેલાં જે અસંખ્યાત આયુષ્યવાળા તિર્યંચ કે મનુષ્યનું આયુષ્ય બાંધ્યું હોય તે (૧) અહીંથી (૨) યુગલિકમાં જઈ, ત્યાંથી (૩) દેવલેકમાં થઈ, (૪) મનુષ્યપણું પામી મેક્ષે જાય. આ રીતે ચાર ભવ થાય.
સંખ્યાતવર્ષના મનુષ્ય કે તિર્યંચ આયુષ્ય બાંધેલ મનુષ્ય ક્ષાયિક સમ્યક્ત્વ ન પામે.
૫. દેશવિરતિ ગુણસ્થાનક –સાવદ્યોગના ૧ દેશથી (અંશથી) અટકેલા સમ્યગ્દષ્ટિનું ગુણસ્થાનક તે તે અનેક પ્રકારે છે.
દા. ત. કેઈક ૧ વ્રતધારી. -
૨ , કેઈક ૩ વ્રતધારી
, , ૪ , એમ યાવત્ ઉત્કૃષ્ટથી સંપૂર્ણ ૧૨ વ્રતધારી અને અનુમિતિ સિવાયના સર્વપાપથી અટક્યો છે તે.
અનુમતિ ૩ પ્રકાર
૧. પ્રતિસેવના
૨. પ્રતિશ્રવણું
૩. સ વાસા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૮ ] કર્મસ્તવ નામને જે કર્મગ્રન્થ [ દેશ પ્રમત્ત અપ્રમત્તસંવત ગુણસ્થાનકે અનુમતિના ૩ પ્રકાર – ૧. પ્રતિસેવનાનુમતિ :–પિતે કરેલા અને બીજાએ કરેલા પાપકાને
અનુદે. અને સાવદ્ય અશનાદિને ઉપયોગ કરે. ૨. પ્રતિશ્રવણનુમતિ –પુત્ર વિગેરે ઉપર મમત્વ હોય. એના પાપકાને
સાંભળે, અનુમોદ, પ્રતિષેધ કરે નહી. ૩. સંવાસાનુમતિ –પુત્રાદિ ઉપર મમત્વ હેય પણ એના પાપકોને સાંભળે
નહિ. અનુમોદન પણ ન કરે. (પુત્રાદિના મમત્વથી પણ જે અટક્યો છે તે સર્વવિરતિ.) આ ગુણસ્થાનકમાં પ્રત્યાખ્યાન કષાયને ઉદય હોય છે.
કાળ –જ. અંતમુહૂર્ત.
( ઉ. દેશના પૂર્વ કેટી. ૬. મિત્તસંવત ગુણસ્થાનક –શ્રદ્ધા અને જ્ઞાનપૂર્વક સર્વ અશુદ્ધ પાપ
વ્યાપારને ત્યાગ કરે તે સંવત. આ સંયત છતાં ચારિત્રના વેગમાં નિદ્રાદિ (મદ્ય-વિષય-કષાય-નિદ્રા-વિકથા) પ્રમાદો દ્વારા સિદાય,
તેનું ગુણસ્થાનક તે. આ ગુણસ્થાનકમાં (૮ થી ૧ભા ગુણસ્થાનક સુધી) સંજવલન કષાયને ઉદય હોય છે.
કાળ :––જ. ૧ સમય.
ઉ. દેશનપૂર્વ કોટી. ૭. અપ્રમત્તસંવત ગુણસ્થાનક –નિદ્રા-વિકથાદિ પ્રમાદ વિનાને-મુનિ તે
અપ્રમત્ત મુનિ. તેનું ગુણસ્થાનક તે. અહીંયા આ ગુણસ્થાનકમાં પૂર્વના ગુણસ્થાનક કરતાં મંદ સંજવલન કષાયને ઉદય હોય છે.
તે અપ્રમત્ત ગુણસ્થાનકવાળા મહાત્મા તીવ્ર વિશુદ્ધિના યોગે કર્મ અપાવતાં શ્રતસમુદ્રને અવગાહે છે. અવધિજ્ઞાન પ્રાપ્ત કરે છે. તથા મન:પર્યવજ્ઞાન અને કોષ્ઠાદિ લબ્ધિઓ પ્રાપ્ત કરે છે. તથા તે ચારિત્રરૂપ ગુણના પ્રભાવથી જ ઘાચારણ, વિદ્યાચારણું લબ્ધિ, સર્વ ઔષધિઓ વગેરે સર્વ લબ્ધિઓ તથા અક્ષણ મહાનલબ્ધિઓ ઉત્પન્ન થાય છે.
કાળી –જ. ૧ સમય.
ઉ. અંતમુહૂર્ત. ૮. અપૂવકરણગુણસ્થાનક –(૧) પૂર્વે નહિ થયેલા એવા અપૂર્વ પરિણામ
જેમાં હોય તે અથવા (૨) પૂર્વે નહિ થયેલાં સ્થિતિઘાતદિ પાંચ પદાર્થો જેમાં થાય તે આ ગુણસ્થાનક બે રીતે હોય છે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
[ ૩૯
૮-૯-૧૦ ગુણસ્થાનકો ] કસ્તવ નામને ૨ જે કર્મગ્રન્થ
૮. અપૂર્વકરણગુણસ્થાનક ૨ પ્રકાર
૧. ઉપશામક
૨. ક્ષયક ૧. ઉપશામક –ઉપશમ શ્રેણવાળા જીવને ચડતા અથવા પડતા.
કાળી –જ. ૧ સમય.
ઉ. અંતમુહૂર્ત. ૨. ક્ષપક–ક્ષપકશ્રેણી ઉપર ચડતા ને.
કાળ–અંતમુહૂર્ત. ૯. અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક –આ ગુણસ્થાનકમાં સાથે
ચઢેલાં જીવોના અધ્યવસાયમાં પરસ્પર તારતમ્ય ન હોય માટે
અનિવૃત્તિ ગુણસ્થાનક કહેવાય. અને સંપરાય = કષાયને ઉદય. આ ગુણસ્થાનક સુધી બાદર કષાયને ઉદય હોય છે. આ ગુણસ્થાનકમાં સ્થિતિઘાતાદિ પાંચે પદાર્થો થાય છે. આ ગુણસ્થાનક પણ બે રીતે હોય છે.
૯ અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક ૨ પ્રકાર
૧. ઉપશામક
૨. ક્ષક ૧. ઉપશામક –આ ગુરુસ્થાનકના અને ત્રણે કષાય ઉપશાંત થઈ ગયેલા
હોય છે. કાળ :–જ. ૧ સમય.
ઉ. અંતમુહૂર્ત. ર. ક્ષપક –આ ગુણસ્થાનકના અંતે ત્રણે કષાયને ક્ષય થઈ ગયેલ હોય છે.
કાળ :–અંતમુહૂર્ત. ૧૦ સુક્ષ્મસં૫રાય ગુણસ્થાનક –કીટ્ટીરૂપે કરાયેલા સૂકમ કરાયો
ઉદય અહીં હોય છે. આ પણ બે રીતે હોય છે. ૧૦. સુક્ષ્મસં૫રાય ગુણસ્થાનક ૨ પ્રકાર
૧. ઉપશામક |
૨. ક્ષપક ૧ ઉપશામક –આ ગુણસ્થાનકને અંતે સંજવલન લેભને સર્વથા ઉપશમ
થઈ જાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
૪૦ ] કસ્તવ નામને ૨ જે કર્મગ્રન્થ [ ૧૧-૧૨ ઉપશાંત, ક્ષીણમેહ ગુણસ્થાનક
કાળ :–જ. ૧ સમય.
ઉ. અંતમુહૂર્ત ૨. ક્ષપક :- આ ગુણસ્થાનકના અંતે સંજવલન લેભને સર્વથા ક્ષય થાય છે.
કાળ –અંતમુહૂત. ૧૧. ઉપશાંત કપાય વીતરાગ છવાસ્થ ગુણસ્થાનક – (આત્માના જ્ઞાનાદિ ગુણને દબાવે તે છઘ, છ = જ્ઞાનાવરણાદિ ઘાતકર્મને ઉદય, અને તેના ઉદયવાળા છે તે છવસ્થ.) છવાસ્થ = જ્ઞાનાવરણદિ ઘાતિકર્મના ઉદયવાળે જીવ વીતરાગ = કષાય (મેહનીય)ના ઉદયના અભાવવાળે જવ. ૧ થી ૧૦ ગુણસ્થાનકવાળા છે..................રાગી છસ્થ છે. ૧૧ થી ૧૨ , , ...... ....... વીતરાગ છસ્થ છે. ૧૧ મા , , ઉપશાંત કષાય , , ૧૨ મા , , ક્ષીણ , , , , કષાયોને
ઉપશમાવી વીતરાગ થયા છે. કષાયને ક્ષય કરી વીતરાગ થયા છે. આ ગુણસ્થાનક ઉપશમ શ્રેણીવાળા જેને જ પ્રાપ્ત થાય છે.
કાળ :- જ. ૧ સમય.
ઉ. અંતમુહૂર્ત. કેમકે આ ગુણસ્થાનકમાં આવતાવેંત જ કઈ જીવ કાળ કરીને દેવકમાં (અનુત્તર વિમાનમાં) જાય તે ત્યાં તેને અવશ્ય 8 શું ગુણસ્થાનક, નહિંતર અહીંયા (૧૧મા ગુણસ્થાનકે) અંતર્મુહૂર્ત રહીને અવશ્ય ક્રમશઃ પડે છે. સિદ્ધાન્તને મતે:–એક ભવમાં ઉપશમ કે ક્ષપકશ્રેણીમાંથી ગમે તે એક જ
શ્રેણી પ્રાપ્ત કરી શકે છે. કર્મગ્રન્થના મતે –-એક ભવમાં બે વાર શ્રેણી કરી શકે, એટલે કે એકવાર
ઉપશમશ્રેણી કરી હોય તે ૧ વાર ક્ષપકશ્રેણી કરી શકે, અને
બે વાર ઉપશમ શ્રેણ કરી હોય તે એકવાર ક્ષપકશ્રેણી ન કરી શકે. ૧૨. ક્ષીણુકષાય વીતરાગ છઘસ્થ ગુણસ્થાનક -- * સર્વ કક્ષાના ક્ષય થવાથી ઉત્પન્ન થયેલ વીતરાગ ભાવવાળા છવાસ્થ (ઘાતિકર્મન ઉદયવાળા) છાનું ગુણસ્થાનક
Jain Educationa International
For Personal and Private Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
૧૩-૧૪ ગુણસ્થાનક ] કર્મસ્તવ નામને જે કર્મગ્રન્થ
૪૧ આ ગુણસ્થાનક ક્ષપકશ્રેણીવાળા જેને જ હોય છે. આ ગુણસ્થાનકના અંતે ઘાતિકર્મને સર્વથા ક્ષય થાય છે.
કાળ:-- અંતર્મુહૂર્ત ૧૩. સોગી કેવલી ગુણસ્થાનક :--આ ગુણસ્થાનકમાં ઘાતિકર્મના સર્વ ક્ષયથી
ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાન અને કેવલદર્શન હોય છે. પરંતુ તેમને મન, વચન, કાયાની પ્રવૃત્તિ હોવાથી સગી કેવલી કહેવાય છે.
ગ
૧. મન
૨. વચન
૩. કાયા ૧. મનગ –મન ૫ર્યવજ્ઞાની (અન્યત્ર રહેલા) તથા અનુત્તરવાસી દેવે વગેરે
વડે મનદ્વારા પૂછાયેલા પ્રશ્નોને મનદ્વારા ઉત્તર આપવામાં હોય છે. ૨. વચનયોગ દેશનાદિ વખતે. ૩. કાયયોગ –આહાર, નિહાર, ઉન્મેષ નિમેષાદિમાં હોય છે.
કાળી : જ.
ઉ. દેશનપૂર્વ કોટી ૧૪. અગી કેવલી ગુણસ્થાનક વેગ વિનાના કેવલી ભગવંતનું
ગુણસ્થાનક તે. આ ગુણસ્થાનકમાં કોઈપણ જાતને સૂફમમાં સૂમિ પણ વેગ હેતે નથી.
કાળી –અંતમુહૂર્ત. આ ગુણસ્થાનકમાં ઉદયવાળી ૧૨ પ્રકૃતિએને ભેગવતા અનુદયવાળી સત્તામાં રહેલી ૭૩ પ્રકૃતિએને સ્ટિબુક સંક્રમ વડે ભેગવાતી પ્રકૃતિરૂપે અનુભવતા દ્વિચરમ સમયે (ઉપન્ય સમયે) ૭૩ પ્રકૃતિઓને સત્તામાંથી ક્ષય કરી તેમ જ ચરમ સમયે ૧૨ પ્રકૃતિને ઉદય અને સત્તાને ક્ષય કરે છે
ત્યાર પછીના સમયે શિંગના બંધનમાંથી છૂટી પડતી એરંડી ઊંચે જાય છે. તેમ કર્મના બંધથી મુક્ત થતા ભગવાન લેકના અંતે જાય છે. અહીંયા જેટલા આકાશ પ્રદેશને અવગાહીને આત્મા રહેલ છે. તેટલા જ આકાશપ્રદેશને અવગાહત અન્ય સમયે નહિ સ્પર્શતે (સિદ્ધાવસ્થાના પ્રથમ સમયે) લેકના અંતે જાય છે. વાંકોચૂકે થતું નથી. ત્યાં ગયેલા ભગવાન શાશ્વત કાળ માટે ત્યાં રહે છે. ફરી કઈ પણ કાળે પાછા આવતા નથી કેમકે તેમણે સંસારના બીજભૂત રાગદ્વેષને ક્ષય કર્યો છે. કર્મ. ૬
Jain Educationa International
For Personal and Private Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
૪૨ ] કર્મસ્તવ નામને ૨ જે કર્મગ્રન્થ [ ૧૪ ગુણસ્થાનાકનું સંક્ષિપ્ત અનુ. ગુણસ્થાનક
લક્ષણ
વિશિષ્ટ કર્મોદય ૧. મિથ્યાષ્ટિ તત્વ ઉપર વિપરીત દષ્ટિ મિથ્યાત્વ મેહનીય અને
અનંતાનુબંધી કષાય
૨. સાસ્વાદન સમ્યગ્દષ્ટિ સમ્યક્ત્વના કંઈક સ્વાદ અનંતાનુબંધી કષાય
અનુભવ ૩. મિશ્રદષ્ટિ તત્વ ઉપર રુચિ કે અરુચિ
કાંઈ નહિ.
| મિશ્રમેહનીય ૪. અવિરત સમ્યગ્દષ્ટિ તત્વ ઉપર યથાર્થ રુચિ અપ્રત્યાખ્યાનીય કષાય
પણ વિરતિ અગ્રહણ
૫. દેશવિરતિ ૬. પ્રમત્તસંયત
અપ્રમત્તસંવત ૮. અપૂર્વકરણ
(નિવૃત્તિ ) ૯. અનિવૃત્તિ બાદર
સં૫રાય
અંશવિરતિ ગ્રહણ પ્રત્યાખ્યાનીય કષાય સવશે વિરતિગ્રહણ પણ પ્રમાદ સંજવલન કષાય
, , ,પ્રમાદ નહિ પૂર્વ કરતા મંદસંજવલનકષાય સ્થિતિઘાત આદિ ૫ અપૂર્વ , , , , , વસ્તુ કરે
તથા મોહનીયની પ્રકૃતિએની " " ક્ષપણું અને ઉપશમના
માત્ર સૂક્ષ્મ સંજવલન લાભ મેહનીયને ઉદયાભાવ મોહનીય સિવાય ૭ કર્મો.
૧૦, સૂક્ષ્મપરાય ૧૧. ઉપશાંત કષાય
વીતરાગ છઘસ્થ ક્ષીણુકષાય વીતરાગ
છધસ્થ ૧૩. સગીકેવલી
વીતરાગ ભાવ છતાં
છદ્મસ્થપણું કેવલજ્ઞાન-દર્શન પણ ૪ અઘાતિ (કર) પ્રકૃતિ
મનવચન-કાયાને વેગ કેવલજ્ઞાન-દર્શન. વેગ અને ૪ અઘાતિની ૧૨ને વિપાક, કર્મબંધને–અભાવ. ૧રને અને ૭૩ને સ્તિબુક સંક્રમ ઉદય અને ૮૫ની સત્તા છે. સ્વભાવાવસ્થા
[ x મતાન્તરે અંતર્મુહર્તા.
૧૪. અગકેવલી
સિદ્ધાવસ્થા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
સ્વરૂપદક યન્ત્ર ]
વિશેષ
ધતુરા ખાધેલા પુરુષની જેવા
વમનના સ્વાદની જેમ, ઉપશમ સમ્યક્ત્વ કે ઉપશમ શ્રેણીથી પડતા જ હાય અહી થી અવશ્ય
| મિથ્યાત્વમાં જાય
નાળીયેર દ્વીપના મનુષ્યની જેમ ૧. સમ્યક્ત્વ મહનીયના ઉદયવાળાને ક્ષાયેાપશમિક ૨. દશ નમાઠુના ઉદયના અભાવ પણ સત્તા તે ઉપશમ અને સત્તાના અભાવ તે |ાયિક સમ્યક્ત્વ (ગુ.કા.સા. ૩૩ સાગરી. ) |
3.
""
કસ્તવ નામના ૨ જો કર્મોગ્રન્થ
I
??
""
""
ક્ષપક :–માહનીય પ્રકૃતિને ક્ષય કરે. ઉપશામક -,, ઉપશમ "" ક્ષપક/ઉપશામક –સ’. લાભના ક્ષય/ઉપશમ કરે. ઉપશમકને જ હાય, સ`મહનીય પ્રકૃતિ ઉપશાંત થયેલી છે. અહી'થી અવશ્ય પડે છે. ક્ષપકને જ હાય, સવ માહનીય પ્રકૃતિએ ક્ષીણુ થયેલી છે, અહી થી પડે નહી’.
Jain Educationa International
""
કેમકે ૬-૭ ગુણસ્થાનક અન્તમુતૅ પરાવર્તમાન થાય છે, ]
કાળ
અનાદિ અન’ત સાંત
સતિ
જ. ૧ સમય
ઉ. ૬ આવલિકા
99
જ. અંતર્મુહૂત ઉ. સા. ૩૩ સાગર જ. 'તમ્ હત' ઉ. દેશોનપૂવ કોટી જ. ૧ સમય ઉ, દેશોનપૂ કાટી × જ. ૧ સમય ઉ. અ તમુહૂત ક્ષપક :-અંત હત
ક્ષાયિ./ઔપ. સ. ક્ષપક/ઉપશમશ્રેણી પ્રાર’ભે. શકે. ૧ સમયે રહેલા જીવામાં અધ્યવશાયની તારતમ્યતા હેાઈ ઉપ. :-જ. ૧ સમય ઉ. અંતર્મુહૂત
એક સાથે ચઢેલા,,
નથી
'ત હત
સાદિ અનંત
અંત હત
જ. અત' હૂત .સા. ૬૬ સાગર.
— જ. અંતમુ હત ઉ. દેશેાના પુદ્ગલ પરાવત
For Personal and Private Use Only
| ૪૩
""
""
જ. ૧ સમય . અંતમુહૂત
જ. ઉ. અંતર્મુહૂત
ઉ. દેશોન પૂર્વકાટી જ. અંત હૂ
( પાંચ હ્રસ્વાક્ષર )
સાઢિ–અનંત
Page #55
--------------------------------------------------------------------------
________________
૪૪ ]
આ ગુણ
તુ સ્થાનક
分
મ નામ
આધે
૧ મિથ્યાત્વે
૨ સાસ્વાદને
૩ મિશ્રે
.
૪ અવિરતે
૫ દેશવિરતે
૬ પ્રમત્તસયતે
-
*d nl[ક ્bha [32]ól-Ja + 0 7 છું ? % ?
૫. ભા.
મૂળ પ્રકૃતિ
८
૮
4
<
૭૧. અપ્રમત્ત ૮ ૨. સ યતે
१७
Jain Educationa International
'
19
૮
ઠં ઠં ઠું
666 Go t
૧૦ સૂક્ષ્મસ પરાયે ૬ ૧૧ ઉપશાંતમાહે ૧ ૧૨ ક્ષીણમાહે ૧૩ સયેાગીકેવલી ૧ ૧૪ અયેાગીકેવળી +
૧
+
+
+
+
+ .
+
+
૧
૧
૧
૧
૨
કમસ્તવ નામના ૨ જો કમ ગ્રન્થ
અધયન્ત્ર
૭
७
.
७
+ p
૧
८
હ
હ
1
1 .
1
.
1
૧
.
d
.
.
.
.
.
O
O
.
O
.
O
d
ઉત્તર
.
ba ||25 * * ? * > ===
૫૯
+
+
પ્રકૃતિ
૧૬
૪૧
. ૫૬ ૪
૪૧
૫૧
૫૫
૬૧
•
૨
૬૨
૬૪
*
૪
૬૪
૧૬ ૬૪
૨૬ ૪
Q
3
૩
૫
૨
r
૨
.
، ܘ
.
..
.
૭ ૭
..
.
.
૫
મ
પ્
.
7 7 7 7
.
૫
૫
પ્
પ્
૨૨
et
૨૧
૯૯ ૨૦૧૦૦
૧૯ ૧૦૧
૧૨ ૧૦૨ . ૫
૧૭ ૧૦૩ .
૧ ૧૧૯
૧ ૧૧૯
૧ ૧૧૯
+ ૧૨૦
મ
૫
પ્
૫
રરરર ર
p ૫
C ૫ ૪
d પ્
+
+
+
と
+
૭ રૂ
E
$
}
૪
४
४
४
४
+
+
+
For Personal and Private Use Only
.
ર
.
ર
ર
ર્
ગ્
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
1
1
૧
૧
૧
+
R
૨૬
૨૪
૧૯
૧૯
૧૫
૧૧
ટ્
૯
e
૯
6
૯
ટ્
6
૫
४
3
'
૧
+
+
+
४
૪
3
ર
૧
૧
1
+
+
+
+
+
+
+
+
+
+
+
+
+
+
+
+
[ અ`ધયન્ત્ર
६७
૨
૬૪ ૨
૫૧
ર
૧
૧
૩
૩૭
૩૨
૩૨
૩૧
૩૧
૩૧
૩૧
૩૧
૩૧
૧
૧
1
૧
1
૧
૧
૧
૧
૧
૧
૧
૩૧ ૧
૩૧
૧
1
1
૧
પ્
+
૫
૫
૫
૫
૫
૫
૫
૧
૧
૧
૧
૧
૧
1
૧
+ +
+
+ + +
+
+
+
+
૫
૫
૫
સ્
૫
૫
૫
૫
૫
૫
૫
Page #56
--------------------------------------------------------------------------
________________
ઉદયયન્ગ 3
કર્મસ્તવ નામને કર્મગ્રન્ય
ઉદયયન્ટ
ગુણસ્થાનક | મૂળ પ્રકૃતિ ઉત્તર પ્રકૃતિ
HP hrs
જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અનુદય વેદનીય મોહનીય
વિર છેદ
અનુદય
ઉદય
આયુ:
અંતરાય
નામ
વિર છે
ઉદય
નામ
२८ ४७
+ ૦
|
+
+ ૦
+ 1 ૧૦૦
+ ૦
+ ૦
+ ૦
૦ ઓથે
{ ૧૨૨ + ૦ 1 ૧ ૧ મિથ્યાત્વે
+ ૫ ૫ ૯ ૨ ૨૬ ૪ ૬૪ ૨સાસ્વાદને
+ ૦ [ ૧૧૧ ૫ ૬ ૫ ૯ ૨ ૨૫ ૪ ૫૯ ૨ ૩ મિશ્ર
૮ ૫ ૯ ૨ ૨૨ ૪ ૫૧ ૨ અવિરતે
૩ ૫ ૯ ૨ ૨૨ ૪ ૫૫ પદેશવિરતે
૩ ૫ ૯ ૨ ૧૮ ૨ ૪૪ ૬ પ્રમત્તે
૧ ૫ ૯ ૨ ૧૪ ૧ ૪૪ ૧
૧ ૫ ૬ ૨ ૧૪ ૧ ૪૨ ૧ ૮ અપૂર્વકરણે | ૮
૪ ૧ | ૫ ૬ ૨ ૧૩ ૧ ૩૯ ૯ અનિવૃતિ બાદરે ૮
૫૫ ૧ ૫ ૬ ૨ ૭ ૧ ૩૯ ૧૦ સૂમસંપાયે
૬૧ ૧ ૫ ૬ ૨ ૧ ૧ ૩૯ ૧ ૫ ૧૧ ઉપશાંત કષાયે
૬૨ ૧ | ૫ ૬ ૨ + ૧ ૩૯ ૧૫ ૧૨ ક્ષીણ કપાયે ૭ ૧ ૦ ૧ ૧ | ૫ ૬ ૨ + ૧ ૩૭ ૧ ૫ ૧૩ સાગી કેવલી | ૪ ૪ ૦ ૪૨ ૮૦ ૦ | + + ૨ + ૧ ૩૮ ૧ + ૧૪ અગી કેવલી | ૪ ૪ ૦ 1 ૧૨ ૧૧૦ + + 1 + ૧ ૯ ૧ +
૭ અપ્રમત્તે
+ ૦
+ ૦
+ ૦
+ ૦
૦ ન
+
+
+
+
+
+
Jain Educationa International
For Personal and Private Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
( ઉદીરણાયન્ચ
કસ્તવ નામને ર જે કર્મગ્રન્ય
ઉદીરણાયન્સ મૂળ પ્રકૃતિ ઉત્તરપ્રકૃતિ
અનુક્રમ
ગુણ સ્થાનક
નામ
. \ ઉદીરણા
+ + વિરછેદ ૦ ૦ ૦ અનુદીરણા
2 : ઉદીરણા ૨ + + વિશે • ૮ ૦ અનુદીરણા
૮ ૮ જ્ઞાનાવરણીય • • • દર્શનાવરણીય
w w w વેદનીય * R = 8 8 8 8 મોહનીય • = = = = = આયુઃ
+ 8 | £ 5 6 3 4 નામ
+ + + +
અંતરાય • ગાત્ર ૮ ૮ =
- -
૮ + ૦ ૧૨૨ + ૦ ૫ ૯ ૨ ૨૮ ૪ ૬૭ ૨ પ ૧ મિખ્યત્વે ૮ + ૦ ૧૧૭ + ૫ ૫ ૯ ૨ ૨૬ ૪ ૬૪ ૨ ૫ ૨ સાસ્વાદને ૮ + ૦ ૧૧૧ ૫ ૬ ૫ ૯ ૨ ૨ ૪ ૫૯ ૨ ૫ ૩ મિશ્ર ૮ + ૦ ૧૦૦ ૧૪ ૮ ૫ ૯ ૨ ૨૨ ૪ ૫૧ ૨ ૩ ૪ અવિરતે
૮ + ૦ ૧૦૪ ૧૫ ૩ ૫ ૯ ૨ ૨ ૨ ૪ ૨૫ ૨ ૫ ૫ દેશવિત્તે ૮ + ૦ ૮૭ ૩૨ ૩૫ ૯ ૨ ૧૮ ૨ ૪૪ ૨ ૫ ૬ પ્રમત્તસંતે ૮ + ૦ ૮૧ ૪૦ ૧ ૫ ૯ ૨ ૧૪ ૧ ૪૪ ૧ પ ૭ અપ્રમત્તસંય ૬ ૨ ૦ ૭૩ ૪૮ ૧ ૫ ૬ + ૧૪ + ૮ અપૂર્વકરણે ૬ ૨ ૦ ૬૯ ૫૨ ૧ ૫ ૬ + ૧૩ + ૯ અનિવૃત્તિબાદરે ૬ ૨ ૦ ૬૩ ૫૮ ૧ ૫ ૬ + ૭ + ૩૯ ૧ પ ૧. સૂફસંપાયે ૬ ૨ ૦ ૫૭ ૬૪ ૧ ૫ ૬ # ૧ ૧૧ ઉપશાંત કષાયે ૫ ૩ ૦ ૫૬ ૬૫ ૧ ૫ ૬ + + + ૩૯ ૧ ૫ ૧૨ ક્ષીણ કષાયે ૫ ૩ ૦ ૧ ૨ ૧ ૫ $ + + + ૩૭ ૧ ૫ ૧૩ સગી કેવલી ૨ ૬ ૦ ૩૯ ૮૩ ૦ + + + + + ૩૮ ૧૪ અગી કેવલી + ૮ ૦ + ૧૨૨ ૦ + + + + + + +
-
+
-
-
Jain Educationa International
For Personal and Private Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
સત્તાત્ર
કર્મસ્તવ નામને જે કર્મગ્રન્થ
સત્તાયત્ર ઉપશમશ્રેણી ક્ષપકશ્રેણી મૂળ ઉત્તર પ્રકૃતિ પ્રકૃતિ પ્રકૃતિ પ્રકૃતિ
સ્થાનક
અનુક્રમ
અસત્તા. સત્તા
સત્તા XP
અસત્તા
સત્તા
+ અસત્તા
અંતરાય
સત્તા
નામ
અસત્તા ૮ જ્ઞાનાવરણીય A દર્શનાવરણીય ૦ ૨ વેદનીય
- મોહનીય જ આયુ: 1
tak
kie
જ
- એ ૧ મિથ્યાત્વ ૨ સાસ્વાદને ૩ મિશ્ર ૪ અવિરતે
૮ + ૧૪૮ + ૮ + ૧૪૮ + ૫ ૯
૨૮ ૫ ૯ ૨ ૨૮
૫ ૯ ૨ ૨૮ ૮ + ૫૬ ૪ ૮ + ૧૩૪ ૫ ૯ ૨
૪ ૪ ૪
૯૩ ૨ ૫ ૯૩ ૨ ૯૨ ૨ ૫ ૯૨ ૨ ૫ ૩ ૪ ૫
૯ ૮ ૨ ૮
૫ દેશવિરતે
*
*
૬ પ્રમત્તસયતે છે અપ્રમત્ત તે ૮ અપૂર્વકરણે
مله به هه مانه هه وه
via
અનિવૃત્તિ બાદરે ૯ ભાગ
૮ + ૫૬ ૪ ૮ + 19 રે
૩ ૨ ૫ ૮ + ૧૪૬ ૮ + ૧ ૨ ૫ ૯ ૨ ૬ { ૯૩ ૨ ૫ ૮ + ૧૩ ૭ ૮ + ૧૩૮ ૧૦ ૫ ૯ ૨ ૩૬ ૯૩ ૨ ૮ + હ ૮ + ૧૩૮ ૧૦ ૫ ૯ ૨ ૨ ૨ ૯૩ ૨ ૫
૮ + ૧૨૨ ૨૬ ૫ ૬ ૨ ૨૧ ૧ ૮૦ ૮ + ૧૧૪ ૩૪ ૫ ૬ ૨ ૧૩ ૧ ૨૦ ૨ ૮ + ૧૧૩ ૩૫ ૫ ૬ ૨ ૧૨ ૧ ૮૦ ૨ ૮ + ૧૧૨ ૩૬ ૫ ૬ ૨ ૧૧ ૧ ૮૦ ૨ ૮ + ૧૦૬ ૪૨ ૫ ૬ ૨ ૧ ૧ ૮૦ ૨ ૫ ૮ + ૧૦૫ ૪૩ ૫ ૬ ૨ ૪ ૧ ૨૦ ૨ ૫ ૮ + ૧૦૪ ૪૪ ૫ ૬ ૨ ૩ ૧ ૮૦ ૨ ૫
+ ૧૦૩ ૪ ૫ ૬ ૨ ૨ ૧ ૮૦ ૮ + 1 ૮ + ૧૦૨ ૪૬ ૫ હું ૨ ૨ ૨ ૬૩
૧૦ સૂમસં૫રાયે
૮ +
૮
૧૧ ઉપશાંતોહે ૧૨ ક્ષીણમેહે. ૧૩ સાગી કેવલી ૧૪ અગી કેવલી
- - - - ૫ ૯ ૨ ૩ ૯૩ ૨ પ ૭ ૧ હદ ટ પ ફ ૨ + ૧ ૮૧ ૨ ૫ ૪ ૪ ૮૫ ૬૩ + + ૨ + ૧ ૮૦ ૨ +
મજાજન જjજ +
+
+
Alw w
+
نعم إنعاه
ook
Jain Educationa International
For Personal and Private Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૮ ] કસ્તવ નામના ૨ જો કમ ગ્રન્થ
ગુણ
સ્થાન
આવે
૧
૪
૫
:
૧
૮/રથી૬
૮/૭
૯/૧
१०
૧૧
૧૨
૧૩
१४
અધાતી
પ્રકૃતિ
ર
૩
૪
+
૧૨૦
૧૧૭
૧૦૧
૭૪
Jain Educationa International
60
૬૭
૬૩
૫૯ ૫૮
૫૮
=
૨૬
૨૨
૨૧
૨૦
૧૯
૧૮
૧૭
૧
૧
૧
O
નરક ૩, જાતિ ૪, સ્થાવર ૪, નપુસક ૪, * આતપ અન’તાનુષ'ધિ ૪, મધ્યમ સાયણ ૪, મધ્યમ સસ્થાન ૪, તિય``ચ ૩, ૬`ગ ૩, થીશુદ્ધિ ૩, સ્ત્રીવેદ, અશુભ વિહાયે ગતિ, નીચગે ત્ર, ઉદ્યોત. જિનનામ, દેવ અને મનુષ્યાયુષ્ય બાંધે ઔકારિક ૨, મનુષ્ય ૩,
વઋષભનારાય, અપ્રત્યાખ્યાનીય ૪
પ્રત્યાખ્યાનીય ૪
અંધ વિચ્છેદ્ર પ્રકૃતિ
[ ગુણસ્થાનામાં અંધ વિચ્છેદ્યાપ્તિ પ્રકૃતિએક
અશાતા, શેક, અતિ, અસ્થિર, અશુભ, અપયશ, આહારક ૨, બાંધે દેવાયુષ્ય બાંધતા આવે તે ૫૯, અને દેવાયુષ્ય બાંધીને આવે તે ૫૮,
79
નિદ્રા ૨,
દેવ ૨, જાતિ ૧, શરીર ૪, અ`ગેાપાંગ ૨, વર્ણ ૪, શુભ વિહાયે ગતિ, સમચતુરસ, પ્રત્યેક ૬, ત્રસ ૯,
હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા
પુરુષવેદ
સ’જ્વલન ક્રોધ
19
માન
માયા
લાભ
શાતાવેદનીય
* નપુંસક ૪ = નપુંસકવેદ, મિથ્યાત્વ, હુ ́ડક, સેવા.
""
જ્ઞાનાવરણુ ૫, દનાવરણ ૪, અ`તરાય ૫, યશ, ઉચ્ચગેાત્ર.
For Personal and Private Use Only
અમ ધ
પ્રકૃતિએ
આહા. ૨ જિનનામ
મનુષ્ય અને દેવાયુષ્ય
Page #60
--------------------------------------------------------------------------
________________
૦૪T
ગુણસ્થાનોમાં ઉદય વિચ્છેદાદિ પ્રકૃતિઓ | કમસ્તવ નામને ૨ જે કર્મગ્રન્થ [ ૪૯ ગુણસ્થાન ઉદયમાં ઉદય વિચ્છેદ
અનુદય આવતી પ્રકૃતિઓ
પ્રકૃતિઓ 1 પ્રકૃતિએ
૧૨૨ ૧૧૭
આહારક ૨, મિત્રમોહનીય સભ્યત્વ
મોહનીય જિનનામ ૧૧૧ | સૂક્ષ્મ ૩, આપ, મિથ્યાત્વ મોહનીય
નરકાનુપૂવી ૧૦૦ | અનંતાનુબંધી ૪, જાતિ ૪, સ્થાવર. મિશ્રમોહનીયને ઉદય
આનુપૂવી ૩ મિશ્રમેહનીય, આનુપૂર્વી અને સમ્યકત્વ મોહનીયને ઉદય. અપ્રત્યાખ્યાનીય ૪, આનુપૂવ ૨, ( તિર્ય, મનુ.) વૈક્રિય ૮, (દેવ ૩, નારક ૩, વૈદિ. ૨) દુર્ભાગ, અનાદેય, અપયશ આહારક ૨ ને ઉદય,
ઉદ્યોત. પ્રત્યાખ્યાની ૪, તિર્યંચગતિ, તિર્યંચાયુષ્ય, નીચગોત્ર, આહારક ૨, થીણદ્ધિ ૩, સમ્યત્વ મોહનીય, સંઘયણ છેલ્લા ૩, હાસ્ય ૬, વેદ ૩, સંજવલન ૩, સંજવલન લેભ સંઘયણ ૨, નિદ્રા ૨, દિચરમ સમયે જ્ઞાનાવરણ ૫, દર્શનાવરણ ૪, અંતરાય ૫, જિનનામનો ઉદય
દારિક ૨, શરીર ૨, સંઘયણ ૧લું, સંસ્થાન ૬, ૨ વર્ણજ, વિહાગતિ ૨. અગુરુલઘુ ૪, નિર્માણ, પ્રત્યેક ૩, સુસ્વર, અસ્થિર, અશુભ, દુઃસ્વર અને શાતા કે અશાતા
ચરમ સમયે.
| ત્રસ ૩, મનુષ્યગતિ, આયુ, પંચેન્દ્રિય જાતિ, સુભગ, સિદ્ધાવસ્થા આદેય, યશ, જિનનામ, ઉચ્ચગેત્ર, શાતા કે અશાતા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
૫૦ ] કર્મસ્તવ નામને ૨ જે કર્મગ્રન્થ [ ગુણસ્થાનમાં ઉદીરણા વિચ્છેદાદિ પ્રવૃતિઓ ઉદીરણામાં ઉદીરણા વિચ્છેદ
અનુદીરણા સ્થાન આવતી પ્રકૃતિઓ
પ્રકૃતિઓ પ્રકૃતિઓ
ગુણ
૪
.
આહારક ૨, મિત્રમેહનીય સંખ્યત્વે
મેહનીય જિનનામ. સૂક્ષ્મ ૩, આતપ, મિથ્યાત્વ મેહનીય
નરકાસુપૂવી અનંતાનુબંધી ૪, જાતિ ૪, સ્થાવર, મિશ્રમેહનીયની ઉદીરણું
આનુપૂવી ૩. મિશ્રમેહનીય
ઉદીરણું આનુપૂવી ૪ તથા સમ્યકત્વ મેહનીયની અપ્રત્યાખ્યાનીય ૪, આનુપૂર્વ ૨, (તિર્ય-મનુ.) | વિક્રિય ૮, દૌર્ભાગ્ય, અનાદેય, અપયશ. પ્રત્યાખ્યાની ૪, તિર્યંચગતિ, તિર્યંચાયુઃ નીચગોત્ર આહારક ૨ ની ઉદીરણ
ઉદ્યોત, આહારક ૨, થીગુદ્ધિ ૩, વેદનીય ૨, મનુષ્પાયુષ્ય સમ્યક્ત્વ મેહનીય, સંઘયણ છેલ્લા ૩ હાસ્ય ૬, વેદ ૩, સંજ્વલન ૩ સંજ્વલનલભ સંઘયણ ૨ નિદ્રા ૨ દિચરમ સમયે જ્ઞાનાવરણ ૫, દર્શનાવરણ ૪, અંતરાય ૫, જિનનામની ઉદીરણ ઉચ્ચગેત્ર, મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, શરીર ૩,
દારિક અંગોપાંગ, સંધયણ ૧લું સંસ્થાન ૬, વર્ણાદિ ૪, વિહાગતિ ૨, અગુસ્લઘુ ૪, નિર્માણ, જિનનામ, ત્રસ ૧૦, અસ્થિર, અશુભ, દુઃસ્વર.
પર ૩૯
Jain Educationa International
For Personal and Private Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
ગુણસ્થાનેમાં સત્તાવિચ્છેદાદિ પ્રકૃતિએ ] કસ્તવ નામને ર જો કર્મગ્રન્થ [ ૫૧ સત્તામાં
સત્તાવિચ્છેદ પ્રકૃતિઓ રહેલી સ્થાન | પ્રવૃતિઓ
ગુણ
૧૪૮
૧૪૮ ૧૪૭ ૧૪૭ ૧૪૮
૧૪૨
જિનનામ વિના જિનનામ વિના ઉપશમ સમ્યક્ત્વને (શ્રેણુ રહિતની અનેક જીવની અપેક્ષાએ કોઈ એ એક બાંધ્યું હોય, કેઈએ બીજુ. અથવા જુદી-જુદી ગતિમાં રહેલ હોય તેથી. ઉમાશમશ્રેણી માંડનારને ૨ આયુષ્યની સંભવસત્તાની વિવક્ષાએ. તદ્દભવ મુક્તિગામી ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિ ક્ષપકશ્રેણી માંડવાની તૈયારી કરનારને ૩ આયુ:વિના. અનંતાનુબંધી વિસંજક ઉપશમશ્રેણી માંડનાર ક્ષાપથમિક સમ્યગ્દષ્ટિને આયુ: બાંધ્યું હોય તો. ૪ અનંતાનુબંધી અને ૨ આયુઃ વિના તદ્દભવ મોક્ષગામી અનંતાનુબંધી વિસાજક ઉપશમશ્રેણી માંડનાર ક્ષાપશમિક સમ્યગ્દષ્ટિને ૪ અનંતાનુબંધી અને ૩ આયુઃ વિના ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ક્ષપકશ્રેણી માંડનાર ૭ દર્શનસપ્તક અને ૩ આયુ વિના.
૧૪ |
૧૩૮
૧૪૨
૧૪૧
૧૩૮
૧૪૮ ૧૪૨
૧૩૯
૭ દર્શન સતક અને ૨ આયુઃ વિના
૧૩૮ ૧૪૮ ૧૪૨
૧૩૯ ૧૩૮
૨ | ૧૨૨ સ્થાવર ૨, તિર્યચર, નરક ૨, આતપ ૨, થીણુદ્ધિ ૩, જાતિ ૪ સાધારણ વિના. ૩ ૧૧૪ અપ્રત્યાખ્યાનીય ૪, પ્રત્યાખ્યાનીય ૪, વિના.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
[ ગુણસ્થાનમાં સત્તાવિચ્છેદાદિ પ્રવૃતિઓ
પર | કર્મસ્તવ નામને ૨ જ કર્મગ્રન્થ
સત્તાવિચ્છેદ પ્રકૃતિએ રહેલી પ્રકૃતિએ
નપુંસકવેદ વિના
૧૧૩
૧૧૨
| સ્ત્રી
,
"
૧૦૬
૧૦ ૫
હાસ્ય ૬ ,, પુરુષવેદ ,, સંજ્વલન ક્રોધ વિના
૧૦૪
મા ને
,
૧૦૨
માયા,
૧૪૮
૧૪૩
૧૩૯
૧૪૮
૧૪૨
૧૩૯
૧૦૧
સંવલન લેભ વિના નિદ્રા ૨ વિના જ્ઞાનાવરણ ૫, દર્શનાવરણ ૪, અંતરાય ૫ વિના,
છે.
'
દેવ ૨, વિહાગતિ ૨, વર્ણાદિ ૨૦, શરીર પ, અંગોપાંગ ૩, બંધન ૧૫, સંધાતન ૫, મનુષ્યાનુપૂવ, સંઘયણ ૬, સંસ્થાન ૬, પ્રત્યેકની પ, અસ્થિર ૬, અપર્યાપ્તા, પ્રત્યક, સ્થિર, શુભ, સુસ્વર નીચગેત્ર શાતા કે અશાતા ( દ્વિચરમ સમયે) | મનુષ્યગતિ આયુ: પંચેન્દ્રિય જાતિ, ત્રસ ૩, સુભગ, આદેય, યશ, જિનનામ, | ઉચ્ચત્ર, શાતા કે અશાતા ( છેલ્લે સમયે ) [મતાંતરે મનુષ્યાનુપૂર્વી ]
સિદ્ધાવસ્થા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
+
+ +
+
પ્રકૃતિના બંધાદિ આશ્રયી ને ગુણસ્થાને ] કસ્તવ નામને જો કર્મગ્રન્થ [ ૫૩ પ્રકૃતિના બંધાદિ ગુણસ્થાનકનું યન્ત્ર
સત્તા પ્રકૃતિ | બંધ ! ઉદય ઉદીરણા ક્ષેપક ઉપશામક | સામાન્ય જ્ઞાનાદિ ૧૪ ૧ થી ૧૦ ૧ થી ૧૨ ૧ થી ૨ ૪થી ૧૨ | ૪થી ૧૧ ૧ થી ૧૨ થીણદ્ધિ ૩ ૧ થી ૨ ૧ થી ૬ .૧ થી ૬ | ૪ થી ૯ માને
૧ થી ૧૧
૧લા ભાગસુધી નિદ્રા ૨,
થી ૮માન ૧ થી ૧૨માં ૧ થી ૧૨માં ૪થી ૧૨ માન , ૧ થી ૧૨માં ૧ લા ભાગે ના દિચરમ ના દિચરમ દિચરમ
ના દિચરમ સમયે સુધી સમય સુધી સમય સુધી
સમય સુધી મિથ્યા. મે. ૧લે ૧ લે | +
૧ થી ૧૧ મિશ્ર. મો. | સમ્યમ્ મે.
૪ થી ૭ ૪ થી ૭. અનંતાનુબંધી ૪ | ૧ થી ૨ ૧ થી ૨ ૧ થી ૨
(+) ,, અપ્રત્યાખ્યાનીય ૪ ૧ થી ૪ ૧ થી ૪ | ૧ થી ૪ | ૪ થી ૯માના ૪ થી ૧૧ પ્રત્યાખ્યાનીય ૪ / ૧ થી ૫ | ૧ થી ૫ ૧ થી ૫ | ૨ ભાગ સંજવલન ક્રોધ ૧ થી ૯માન ૧ થી ૯ | ૧ થી ૯ ૪ થી ૯માના | ૨ જા ભા.!
૭ માં ભા. , માન { ૧ થી ૮માન
૪ થી માને ૩ જા ભા..
૮ માં ભા. માયા ! ૧ થી ૯માનું ,,
૪ થી ૯ ૪ થા ભા. . લેભ
|| ૧ થી ૯મા ૧ થી ૧૦ ૧ થી ૧૦ ૪ થી ૧૦ હાસ્ય, રતિ | ૧ થી ૮ ] ૧ થી ૮ ૧ થી ૮ | ૪થા થી ભય, જુગુપ્સા | અંત સુધી
૯ માના ૫ ભા. અરતિ, શોક
૧ થી ૬ | પુરુષવેદ
૧ થી ૯માના ૧ થી ૯ ૧ થી ૯ ૪ થી ૯માન ! ૧ લા ભા.
૬ ઠ્ઠા ભા. સ્ત્રીવેદ ૧ થી ૨
૪ થી માના
૪ થા ભા. નપુંસકવેદ
૪ થા માના
૩ જા ભા. અશાતાદનીય ૧ થી ૬ ૧ થી ૧૪ ૧ થી ૬ ૪ થી ૧૪
૧ થી ૧૪ શાતા વેદનીય ૧ થી ૧૩ | નીચગેત્ર ૧ થી ૨ ૧ થી ૫ ૧ થી ૫ | ૪ થી ૧૪માન
૧ થી ૧૪માના દિચરમ સમય
દિચરમ સમય ઉચ્ચગોત્ર ( ૧ થી ૧૦ ૧ ૧ થી ૧૪' ૧ થી ૧૩ ૪ થી ૧૪ ' , ' ૧ થી ૧૪
Jain Educationa International
For Personal and Private Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૪ ] કર્મ સ્તવ નામના રજો કમ સ્તવ પ્રકૃતિએના બધાદિ આશ્રયીને ગુણસ્થાને
સત્તા
પ્રકૃતિ
દેવાયુઃ
મનુષ્યાયુ: તિય "ચાયુઃ
નરકાયુ:
દેવગતિ
મનુષ્યગતિ
તિય ચગતિ
નરકતિ
એકેન્દ્રિય
એન્દ્રિય
તેઇન્દ્રિય
ચઉરિન્દ્રિય
પચેન્દ્રિય
ઔદારિક શરીર વૈક્રિય શરીર
આહારક
આહારક
33
અધન ૫,
સધાતન ૫,
વઋષભનારાય
ઋષભનારાય
નારાય
મધ
૧ થી ૭
૩ જા વિના
Jain Educationa International
૧-૨-૪ થે
૧ ચી ૨
૧ લે
૧ થી ૮માના
। ભા.
૧ થી ૪
૧ થી ૨
૧ લે
તેજસ
કાણ ઔદારિક અંગોપાંગ ૧ થી ૪ વૈક્રિય અંગોપાંગ
ૐ : ૩
૧ થી ૮મા નાઃ । ભા.
૧ થી ૪ ૧ થી ૮માના
ઠ્ઠા ભાગ
૭થી ૮માના
૬ઠ્ઠા ભા
૧ થી ૮મા
હું । ભા.
૧ થી ૮માના
હું ! ભા. ૭થી ૮માના
શ ભા.
૧ થી ૪
૧ થી ૨
ઉદ્દય
૧ થી ૪
૧ થી ૧૪
૧ થી પ
૧ થી ૪
૧ થી ૪
૧ થી ૧૪
૧ થી ૫
૧ થી ૪
૧ થી ૨
""
૧ થી ૧૩ ૧ થી ૪
܀
૧ થી ૧૩
૧ થી ૧૩ ૧ થી ૪
ઉદ્દીરા
૧ થી ૪
૧ થી ૧૩
૧ થી ૧૧
૧ થી ૬
૧ થી પ
૧ થી ૪
૧ થી ૪
૧ થી ૧૪ ૧ થી ૧૩
૧ થી ૧૩
૧ થી ૫
૧ થી ૪
૧ થી ૨
""
33
૧થી ૧૩ ૧ થી ૧૪
૬ ઠે
૧ થી ૧૩
૬
37
૧ થી ૧૩
૧ થી ૪
100
૧ થી ૧૩
૧ થી ૧૧
33
ક્ષક
×
૪ થી ૧૪
+
+
૬ થી ૧૪માના
દિચરમ
૪ થી ૧૪
૪ થી મા
ના ૧ લા ભાગ
For Personal and Private Use Only
""
,,
૪ થી ૧૪
|૪ થી ૧૪માના ક્રિચર્મ સમય
સુધી
29
33
,,
,,
ઉપશામક
૪ થી ૧૧
ין
+
+
૪ થી ૧
.
33
,,
""
23
,,
13
55
ઃઃઃ
31
સામાન્ય
૧ થી ૧૧
૧ થી ૧૪
૧ થી ૭
23
૧ થી ૧૪મા દિચરમ સમય ૧ થી ૧૪
૧ થી ૧૧
33
"3
33
'
23
૧ થી ૧૪
૧ થી ૧૪ માતા
દ્વિચરમ
સમય
75
,,
22
,,
""
""
23
""
1
22
,,
Page #66
--------------------------------------------------------------------------
________________
પ્રકૃતિના બધાદિ આશ્રયીને ગુણસ્થાના ] કર્મીસ્તવ નામના ૨ જો કમ ગ્રન્થ [ ૫૫
સત્તા
ઉપશામક સામાન્ય
૪ થી ૧૧
પ્રકૃતિ
અધનારાચ
કીલિકા
સેવા
સમચતુરસ
ન્યચેાધ
સાદી
મુજ્જ
વામન
હુડક
વર્ણાદિ ૪-૨૦
અશુભ
અગુરુલ-૪ અને નિર્માણ
આપ
ઘોત જિનનામ
1
અત્ર
૧ થી ૨
Jain Educationa International
૧ લે
૧થી ૮ માના
છઠ્ઠા ભાગ
૧-૨
..
દેવાનુપૂર્વી મનુષ્યાનુપૂર્વી
તિય "ચાનુપૂર્વી
૧ લે
નરકાનુપૂર્વી શુવિહાયાગત ૧ થી ૮ માના
૬ ઠ્ઠા ભાગ
૧ થી ૨
,,
,
લે
૧થી૮ માના
છઠ્ઠા ભાગ
:
૧ થી ૪
૧ થી ૨
૧ થી ૮ માના છઠ્ઠા ભાગ
૧ લે
૧-૨ જે
૪થી ૮ માના
૬ ઠ્ઠા ભાગ
ઉદય
૧ થી ૭
33
21
૧ થી ૧૩
""
99
37
23
૧-૨-૪
,
.
૧-૪
૧ થી ૧૩
""
23
૧ લે
|ઉદીરણ
૧ થી ૭
૧ થી ૫
૧૩-૧૪
'
1,
૧ થી ૧૩
""
૧-૨-૪
,,
૧-૪
૧થી૧૩
""
૧ લે
૧ થી ૫
૧૩ મે
ક્ષક
૪ થી ૧૪ માના દ્રચરમ સમય
,,
33
""
,
"3
મતાંતરે ૪ થી ૧
૪ થી ૯ માના
૧ લા ભાગ
૪ થી ૧૪ માના દિ ચરમ સમય
22
"3
૪ થી ૯ માના
૧ લા ભાગ
૪ થી ૧૪
ઝ
For Personal and Private Use Only
,
"2
,
૧ થી ૧૪ માના ક્રિચર્મ સમય
""
23
ૐ ૐ ૐ
19
મતાંતરે ૧ થી ૧૪ ૧ થી ૧૧
',
૧ થી ૧૪ માનો
દ્વિ ચરમ સમય
57
3
૧ થી ૧૧
3
૧-૪ થી ૧૪
Page #67
--------------------------------------------------------------------------
________________
પ૬ ] કર્મસ્તવ નામને ૨ કર્મગ્રન્થ [ પ્રકૃતિએના બંધાદિ આશ્રયીને ગુણસ્થાને
સત્તા પ્રકૃતિ | બંધ | ઉદય | ઉદીરણા | ક્ષેપક ઉપશામક | સામાન્ય ત્રસ ૧ થી ૮ માના ૧ થી ૧૪ ૧થી ૧૩ ૪ થી ૧૪ ૪ થી૧૧ | ૧ થી ૧૪
૬ કે ભાગ બાદર પર્યાપ્તા પ્રત્યેક
૧ થી ૧૩
થી ૪ માને
૧થી ૧૪ માન
દિ ચરમ સમય દિ ચરમ સમય સ્થિર
શુભ
સૌભાગ્ય
સુસ્વર,
૧ થી ૧૩
૪ થી ૧૪ | ૪ થી ૧૪ માને ! દિ ચરમ સમય ૪ થી ૧૪
૧ થી ૧૪ ૧ થી ૧૪ માને દિ ચરમ સમય
૧ થી ૧૪
આદેય
T થી ૧૪ |
યશ
૧ થી ૧૦
૧ લે
સ્થાવર
|૧
થી ૨
| ૧
થી ૨ !
૧ થી ૧૧
૪ થી માના ૧ લા ભાગ
૧
લે
સૂક્ષ્મ અપર્યાપ્તા
૧ થી ૧૪ માના દિ ચરમ સમય ૧ થી ૧૧
સાધારણ
૪ થી ૧૪માના દિ ચરમ સમય ૪ થી ૯ માના ૧ લા ભાગ ૪થી ૧૪ માના દિ ચરમ સમય
અસ્થિર
૧ થી ૬
|
૧ થી ૧૩ | 1 થી 12
૧ થી ૧૪ માના દિ ચરમ સમય
અશુભ દોર્ભાગ્ય દુઃસ્વર અનાદેય
૧ થી ૪ | ૧ થી ૪ ૧ થી ૧૩] ૧થી ૧૩ ૧ થી ૪ | ૧ થી ૪ | |
અપયશ
૧ થી ૬
|
Jain Educationa International
For Personal and Private Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
બંધસ્વામિત્વ નામને તૃતીય (૩) કર્મગ્રન્થ
૧. ગતિ
િ . અતિ . .
. . . . !
૨. ઇન્દ્રિય
૩. કાય
૪. વેગ
૫. વેદ
૬. કષાય
છે. જ્ઞાન
'
૨
૮. સંયમ ૯. દર્શન ૧૦. લેગ્યા ૧૧. ભવ્ય ૧૨. સમ્યકત્વ ૧૩ સંસી ૧૪. આહારી
૨ ૪ ૬૨ ૧, ગતિ
૧. દેવ
૪. નરક
૨. મનુષ્ય ૩. તિર્યંચ
૨. ઇન્દ્રિય
-
૧. એકેન્દ્રિય
૨. બેઈન્દ્રિય
૪. ચઉરિન્દ્રિય
૫. પંચેન્દ્રિય
૩. તેઈન્દ્રિય
૩. કાય
૧. પૃથ્વીકાય
૨. અપૂકાય
પ. વનસ્પતિકાય
૬. ત્રસકાય
છે. તેઉકાય ૪. વાઉકાય
૪ યિોગ
૧. મન
૨. વચન
૩. કાય
૧. પુરુષ
૩. નપુંસક
| |
૨. સ્ત્રી ૬, કષાય
૧. ક્રોધ
૨. માન
૩. માયા
૪. લાભ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
૫૮ ] બંધસ્વામિત્વ નામને ૩ જે કર્મગ્રન્થ [ માણાઓના ઉત્તરભેદો .
૭. જ્ઞાન _| | | | | | | | ૧. મતિ ૨. શ્રત ૩. અવધિ ૪. મન:પર્યવ ૫. કેવલ ૬. મત્યજ્ઞાન ૭. શ્રુતજ્ઞાન ૮. વિભંગિસ્તાન
૮. સંયમ
1સામાયિક
૨. છેદપસ્થાપનીય
૩. પરિહારવિશુદ્ધિ
. . મામત ( અવિલ . અતિ
૭. અવિરતિ
૪. સૂક્ષ્મસં પરાય ૫. યથાખ્યાત ૬. દેશવિરતિ
૯. દર્શન
૧. ચક્ષુ
૪. કેવલ
૨. અચક્ષુ ૩. અવધિ
૧૦. લેશ્યા
૧. કૃષ્ણ
૨. નીલ
૩, કાપત
૪. તેજે
૫. પદ્મ
૬. શુકલ
૧૧. ભવ્ય
૧. ભવ્ય
૨. અભિવ્ય
૧૨, સમ્યકત્વ
૧. ક્ષાયિક ૨. ક્ષાયોપથમિક
૫. સાસ્વાદન ૬. મિથાવ
૩. પશમિક ૪. મિશ્ર
૧૩, સંજ્ઞા
૧. સંસી
૨. અસ ની
૧૪ આહારી
૧. આહારી
૨. અણાહારી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
અને માર્ગણાઓમાં બન્થયન્ચ ] બંધસ્વામિત્વ નામને ૩ જે કર્મગ્રન્થ
[ ૫૯
દેવગતિ
૧. ભુવનપતિ
૨. વ્યંતર
૩.
તિષ
૪. વૈમાનિક
૧. દેવક
શ્રેયક
૩. અનુત્તર
૧૨
મને યોગ
૧. સત્ય
૪. અસત્યામૃષા
૨. અસત્ય ૩. સત્યાસત્ય
વચનયોગ
૧. સત્ય
૨. અસત્ય
૩. સત્યાસત્ય
૪. અસત્યામૃષા
કાય
૧.
દારિક
૨. ઔદારિકમિશ્ર
૩. વૈકિય
૪. વૈકિયમિશ્ર
૫. આહારક
૬. આહારકમિશ્ર ૧ ૨ ૩ ૪
૭. કામણ = ૧૫ ૬ ૭ ૮ ૯
૫
દિન
~ ?
છે સપરાય ૬ અપ્રમત્ત સંયત દ્ર દેશવિરતિ
અવિરતિ - પ્રમત્ત સંયત
અપૂર્વકરણ - અનિવૃત્તિ * બાદર સંપરાય ૮ સુક્ષ્મ બાદર - ઉપપ્રશાંત મેહ - ક્ષીણ મેહ - સગી કેવલી જ • અગી કેવલી દ્ર
ગુણસ્થાન
માગણું
ઘ નરકગતિ રત્નપ્રભાદિક ૩ પંકપ્રભાદિક ૩ તમસ્તમપ્રભા
૧૪ ૧૨૦ ૧૦૭ ૧૦૧ ૭૪ ૭૭ ૬૭ ૬૩ ૫૬ ૪ ૧૦૧ ૧૦૦ ૯૬ ૭૦ ૭૨ ૪ ૧૦૧ ૧૦૦ ૯૬ ૭૦ ૭૨ ૪ ૧૦૦ ૧૦૦ ૦૬ ૭૦ ૭૧ ૪ ૯૯ ૯૬ ૯૧ ૭૦ ૭૦
Jain Educationa International
For Personal and Private Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
૬૦ ]
માણા
દેવગતિ ભુ વ્ય. યે. સૌધ ઈશાન
સન.થી સહસ્ત્રાર આન.થી ૯Â.
તિર્યંચ પર્યાપ્તા ૫ ૧૧૭ ૧૧૭ ૧૦૧ ૬૯ ૭૦ ૬૬
૫ અનુત્તર એકેન્દ્રિય
એઇન્દ્રિય
તેન્દ્રિય
ચઊરન્દ્રિય
પ'ચેન્દ્રિય
પૃથ્વીકાય
અધસ્વામિત્વ નામના ૩ જો કમ ગ્રન્થ
[ માણાએમાં મધયન્ત્ર
८ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪
A 11181
અપર્યાપ્તા ૧ ૧૦૯ ૧૦૯
,,
મનુષ્ય પર્યાપ્તા ૧૪ ૧૨૦ ૧૧૭ ૧૦૧ ૬૯ ૭૧ ૬૭ ૨૩ ૫૪ ૫૮ ૨૨ ૧૭ ૧ ૧ ૧ ૦
અપર્યાપ્ત ૧ ૧૦૯ ૧૦૯
૪ ૧૦૪ ૧૦૩
૪ ૧૩ ૧૦૩
૪ ૧૦૪ ૧૦૩
૪ ૧૦૧ ૧૦૦
४ ८७ et
1 ૭
૨ ૧૦૯ ૧૦૯
ત્રસકાય
મનાયેગ
વચનયાગ
Jain Educationa International
૨ ૧૦૯ ૧૦૯
૨ ૧૦૯ ૧૦૯
૨ ૧૦૯ ૧૦૯
૨૩
અાય
૧ ૧૦૫ ૧૦૫
તેઉકાય વાકાર્ય વનસ્પતિકાય ૨ ૧૯ ૧૦૯
૧ ૧૦૫ ૧૦૫
૨ ૧૦૯ ૧૦૯
૯૬ ૭૦ ૭૨
૯૬ ૬૦ ૯૧
૯૬ ૭ હર
૯૬ ૭૦ ૭૨
૯૨ ૬૦ ૭૨
વર
૯૬
૯૪
૪ ૫
૯૬
૯૪
*
૯ ૪
૯
૯૪
૧૪ ૧૨૦ ૧૧૭ ૧૧ ૭૪ ૭૭ ૬૭ ૬૩ ૫૪ ૫૮
૨ ૧૦૯ ૧૦૯ ૯૬
ex
૯૪
७
-
૯૪
૧૪ ૧૨૦ ૧૧૭ ૧૦૧ ૭૪ ૭૭ ૩૭ ૬૩ ૫૯ ૧૮ ૫૮ ૧૩ ૧૨૦ ૧૧૭ ૧૦૧ ૭૪ ૭૭ ૬૭ ૬૩ ૧૯ ૧૮ ૧૮
૧૩ ૧૨૦ ૧૧૭ ૧૦૧ ૭૪ ૭૭ ૬૭ ૨૩ ૫૯ ૫૮
૫૮
For Personal and Private Use Only
૨૨ ૧૭ ૧
૨૨
૨૨
૨૨
૧૭ ૧ ૧ ૧
૧૭ ૧ ૧ ૧ ૦
૧૭
૧ 1 ૧
૧૭ ૧ ૧ ૧
Page #72
--------------------------------------------------------------------------
________________
માગણીઓમાં બંધયન્ટ ] બંધવામિત્વ નામને ૩ જે કર્મગ્રન્થ
માર્ગણા
- -
? ગુણસ્થાન
એકબંધ R દે મિથ્યાત્વ
સાસ્વાદન ૬ ૬ અવિરતિ
જ પ્રમત્ત સંવત ૪ દેશવિરતિ ૬ અપ્રમત્ત સંયત દ્ર - અપૂર્વકરણ • બાદરે સંપાય
મિશ્ર - અનિવૃત્તિ હું સૂમસં૫રાય - ઉપશાંત મહ - - ક્ષીણમાહ
અગી કેવલી - - સગી કેવલી
ઔદારિક કાયયોગ ૧૩ ૧૨૦ ૧૧૭ ,, મિશ્ર કાયયોગ ૪ ૧૧૪ ૧૦૯ ૯૪ વૈક્રિય કાગ ૪ ૧૦૪ ૧૦૩ ૯૬ ૭૦ ૭ર , મિશ્ર કાગ ૩ ૧૦૨ ૧૦૧ ૯૪ ૭૧ આહારક કાયયોગ ૨
૬૩ ૫૯
| મિશ્ર ૧ કાર્મણ કાગ ૪ ૧૧૨ ૧૦૭ ૯૪ ૭૫ સ્ત્રીવેદ & ૧૨ ૧૧૭ ૧૦૧ ૭૪ ૭૭ ૬૭ ૬૩ ૫૯ ૫૮ ૨૨
૫૮ ૯ ૧૨૦ ૧૧૭ ૧૦૧ ૭૪ ૭૭ ૬૭ ૬૩ ૫૯ ૫૮ ૨૨
૫૮ નપુંસક વેદ ૯ ૧૨૦ ૧૧૭ ૧૦૧ ૭૪ ૭૭ ૬૭ ૬૩ ૫૯ ૫૮ ૨૨
પુરુષદ
૫૮
અનંતાનુબંધી ૪ ૨ ૧૧૭ ૧૧૭ ૧૦૧ અપ્રત્યાખ્યાનીય ૪ ૪ ૧૧૮ ૧૧૭ ૧૦૧ ૭૪ ૭૭ પ્રત્યાખ્યાનીય ૪ ૫ ૧૧૮ ૧૧૭ ૧૦૧ ૭૪ ૭૭ ૬૭ સંજવલન ૩ ૯ ૧૨૦ ૧૧૭ ૧૦૧ ૭૪ ૭૭ ૬૭ ૬૩ ૫૯ ૫૮ ૨૨
૫૮ ૧૦ ૧૨૦ ૧૧૭ ૧૦૧ ૭૪ ૭૭ ૬૭ ૬૩ ૫૯ ૫૮ ૨૨ ૧૭
૫૮ મતિજ્ઞાન
૭૭ ૬૭ ૬૭ ૫૯ ૫૮ ૨૨ ૧૩ ૧
છે. લાભ
૧
શ્રુતજ્ઞાન
૧૭ ૧ ૧ ૫૮ ૭૭ ૬૭ ૬૩ ૫૯ ૫૮ ૨૨ ૧૭ ૧ ૧
અવધિજ્ઞાન
મન:પર્યવજ્ઞાન
૬૩ ૫૯ ૫૮
૨૨ ૧૭ ૧
૧
કેવલજ્ઞાન મત્વજ્ઞાન શ્રુતજ્ઞાન વિર્ભાગજ્ઞાન
૩ ૧૧૭ ૧૧૭ ૧૦૧ ૭૪ ૩ ૧૧૭ ૧૧૭ ૧૦૧ ૭૪ ૩ ૧૧૭ ૧૧૭ ૧૦૧ ૭૪
Jain Educationa International
For Personal and Private Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
૬૨ ]
માણા
સામાયિક
મેદાપસ્થાનીય
પરિહારવિદ્ધિ
સૂક્ષ્મસ પરાય
ક્યાખ્યાત
દેશિવરિત
અવિરત
ચક્ષુદ્ર ન
અચક્ષુન
અધિદર્શી ન
કેવલદ ન
કૃષ્ણલેશ્યા નીલલેશ્યા
ભવ્ય
અભવ્ય
ઔપમિક
ક્ષાયિક
ક્ષાયે પશુમિક
× ગુણસ્થાન
Jain Educationa International
*
અધસ્વામિત્વ નામને ૩જો કમ ગ્રન્થ [ માગણુાઓમાં બન્ધયન્ત્ર
૧ ૨ ૩ ४ ૫ ૐ
' ર
૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪
४
lethalalle
bleae)
પ
ર *
પ
૧ ૧૭
૧
૯ ૧૯
૨ ૧
૪ ૧૧૮ ૧૧૭ ૧૦૧ ૭૪ ૭૭
૪ ૧૧૮ ૧૧૭ ૧૦૧ ૭૪ ૭૭
કાપોતલેસ્યા ૪ ૧૧૮ ૧૧૭ ૧૦૧ ૭૪ ૭૭
તેજોલેશ્યા
પદ્મલેશ્યા
શુલલેશ્યા
સાસ્વાદન મિશ્ર દૃષ્ટિ
૪
pyabje PJé1*ફ્
૧ ૧૧૭ ૧૧૭
' ७७
૧૧ ૭૮
પ્રમત્તસયત
૧
૪ ૧૧૮ ૧૧૭ ૧૦૧ ૭૪ ૭૭
૧૨ ૧૨૦ ૧૧૭ ૧૦૧ ૭૪ ૭૭ ૬૭ ૬૩ ૧૯ ૫૮
૫૮
. . .
Ge
૧૨ ૧૨૦ ૧૧૭ ૧૦૧ ૬૪ ૭૭ ૬૭ ૬૩ ૫૯ ૧૮
૧૮
૭૭ ૬૭ ૬૩ ૫૯ ૫૮
૫૮
ૐ ૐ ૐ ૐ
હ
અપૂર્વ કરણ આદર સપરાય સૂક્ષ્મસ પરાય અનિવૃત્તિ ઉપરાંતમાહ
*** અપ્રમત્તસયત
૬૩ ૫૯ ૫૨
૭ ૧૧૧ ૧૦૮ ૧૦૧ ૭૪ ૭૭ ૬૭ ૬૩ ૧૯
૫૪
૭ ૧૦૮ ૧૦૫ ૧૦૧ ૭૪ ૭૭ ૬૭ ૬૩ ૧૯
૧૮
૬૩ ૫૯ ૫૨
૬૩ ૫૯
ૐ
૧૩ ૧૦૪ ૧૦૧ ૯૭ ૭૪ ૭૭ ૬૭ ૬૩ ૫૯ ૫૮
૫૮
ઢાંક ગા
૧૪ ૧૨૦ ૧૧૭ ૧૦૧ ૭૪ ૭૭ ૬૭ ૬૩ ૫૯ ૧૮
૫૮
→
૭૫ ૬ ૬૨ ૫૮ ૧૮
૭૭ ૬૭ ૬૩ ૧૯ ૫૮ ૧૮
૭૭ ૬૭ ૬૩ ૫૯
૫
For Personal and Private Use Only
૨૨
૨૨
૨૨
૨૨
૨૨
cos
૧૭
૨૨
૨૩
૧૭
૧૭
૧ ૧ ૧
૧
*]]pes_10elete pet]clee pagal?
૧
1
↑
૧૭ ૧ ૧
૧ હ
૧૭ ૧ ૧ ૧
૨૨ ૧૭ ૧ ૧ ૧
૧૭ ૧
१७ ૧ ૧ ૧
Page #74
--------------------------------------------------------------------------
________________
અને નરકગતિમાર્ગણભેદમાં બંધસ્વામી] બંધસ્વામિત્વ નામને ૩ જે કર્મગ્રન્થ [
- છે
કે
હ સૂક્ષ્મપરાય ? એ ઉપશાંતહ દ ,
અપ્રમસંવત સગી કેવલી -
અવિરતિ અગી કેવલી ર છે દેશવિરતિ પ્રમત્ત સંયત બાદર સંપરાય અપૂર્વકરણ અનિવૃત્તિ ક્ષિીણમેહ
0
માગણ
ગુણસ્થાન : ૬ આઘબંધ
મિથ્યાત્વ સાસ્વાદન
] છે
૧
૦
આહારી
૧
મિશ્ર
૧ ૭૪ સાસ્વાદન
૧ ૧૦૧ મિથ્યાત્વ ૧ ૧૧૭ ૧૧૭ સંસી ૧૪ ૧૨૦ ૧૧૭ ૧૦૧ ૭૪ ૭૭ ૬૭ ૬૩ ૫૯ ૫૮ ૨૨ ૧૭ ૧ ૧
૫૮ અસંજ્ઞી
૨ ૧૧૭ ૧૧૭ ૧૦૧ ૧૩ ૧૨૦ ૧૧૭ ૧૦૧ ૭૪ ૭૭ ૬૭ ૬૭ ૫૯ ૫૮ ૨૨ ૧૭ ૧ ૧
૫૮ અનાહારી ૫ ૧૧૨ ૧૦૭ ૯૪ ૭૫ માગણ:૧ નરકગતિ:-
પ્રથમ ત્રણ નરકમાં ગુણ બંધ
ઘે ૧૦૧ વૈક્રિય ૮, જાતિ ૪, સ્થાવર ૪, આતપ, આહારક ૨, વિના ૧ ૧૦૦ જિનનામ વિના (અબંધ) ૨ ૯૬ નપુંસક ૪, વિના (નપું. ૪ = નપુંસક, મિથ્યાત્વ, હુંડક સેવા,). ૩ ૭૦ બંધ પ્રમાણે ૨૫ અને મનુષ્યાયઃ (અબંધ) વિના. ૪ ૭૨ જિનનામ અને મનુષ્યાયુઃ બંધાય.
પંકપ્રભા, ધૂમપ્રભા અને તમ પ્રભામાં ઘે ૧૦૦ જિનનામ વિના ઉપર પ્રમાણે ૧ ૧૦૦ २६
$
૪ ૭૧ જિનાનામ વિના ,
તમારતમપ્રભામાં એ ૯૯ જિનનામ, મનુષ્કાયુઃ વિના ૧ ૯૬ મનુષ્ય ૨, ઉચ્ચગોત્ર (અબંધ) વિના ૨ ૯૧ નપુંસક ૪, તિર્યંચાયઃ વિના ક હ૦ તિર્યંચાયુ વિના બંધ પ્રમાણે ૨૪ વિના અને મનુષ્ય ૨, ઉચ્ચગોત્ર બંધાય.
(
Jain Educationa International
For Personal and Private Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
[ તિર્યચ-મનુષ્ય-દેવગતિ
૬૪ ] બંધસ્વામિત્વ નામને ૩ જે કર્મગ્રન્થ ૨. તિર્યંચગતિ
પર્યાપ્તા ગુણ બંધ એધે ૧૧૭ જિનનામ, આહારક ૨, વિના
૨ ૧૦૧ બંધ પ્રમાણે. ૧૬ વિના ૩ ૬૯ , , ૨૭ અને મનુષ્ય ૨, દારિક ૨, પ્રથમ સંધયણ વિના ૪ ૭૦ દેવાયુઃ બાંધે. ૫ ૬૬ અપ્રત્યાખ્યાનીય વિના.
અપર્યાપ્તા એવે ૧૯ વૈક્રિય ૮ આહારક ૨ જિનનામ વિના.
૩. મનુષ્યગતિઃ-
પર્યાપ્તા ૧ થી ૧૪ ગુ. બંધ પ્રમાણે. પરંતુ ૩ ૬૯ તિર્યંચ પ્રમાણે ૪ ૭૧ દેવાયુઃ અને જિનના બાંધે
અપર્યાપ્તા ઘે ૧૦૯ વૈક્રિય ૮, આહારક ૨, જનનામ વિના | અપર્યાપ્ત–તિર્યંચ ૧ ૧૦૯ ,
, , , ઈ પ્રમાણે ૪ દેવગતિ – ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષ, એ ૧૦૭ વૈકિય ૮, જાતિ ૩, સુક્ષ્મ કે, આહારક ૨, છનનામ, વિને
નપુસક ૪ એકેન્દ્રિય જાતિ, સ્થાવર, આતપ, બંધ પ્રમાણે ૨૫ અને મનુષ્યાયુઃ (અબંધ) વિના મનુષ્યાય બાંધે વૈમાનિકા–
સૌધર્મ, ઈશન ઓથે ૧૦૪ જિનના બાંધે
બાકીનું ઉપર પ્રમાણે ૧ ૧૦૩
-
૭
-
૩ ૪
૭૯ ૭૨
જિનનામ બાંધે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
માગણીઓ અને ઈન્દ્રિય કાયયેગની | બંધસ્વામિત્વ નામને ૩ જે કર્મગ્રન્થ [ ૬૫
૩ થી ૮ દેવલોકમાં એધે ૧૦૧
૧ થી ૩ નરક પ્રમાણે ૧ ૧૦૦
૯ થી ૧૨ દેવલોકમાં અને હું પ્રેવેયકમાં તિર્યંચ ૩, અને ઉદ્યોત વિના
બાકીનું ૧ થી ૩ નરક પ્રમાણે
એ
૯૭
૪
૭૨
આવે
૫ અનુત્તરમાં ઉપર પ્રમાણે
૭૨
૨. ઈન્દ્રિય – ૩. કાય:ઓથે ૧૯ ૧ ૧૦૯
એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય.
પૃથ્વી, અપ, વનસ્પતિ. વૈક્રિય ૮, આહારક ૨, જિનનામ, વિના નપુસક ૪, જાતિ ૪, સ્થાવર ૪, આપ, મતાન્તરે મનુષ્યાયુઃ તિર્યંચાયુઃ વિના)
તેઉકાય, વાઉકાય વૈક્રિય ૮, આહારક ૨, જિનનામ, મનુષ્ય , ઉચ્ચગોત્ર વિના
(૯૪
એ ૧૫
પંચેન્દ્રિય અને ત્રસકાયમાં એ બંધ પ્રમાણે ૪ યોગ - મ ગ અને વચનગમાં એ બંધ પ્રમાણે અને ઔદારિક કાયયુગમાં મનુષ્યગતિ પ્રમાણે પરંતુ આ ત્રણેને ગુણઠાણા ૧૩ હેય છે.
દારિક મિશ્રકાય ઓધે ૧૧૪ દેવાયુ, આહારક ર, નરક ૩ વિના. ૧ ૧૯ દેવ ૨, ક્રિય ૨, જિનનામ વિના (અબધ) ૨ ૯૪ નપુંસક ૪, જાતિ ૪, સ્થાવર ૪, આતપ, મનુષ્પાયુ, તિર્યંચાયુ, વિના. કર્મ. ૯
Jain Educationa International
For Personal and Private Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
બંધસ્વામિત્વ નામને જે કમગ્રન્થ [ ગઢ ઘબંધ પ્રમાણે તિય ચાયુ વિના ૨૪ વિના અને દેવ રે, વૈક્રિય ૨, જિનનામ બંધાય. મનુ. ૫ વિના (મનુ." = મનુ., દા., વજીભનારાય) [ આ સંભવે છે. | માત્ર શાતા વેદનીય વૈક્રિય કાયયોગ-સૌધર્મઇશાન પ્રમાણે બંધ સૌધર્મ–ઈશાન પ્રમાણે બંધ
આઘે ૧૦૪ ૧ ૧૦૩
એધે ૧૨ ૧ ૧૦૧ ૨ ૯૪ ૪ ૭
ક્રિય મિશ્રકાગ વૈક્રિય ૮, વિલ ૩, સૂક્ષ્મ ૩, આહારક ૨, તિર્યંચાયુ, મનુષ્યાવિના. જિનનામ વિના (અબંધ) નપુંસક ૪, એકેન્દ્રિય ૩ વિના (એકે. ૩ = એકે, સ્થાવર, આત૫) તિર્યંચાયુઃ વિના ઘબંધ પ્રમાણે ૨૪ વિના અને જિનના બાંધે.
આહારક કાયયોગ આહારક ૨, બાંધે.
બાકીનું એnબંધ પ્રમાણે
ઘે
૬૫
મતાન્તરે :-પંચ સંગ્રહના મતે આહારક ૨, વિના
આહારક મિશ્ર કાયોગ ઘબંધ પ્રમાણે
ઓ
૬૩
ઘણું ઓદા. મિશ્રની જેમ
એથે ૧૧૨ ૧ ૧૦૭
કાર્પણ કાયાગ નરક ૩, આયુઃ ૩, આહારક ૨, વિના દેવ ૨, વૈક્રિય ૩, જિનનામ (અબંધ) વિના સ્થાવર ૪, જાતિ ૪, નપુંસક છે, આપ તિર્યંચાયઃ વિના એઘ બંધ પ્રમાણે ર૪ વિના. અને દેવ રે, વૈક્રિય ૨, જિનનામ બંધાય. માત્ર શાતા વેદનીય
૪
૭૫
૧૩ ૫ વેદ
૧ –
પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ ઘબંધ પ્રમાણે ૧ થી ૯ ગુણસ્થાન સુધી.
એ ૧૨૦ ૧ ૧૧૭ ૨ ૧૦૧
Jain Educationa International
For Personal and Private Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
કષાયની માણાઓ | બંધસ્વામિત્વ નામને ૩ જે કર્મગ્રન્થ
૭૭
એ બંધ પ્રમાણે
૬ કષાય:
ઘે ૧૧૭ ૧ ૧૧૭ ૨ ૧૦૧
અનંતાનુબંધિ ૪ આહારક ૨, જિનનામ વિના
ધ બંધ પ્રમાણે
અપ્રત્યાખ્યાનીય ૪ આહારક છે, વિના જિનનામ
ધ બંધ પ્રમાણે
એથે ૧૧૮ ૧ ૧૧૭ ૨ ૧૦૧ ૩ ૭૪ ૪ ૭૭
પ્રત્યાખ્યાનીય ૪.
આહારક ૨, વિના
ઘ બંધ પ્રમાણે
૧ ૨
ઘે ૧૧૮
૧૧૭ ૧૦૧
૪ ૫
૭૭ ૬૭
સંવલન ૪
લોભ
ક્રોધ, માન, માયા
ધ બંધ પ્રમાણે
૧ ૨
ઘે ૧૨૦
૧૧૭ ૧૦૧
७४ ૭૭
-
=
==
=
-
Jain Educationa International
For Personal and Private Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
[ જ્ઞાન
૬૮]
૭ જ્ઞાનઃઓધે ૭૮ ૪ ૭૭. ૫ ૬૭
બંધસ્વામિત્વ નામનો ૩ જે કર્મગ્રન્થ
મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન આહારદિક બાંધે
ધ બંધ પ્રમાણે
દો
બુ
૯
૨૨થી૧૮ ૧૭
૧ ૧
૧૧ ૧૨
મન ૫ર્યવજ્ઞાન
ઘે ૬૫
આહારક ૨, બાંધે
એ બંધ પ્રમાણે
૨૨થી૧૮ ૧૭
કેવલજ્ઞાન
માત્ર શાતાવદનીય બાંધે
ઘ બંધ પ્રમાણે
ઘે ૧૩ ૧૪
૧ ૦
મયણાન, શતાજ્ઞાન, વિર્ભાગજ્ઞાન આહારક ૨, જિનનામ વિના
ઓધ બંધ પ્રમાણે
૧
ઘે ૧૧૭
૧૧૭ ૧૦૧
Jain Educationa International
For Personal and Private Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
સંયમ અને દર્શનની માગણીઓ ] બંધસ્વામિત્વ નામને ૩ જે કર્મગ્રી [ ૬૯ ૮ સંયમ :
સામાયિક, છેદો પસ્થાપનીય એ ૬૫ આહારક ૨, બાંધે
ઓધ બંધ પ્રમાણે
જ
છN
|
૯
૨૨થી ૧૮
પરિહારવિશુદ્ધિ
એ
૬૫
ઉપર પ્રમાણે
*
*
સૂક્ષ્મસંપરાય
ઓધે ૧૭
ઓઘ બંધ પ્રમાણે
૧૦
૧૭
યથાપ્રખ્યાત
એ
૧.
ઓધ બંધ પ્રમાણે
૧૨
દેશવિરતિ
ઓઘ બંધ પ્રમાણે
૫
૬૭
અવિરતિ
આહારક ૨, વિના
એધ બંધ પ્રમાણે
ઘે ૧૧૮ ૧ ૧૧૭ ૨ ૧૦૧ ૩ ૭૪
૪ ૭૭ ૯ દર્શન :–
ચક્ષુદર્શન અને અચક્ષુદર્શનના ૧ થી ૧૨ ગુણસ્થાનક ઓઘ બંધ પ્રમાણે, અવધિદર્શનનું અવધિજ્ઞાન પ્રમાણે ૪ થી ૧૨ ગુણસ્થાન અને કેવલદર્શનનું કેવલજ્ઞાન પ્રમાણે ૧૩ થી ૧૪ ગુણસ્થાન.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
૭૦ ] બંધસ્વામિત્વ નામને ૩ જે કર્મગ્રન્થ [લેશ્યા ભવ્ય સમ્યકત્વ ૧૦ લેશ્યા - કૃણ, નીલ, કાપાત, ૧ થી ૪ ગુ. અવિરત પ્રમાણે
તેલે શ્યા
એ ૧ ૨ ૩
૧૧૧ ૧૦૮
૧૦૧ થી ૭.
સૂક્ષ્મ ૩, વિકલ ૩, નરક ૩, વિના. આહારક ૨, જિનનામ વિના (અબંધ) નપુંસક ૪, એ કેન્દ્રિય, સ્થાવર, આતપ વિના ગુણસ્થાન સુધી ઓધ બંધ પ્રમાણે.
પઘલયા
એવે ૧૦૮
જતિ ૪, સ્થાવર ૪, નારક ૩, આપ વિના. ૧ ૧૦૫ આહારક ૨, જિનનામ વિના. (અબંધ) ૨ ૧૦૧ નપુંસક ૪, વિના ૩ થી ૧૭ ગુણસ્થાન સુધી ધ બધ પ્રમાણે.
શુકલેશ્યા એ ૧૦૪ જાતિ ૪, સ્થાવર ૪, નારક ૩, આતપ, તિર્યંચ ૩, ઉદ્યોત વિના. ૧ ૧૦૧ આહારક ૨, જિનનામ વિના. (અબંધ)
નપુંસક ૪, વિના તિર્યંચ ૩. ઉદ્યોત વિના ધબંધ પ્રમાણે ૨૧ વિના અને ૨ આયુ (અબંધ)
વિના. ૪ થી ૧૩ ગુણસ્થાને સુધી એ બંધ પ્રમાણે ૧૧ ભવ્ય :- ભવ્યને ૧ થી ૧૪ ગુણસ્થાન ધ બંધ પ્રમાણે
અભવ્યને ૧લું ગુણસ્થાન ૧૧૭ આહારક ૨. અને જિનનામ વિના. ૧૨ સમ્યકત્વ :- ઓપશમિક ઘે ૭ આહારક ૨, બંધાય. ૨ આલુ ન બંધાય. બાકીનું એ બંધ પ્રમાણે
૨ આયુઃ વિના ૫ ૬૬ દેવાયુ વિના
જ
૭
૫૮
,
w
:
૨૨-૧૮ ૧૦ ૧૭
ક્ષાયોપથમિક - એ ઘે ૭૯, ૪ થી ૭ ગુ. ઓધ બંધ પ્રમાણે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
[૭૧
સંસી અને આહારીની માર્ગણાઓ | બંધસ્વામિત્વ નામને ૩ જે કર્મગ્રન્ય
ક્ષાયિક – ઓધે છ૯, ૪ થી ૧૪ ગુ. એ બંધ પ્રમાણે.
એ ૩ ૬૪ મિશ્ર - ૩ ગુ. ૭૪
ઓધ બંધ પ્રમાણે ૨ ૧૦૧ સાસ્વાદન - રજી. ગુ. ૧૦૧
૧ ૧૧૭ મિથ્યાત્વ :- ૧લું ગુ. ૧૧૭ ૧૩ સંસી :- સંજ્ઞીને ૧ થી ૧૪ ગુણસ્થાન ઓધ બંધ પ્રમાણે. અસંજ્ઞીને ૧ થી ૨
, , પરંતુ આઘે ૧૧૭ ૧૪ આહારી – આહારી - ૧ થી ૧૩ ગુણસ્થાન ઓધ બંધ પ્રમાણે
અનાહારી :- કામણ કાગ પ્રમાણે ઘ-૧-ર-૪-૧-૧૪ ગુણસ્થાન
કેટલીક સંજ્ઞાઓ –
બંધ = બંધાતી. બંધવિચ્છેદ = બંધાતી અટકી જવી. અબંધ = અહીં ન બંધાતી આગળ ઉપર બંધાવાની. એવી જ રીતે ઉદય, ઉદીરણા અને સત્તામ
પણ સમજવું. થીણુદ્ધિક = થીણદ્ધિ, નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા, નિદ્રા = નિદ્રા પ્રચલા. દર્શનાવરણ = ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવલદર્શનાવરણ. અનતાનુબંધિ૪ = અનતાનુબંધિ ક્રોધ માન-માયા-લેભ.
એવી જ રીતે અપ્રત્યાખ્યાનીયે, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન* જાણવા. મધ્યમકષાય = ૪ પ્રત્યાખ્યાન કષાય, ૪ અપ્રત્યાખ્યાનીય કષાય. દઈનસતક (દશન)= 3 દર્શન મેહનીય, ૪ અનંતાનુબંધિ કષાય. હાસ્ય = હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા. હાસ્ય' = 9 ૦ નરક = નરકાયુષ્ય, નરકગતિ, નરકાનુપૂર્વી.
એવી જ રીતે તિર્યંચ, મનુષ્ય, દેવ જાણવા.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
હર ] બંધસ્વામિત્વ નામને ૩ જો કર્મગ્રન્થ [ કેટલીક સંજ્ઞાઓ નરક = નરગતિ, નરકાનુપૂર્વી.
એવી જ રીતે તિર્યચર, મનુષ્ય, દેવ જાણવા. જતિ = એકેન્દ્રિયજાતિ, બેઈદિયાતિ, તેઈદિજાતિ, ચઉરિંદિજાતિ. વિકલ = ઔદારિકર = ઔકારિક શરીર, ઔદારિક અંગોપાંગ.
એવી જ રીતે વૈક્રિયા, આહાર જાણવા. વિક્રિય = નરક, દેવ, વેકિય મનુષ્યપ = મનુષ્ય, દારિક, વશ્રર્ષભનારા સંઘયણ. તેજસ = તૈજસશરીર, કાર્મણશરીર.
દારીક = ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, ૪ ઔદારિક બંધન, ઔદારિક સંધાતના એવી જ રીતે વૈક્રિય આહારક જણવા.
દારિક બંધન = ઔદારિક ઔદારિક, દારિક તૈજસ, ઔદારિક કામણ, ઔદારિક તૈજસકાર્મણ. એવી જ રીતે વૈક્રિયબંધન, આહારકબંધનમાં જાણવા. તૈજસ = તેજસશરીર, કાર્યgશરીર, તૈજસ તેજસ બંધન, તેજસકામણું બંધન. કાર્પણ કાર્મણ બંધન, તેજસ સંધાતન, કાર્માણ સંધાતન.
દાદિક = દારિક શરીર, ઔદારિક અંગોપાંગ, ઔદારિક બંધન, ઔદારિક સંધાતન. એવી જ રીતે વિક્રિય આહારક જાણવા. તૈજસ = તેજસ અને કાર્માણ એમ બે શરીર, બે બંધન, બે સંઘાતન. તૈજસ = તૈજસસરીર, તૈજસબંધન, તૈજસસંધાન. કામણ = કાશ્મણ , કામણ ,, , કામણ , વર્ણાદિ = વર્ણ, ગંધ રસ, સ્પર્શ. અગુરુલઘુ = અગુરુલધુ, ઉપઘાત, પરાવાત ઉચ્છવાસ. આત પર = આતપ ઉદ્યોત. ત્રસ = ત્રસ, બાદર, પર્યાપ્તા, પ્રત્યક, સ્થિર, શુભ.
ત્રસ’s
ત્રસ =
,
,
બાદર૩ પ્રત્યેક = - - સ્થિર = સુભગ = - સ્થાવર* = સ્થાવર, સૂમ, અપર્યાપ્તા, સાધારણ
, સુભગ, સુસ્વર, આદેય, વશ.
સ્થાવર =
=
!”
સૂક્ષ્મ ૩ = - અસ્થિર = અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અશ.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
ષડશીતિ નામના ચતુર્થ (૪થા) કર્મગ્રન્થ
વિષય :- (૧) જીવસ્થાનક (૨) મા^ણાસ્થાનક (૩) ગુણુસ્થાનક (૪) યોગ (૫) ઉપયાગ (૬) લેફ્સા (૭) મધ-ઉદય-ઉદીરણા-સત્તા (૮) અલ્પભહુત્વ (૯) ભાવ (ઔપશમિકાદિ) (૧૦) સંખ્યાતાદિનું સ્વરૂપ. (૧૧) બધહેતુઓ.
૧. જીવસ્થાનને વિષે (૧) ગુણુસ્થાનક (૨) યાગ (૩) ઉપયાગ (૪) લેશ્યા (૫) બંધ (૬) ઉદ્દય (૭) ઉદીરણા (૮) સત્તા [ (૯) અલ્પબહુત્વ. ]
૨. માણાસ્થાનકને વિષે :- (1) જીવસ્થાનક (૨) ગુણસ્થાનક (૩) યોગ (૪) ઉપયોગ (૫) લેશ્યા (૬) અલ્પબહુત્વ.
૩. ગુણસ્થાનકને વિષે
૪. ભાવ
૫. સખ્યાતાદિના વિચાર
જીવસ્થાનક ૧૪ :
૧. પર્યાપ્તા સૂક્ષ્મ એકેન્દ્રિય
૨.
3.
૪.
૫.
{.
૭.
,
Jain Educationa International
29
03
1
39
(૧) જીવસ્થાનક (૨) યોગ (૩) ઉપયોગ (૪) લેસ્યા (૫) બÜહેતુ (૬) બંધ (૭) ઉદય (૮) ઉદીરણુા (૯) સત્તા (૧૦) અલ્પમહત્વ.
17
ખાર
મઈન્દ્રિય તૈઈન્દ્રિય
ચરિન્દ્રિય
'
અસત્તિ ૫ ચેન્દ્રિય
સનિ
""
ઉપયાગ ૧૨ – ૫ જ્ઞાન, ૪ દર્શન, ૩ અજ્ઞાન.
૪. ૧૦
૮. અપર્યાપ્તા સુક્ષ્મ એકેન્દ્રિય
૯.
આદર
બેઈન્દ્રિય
૧૦.
૧૧.
૧૨.
૧૩.
૧૪.
For Personal and Private Use Only
12
97
""
,
..
તૈઈન્દ્રિય ચઉરિન્દ્રિય
અસ`ત્તિ ચેન્દ્રિય
સનિ
""
Page #85
--------------------------------------------------------------------------
________________
૭૪ ]
ષડશીતિ નામના (ચતુર્થાં) ૪થા કમ ગ્રન્થ [ ૧૪ જીવસ્થાનામાં જીવસ્થાનામાં ગુણસ્થાન-યોગ-ઉપયોગ-લેશ્યા-બંધ-ઉદ્ભય-ઉદીરણા-સત્તા-અપબહુ :—
વસ્થાન
૧ અપર્યાપ્તા સમ એકેન્દ્રિય
ર
૩
૪
૫
}
F
'
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
33
ગાથાંક
29
,
..
''
39
૮ પર્યાપ્તા સૂક્ષ્મ એકેન્દ્રિય
89
13
19
17
માદર
બેઈન્દ્રિય
તૈઈન્દ્રિય
ચઉરિન્દ્રિય
,,
અસત્તિ પૉંચેન્દ્રિય
સત્તિ
માદર
બેઈન્દ્રિય
તેઈન્દ્રિય
2
ין
ચરિન્દ્રિય
અજ્ઞિ પંચેન્દ્રિય
સનિ
Jain Educationa International
ગુણસ્થાનક
૧
૧૨
39
''
95
ל
૧-૨-૪
૧
i
-
i
ૐ થી ૧૪
૧૫ ચાગ
૨ કાણુ, ઔદારિક મિશ્ર
For Personal and Private Use Only
૨
૨
*
२
૩
૩
સ્
12
શ્
17
81
૧ ઔદારિક,
..
39
'
""
,,
27
33
,
22
33
35
,,
વૈક્રિયમિશ્ર
વૈક્રિય વ્યવહાર વચન
'
19
95 95 95 95
૧૫, પંદરે યાગ,
૩
X-4
શીલાંકાચાય વગેરે કેટલાક આચાર્યા શરીરપર્યાપ્તિથી પર્યાસા અને શેષ વૈક્રિયકાયયાગ પણ અપ-સજ્ઞિપચે.માં સમજી લેવા. અથવા લન્ધ્યપર્યાપ્તા લેવાથી અપ. છે કે શરીરપર્યાપ્તિ પૂર્ણ થવા છતાં શેષપર્યાપ્તિ બાકી હેવાથી શરીર પૂર્ણ થયું નથી માટે કાણું કાય A આ અપમહુત્વ પ્રજ્ઞાપના વગેરે અન્ય ગ્રન્થાના આધારે આપ્યું છે. તેમાં અપર્યાપ્તા ભગવંત જાણે, પર્યાપ્તા ચરિન્દ્રિય કરતાં પણ વધારે કે ઓછા છે તે પણ વિચારણીય છે.
Page #86
--------------------------------------------------------------------------
________________
ગુણસ્થાનકાદિ]
નવ્યકમ ગ્રન્થની ગાથા ૩ થી ૮
૧૨ ઉપયાગ
૩ મત્યજ્ઞાન, શ્રુતામાન, અચક્ષુ
3 3
૩
ૐ
૩
33
૩
17
""
19
13
४
,,
૧૨ ભારે ઉપયોગ
''
',
Jain Educationa International
""
ષડશીતિ નામના (ચતુર્થાં) ૪થા કમ ગ્રન્થ
..
,
**
""
93
૩
ર
૪ મત્યજ્ઞાન, શ્રુતાનન, ચક્ષુન,
અચક્ષુદન
''
દર્શન
૩
,
,
૮ મતિજ્ઞાન, શ્રુતાજ્ઞાન, અવધિજ્ઞાન,
મત્યજ્ઞાન, શ્રુતજ્ઞાન વિભ’ગજ્ઞાન અચક્ષુ ન, અવધિદર્શન
E
૩ મત્યજ્ઞાન, શ્રુતાજ્ઞાન, અચક્ષુદા ન પ્રથમ
ર
લેશ્યા અંધ ઉદ્ભય ઉદ્દીરા સત્તા
પ્રથમ {J«{
८
૭-૮
૩
૪
ર
""
95
'
"
35
*
ૐ
,,
29
13
''
19
,,
ין
32
:
""
7-0
૬-૧
.
37
37
97
12
..
..
4-19
૪
の 7-0 3-60
33
גן
??
For Personal and Private Use Only
..
17
33
!
21
25
9-2
૬-૫-૨
2-6
L
31
"
23
33
,,
..
*,
39
1
61-7
૪
{ ૭૫
અપમહુવÁ
અસંખ્યાત ગુણી ૧૩
અસંખ્યાતગુણા ૧૨
વિશેષાધિક ૧૦
વિશેષાધિક ૯ વિશેષાધિક ૮
અસંખ્યાતગુણા ૭
અસંખ્યાતગુણી A
સંખ્યાતગુણ ૧૪
અનંતગુણા ૧૧
વિશેષાધિક પ વિશેષાધિક ૬
પ
૭૮
પર્યાપ્તિથી અપર્યાપ્તાને ઔદારિક કાયયોગ પણ સ્વીકારે છે. તેવી રીતે ઉપલક્ષણથી સજ્ઞિ-પંચે.માં વૈક્રિય કાયયેાગ લેવાની જરૂર રહેતી નથી. જ્યારે ખીજામતને એવા અભિપ્રાય યેાગના વ્યાપાર હાવાથી ઔદારિક મિશ્રકાયયોગ જ યુક્તિથી ઘટે છે.
સ’જ્ઞીનું અલ્પમહુત્વ મળતું નથી, તેથી તે આશરે આપ્યું છે. સાચું ખાટુ કેવલી
સંખ્યાતગુણ ૩ વિશેષાધિક ૪ સૌથી અલ્પ ૧
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૬ ] ષશીતિ નામના ચતુથ પ્રથા કગ્રન્થ [ માણાસ્થાનામાં જીવસ્થાને
માણામાં જીવસ્થાન માણાના નામ
ગાથાંક
૧૧ ૧૧૩
૧૫
૧૫
૧૫
૧૫
૧૫
૧૫
૧૫
૧૬
૧૬
૧૭
૧૭
૧૭
૧૮
૧૮
૧૮
૧
૧
૬ પૃથ્વીકાય......વનસ્પતિકાય, એકેન્દ્રિય
૧
દેવગતિ, નરકગતિ, વિભગજ્ઞાન, મતિજ્ઞાન શ્રુતજ્ઞાન. અવધિજ્ઞાન, અવધિદર્શન, ઔપમિક, ક્ષાયેાપશમિક, ક્ષાયિક, પદ્મલેશ્યા, શુકલલેશ્યા સંનિ
મનુષ્યગતિ
તેજોલેશ્યા. ૧
ܕ
૧ એઈન્દ્રિય
તૈઈન્દ્રિય
૧ ચઉરિન્દ્રિય
અસ નિ
'
સાય
૧૮ તિય ચગતિ, કાયયોગ, નપુ`સકવૈદ, કષાય ૪, મત્યજ્ઞાન, શ્રુતજ્ઞાન, અચક્ષુન, અવિરતિ, કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપાતલેશ્યા, ભવ્ય, અભવ્ય, આહારી, મિથ્યાત્વ.
૧૧ મનેાયેગ, મય:પĆવજ્ઞાન, કેવલ ૨, સંયમ ૬, મિશ્ર.
1
વચનયેાગ
૧ ચક્ષુદ્ર ન
૩ સ્રવેદ, પુરુષવેદ, ×પચેન્દ્રિય
૧ અનાહારી
૧ સાસ્વાદનઃ
Jain Educationa International
પંચ સંગ્રહના મતે :
(તા. ક. ટીપ્પણીએ ૮૧ માં પેજમાં જુઓ.)
For Personal and Private Use Only
જીવસ્થાન
૨ સ`નિ પ્`ચેન્દ્રિય પર્યાપ્તા
અને સ`ત્તિ પૉંચેન્દ્રિય
૩
3
અસંનિ પચેન્દ્રિય
સનિ પચેન્દ્રિય પર્યામા
અપર્યાપ્તા
,,
,
બાદર એકેન્દ્રિય
પર્યાપ્તા સૂક્ષ્મ એકેન્દ્રિય
૪ અપર્યાપ્તા
અપર્યાપ્તા +અપર્યાપ્તા
',
19
આદર
23
૨ પર્યાપ્તા અપર્યાસા
*
י
,,
પર્યાપ્તા
૧૨ પર્યાપ્તા સનિ પૉંચેન્દ્રિય
અને અપ.
વિના
19
..
39
૧૦ ૪ એકેન્દ્રિય સિવાય
22
૧૪ ( સર્વ જીવસ્થાન )
૧ સન્નિ પચન્દ્રિય પર્યામા
૫ પર્યાપ્તા એઈ...થી...
પર્યાપ્તા સંગી પચેન્દ્રિય ૩ પર્યાપ્ત ચઉ....થી...
સ'નિ પ`ચેન્દ્રિય (૬) અપર્યાપ્તા ચઉરિન્દ્રિયથી ,, સ ́ત્તિ પંચેન્દ્રિય પણુ ૪. સ'ની પૉંચે. ૫. અપ. ૫. અપ. ૮ અપર્યાપ્તા ૯ + ૫૦ સૌનિ
અ
,,
37
૭ અપર્યાપ્તા ૬ +,,
,
( સૂક્ષ્મ એકેન્દ્રિય સિવાય )
(
Page #88
--------------------------------------------------------------------------
________________
માગણાઓમાં ગુણસ્થાને ષડશીતિ નામનો ૪ થો કર્મગ્રન્થ
[ ૭૭ માગણામાં ગુણસ્થાન ગાથાંક માણાના નામ
ગુણસ્થાન ૧૯ ૧ તિર્યંચગતિ.
૧ થી ૫ ૫ ૧૯-૨૦ ૩ સુરગતિ, નરકગતિ, અસંયમ
૧ થી ૪૪ ૧૯ ૫ મનુષ્યગતિ, સંસી, પંચેન્દ્રિય ભવ્ય, સંજ્ઞી*
સર્વ ૧થી૧૪ ૧૪ ૧૯-ર૩ ૮ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, અસંજ્ઞી ૧-૨ ૨ ૧૯-૧ર ૪ તેઉકાય, વાયુકાય, અભવ્ય, મિથ્યાત્વ ૨૦ ૬ વેદ ૩, ક્રોધ, માન, માયા
૧ થી ૮ ૨૦ ૧ લાભ
૧ થી ૧૦ ૧૦ ૩ અજ્ઞાન ૩
૧ થી ૨/૩ ૨/૩ ૨ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન,
૧ થી ૧૨ ૧૨ ૧ યથાખ્યાત સંયમ
૧૧ થી ૧૪ ૨૧ ૧ મન:પર્યાવજ્ઞાન
૬ થી ૧૨ ર૧ ૨ સામાયિકસંયમ, છેદો પસ્થાપનીય સંયમ
૬ થી ૮ ૨૧ ૧ પરિહારવિશુદ્ધિસંયમ ર૧ ૨ કેવલજ્ઞાન, કેવલદર્શન
૧૩-૧૪ ૨૧ ૪ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, અવધિદર્શત
૪ થી ૧૨ રર ૧ ઉપશમસમ્યકત્વ
૪ થી ૧૧ ૨૨ ૧ ક્ષાપશમિકસમ્યકત્વ
૪ થી ૭ ૨૨ ૧ ક્ષાયિકસમ્યકત્વ
૪ થી ૧૪ ૧૧ ૨૨ ૧ સાસ્વાદન ૨૨ ૧ મિશ્ર ૨૨ ૧ દેશસંયમ ૧ સૂક્ષ્મસમ્પરાયસંયમ
૧૦ ૧ ૨૨ ૫ મ ગ, વચનયોગ, કાયયોગ, શુકલેશ્યા, આહારક ૧ થી ૧૩ ૧૩ ૨૩ ૩ અશુભલેશ્યા ૩ A
૧ થી ૬/૪ ૬/૪ ર૩ ૨ તેજલેચા, પલેશ્યા
૧ થી ૭ ૭ ર૩ ૧ અનાહારિ
૧-૨-
૪૫
-૧૩-૧૪ * સંત્તિમાં દ્રવ્યમનની અપેક્ષાએ સોગિકેવલી ગુણસ્થાન અને પ્રાચીન દ્રવ્યમનની અપેક્ષાએ
અગિકેવલી ગુણસ્થાન સમજવું. અન્યથા ૧ થી ૧૨ ગુણસ્થાન હેય. A મતાન્તરે ૧ થી ૪ ગુણસ્થાને.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
૭૮ ] પડશતિ નામને ૪ થે કર્મગ્રન્થ [ માગણાઓમાં ગો
માગણામાં વેગ, ગાથાંક માર્ગણાનાં નામ,
ગ ૨૫ ૨૬ મનુષ્યગતિ, પંચેન્દ્રિય ત્રસકાય, કાયયોગ,
પુરુષવેદ, નપુંસકવેદ, કષાય ૪, મતિજ્ઞાન શ્રુતજ્ઞાન, ૧૫ સર્વોગ / ૪ અવધિજ્ઞાન, અત્યક્ષદર્શન, અવધિદર્શન લેશ્યા ક.
ભવ્ય, ક્ષાયોપથમિક, ક્ષાયિક સંસી, આહારી ૨૬ ૧૦ તિર્યંચગતિ, સ્ત્રીવેદ, અજ્ઞાન ૩, અવિરતિ. ૧૩ આહારક અને આહારક મિશ્ર
અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ઔપથમિક, કાયમ સિવાય ૨૮ ૬ મોગ, વચન, મન:પર્યવજ્ઞાન સામાયિક, ૧૩ ઔદારિક મિશ્ર અને કાર્પણ છે પસ્થાપનીય, ચક્ષુદર્શન,
સિવાય ૨ દેવગતિ, નરકગતિ,
૧૧ ઔદારિક ૨ આહારક ૨ વિના ૧ દેશવિરતિ
૧૧ ૪ મનના, ૪ વચનને, વૈક્રિય ૨
ઔદ્યારેક, ૧ યથાખ્યાતચારિત્ર
૧ ૪ મનને, ૪ વચનના,
દારિક ૨, કાર્પણ ૧ મિશ્રષ્ટિ
૧૦ ૪ મનના, ૪ વચનના,
ઔદારિક, વૈક્રિય ૨૯ ૨ પરિહારવિશુદ્ધિ, સકસંપરાય
૯ ૪ મનના, કવચનના, દારિક ૨૮ ૨ કેવલજ્ઞાન, કેવલદર્શન
૭ સત્ય મને યોગ, વ્યવહાર મને
ગ, સત્ય વચનોગ, વ્યવહાર
વચનગ, ઔદારિક ર અને કામણ ૨૭ ૨ એકેન્દ્રિય વાઉકાય
૫ ઔદારિક ૨. વૈક્રિય ૨, કામણ ૨૭ ૧ અસંસી
૬ ઔદારિક ૨, વૈક્રિય ૨, કામણ,
વ્યવહાર વચન ર૭ ૩ બેઈન્દ્રિય, તઈન્દ્રિય, ચઉરિન્દ્રિય,
૪ દારિક ૨, કાર્મણ, વ્યવહાર
વચન ૨૭ ૪ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વનસ્પતિકાય, ૩ દારિક ૨ કાર્માણ ૨૪ ૧ અનાહારી.
૧ કામણ કાગ 7 મતાન્તરે અશુભ ત્રણ લેગ્યામાં આહા. ૨ વિના ૧૩ યોગ જાણવા. કેમકે ૪થી વધારે ગુણસ્થાન
ન હેય. ૪ નવ્યકર્મગ્રન્થમત–આહારકમાર્ગણામાં પંદરે પંદર યોગ હેય છે. એટલે કામશકાયયોગ પણ
માન્ય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
માણાએમાં ઉપયેગેા અને લેશ્યાએ
1 ]
ગાથાંક
૩૧
૩૧
૩૪
૩૦
૩૩
૩૪
૩૩
૩૩
૩૧
૩૨
૩ર
૩૩
૩૬
૩૬
૩૭
૩૬
મા ામાં ઉપયોગ માણાના નામ
ઉપયાગ
૧૩ ત્રસકાય, યાગ :, વેદ ૩, ૪ શુકલલેશ્યા, ભવ્ય, ૧૨ ( સ` ઉપયોગ ) આહારી, મનુષ્યગતિ પચેન્દ્રિય સની,
૧૧. ચક્ષુદાઁન, અયક્ષુદ્દન, લેસ્યા ૫ A કષાય ૪,
૧ અનાહારી
૧૧
૧
૪ ગતિ ૩, અવિરતિ,
રક્ષાયિક, યથાખ્યાત
૯
જ્ઞાન ૪, સંયમ ૪, ઉપશમ, ક્ષયાપશમ, અવધિન છ
૧
ૐ
ષડશીતિ નામના ૪ થા કાઁગ્રન્થ
દેશવિરતિ,
મિશ્ર
૨ ચરિન્દ્રિય, અસની
અજ્ઞાન ૩, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન,
' કાય પ, એકેન્દ્રિય, એઉન્દ્રિય, તેઈન્દ્રિય, ૨ કેવલજ્ઞાન-કેવલદ ન
૪૧ ગતિ ૩, પંચેન્દ્રિય, યાગ ૩ વેદ ૩, ત્રસકાય
કષાય ૪, જ્ઞાન ૭, સંયમ પ, × દર્શન ૩,
ભવ્ય ૨, સમ્યક્ત્વ ૬, સ'સી, આહારી ૨,
૫ એકેન્દ્રિય, અસની, પૃથ્વીકાય, અાય, વનસ્પતિકાય
Jain Educationa International
૬ નરકગતિ, તેઉકાય, વાઉકાય, વિઠ્ઠલ ૩, યથાખ્યાત, સૂક્ષ્મસ પરાય, કેવલ ૨,
૪
$ લેશ્યા ૬,
૧૦
1
For Personal and Private Use Only
દુ
૯ મન:પર્ય વજ્ઞાન અને કૈવલ ૨,
વિના
}
૫
૪
| ૭૯
કૈવલ ૨, વિના
મન:પર્ય વજ્ઞાન અને ચક્ષુ દર્શન વિના
ど
૩ અજ્ઞાન વિના
૪ જ્ઞાન અને ૩ દર્શન
૩ જ્ઞાન, ૩ દર્શન
૩ જ્ઞાન (અજ્ઞાનથી મિશ્રિત) દન ૩,
અજ્ઞાન ૩ ચક્ષુદન, અચક્ષુ
ન
અજ્ઞાન ૨, ચક્ષુદČન, અચક્ષુ
ન
3
૨. કૈવલજ્ઞાન, વલદશ ન
લેશ્યા
અજ્ઞાન ૨, અચક્ષુ દર્શન
કૃષ્ણ, નીલ, કાપોત, તેજો
પદ્મ, શુક્લ,
કૃષ્ણુ, નીલ, કાપેાત, તેજો
* આકારમાત્ર આશ્રીતે દ્રવ્યવેદની અપેન્નાએ.
A મતાન્તરે અશુભ લેસ્યા ૪ થા ગુણસ્થાનક સુધી હાવાથી અશુભ ૩૭ લેસ્સામાં મન:પર્યાંવજ્ઞાન વિના
ઉપયોગ જાણવા.
× મતાન્તરે અસંયમમાામાં જ ૬ લેશ્યા સમજવી. સામાયિક સંયમાદિ ૪ મા ામાં શુભ ૩ લેશ્યા જ જાણવી.
૩ કૃષ્ણ, નીલ, કાપેાત, ૧ શુલ લેશ્યા.
પેાત પેાતાની લેફ્સા.
Page #91
--------------------------------------------------------------------------
________________
૮૦ ]
તુલ્ય
પડશતિ નામને ૪ થે કર્મગ્રન્થ | માર્ગણાઓમાં અપબહુત્વ
માર્ગણામાં અપબહુત્વ (ગાથા ૩૭ થી ૪૪) ગાથાંક માર્ગણના નામ અલ્પબહુત ગાથાંક માણાના નામ અલ્પબહુવા ર૭ ૧ ગતિ :
૪૦/૧ ૭ જ્ઞાન :૧ મનુષ્યગતિ સૌથી થેડા*
૧ મન:પર્યવજ્ઞાન સૌથી છેડા ૨ નરકગતિ અસંખ્યાતગુણ
૨ અવધિજ્ઞાન અસંખ્યાત ગુણ ૩ દેવગતિ
૩ મતિજ્ઞાન વિશેષાધિક ૪ તિર્યંચગતિ અનંતગણું
૪ શ્રુતજ્ઞાન
વિર્ભાગજ્ઞાન અસંખ્યાત ગુણ ૩૮ ૨ ઇન્દ્રિય -
૬ કેવલજ્ઞાને અનંત ગુણા ૧ પંચેન્દ્રિય સૌથી છેડા
૭ મત્યજ્ઞાન ૨ ચઉરિન્દ્રિય વિશેષાધિક
૮ શ્રુતજ્ઞાન
તુલ્ય ૩ તેઈન્દ્રિય
૪૧/૨ ૮ સંયમ :૪ બેઈન્દ્રિય
૧ સૂમસં૫રાય સૌથી છેડા ૫ એકેન્દ્રિય અનંતગુણા
૨ ૫રિહારવિશદ્ધ સંખ્યાત ગુણ
૩ યથાખ્યાત ૩૮ ૩ કાય :
૪ છેદે પસ્થાપનીય ૧ ત્રસકાય સૌથી અલ્પ
૫ સામાયિક ૨ તેઉકાય અસંખ્યાતગુણ
૬ દેશવિરતિ અસંખ્યાત ગુણ ૩ પૃથ્વીકાય વિશેષાધિક
9 અવિરતિ અનંત ગુણ ૪ અપકાય
કર ૯ દર્શન:૫ વાઉકાય
૧ અવધિદર્શન સૌથી થોડા ૬ વનસ્પતિકાય અનંત ગુણ
૨ ચક્ષુદર્શન અસંખ્યાત ગુણા
૩ કેવલદર્શન અનંત ગુણ ૩૯ ૪ વેગ :
૪ અચક્ષુદર્શન ૧ મને યોગ સૌથી અ૯૫ ૪૩ ૧૦ લેશ્યા :૨ વચનોગ અસંખ્યાતગુણા
૧ શુકલ લેગ્યા સૌથી છેડા ૩ કાગ અનંતગુણ
૨ પદ્મ લેશ્યા સંખ્યાત ગુણ
૩ તેજો લેશ્યા ૩૯ ૫ વેદ :
૪ કપાત લેશ્યા અનંત ગુણ ૧ પુરુષવેદ સૌથી છેડા
૫ નીલ વેશ્યા વિશેષાધિક ૨ ત્રીવેદ સંખ્યાત ગુણ
૬ કૃષ્ણ લેશ્યા ૩ નપુંસકવેદ અનંત ગુણ ૪૩ ૧૧ ભવ્ય :૪૦ ૬ કષાય :
૧ અભવ્ય ૨ ભવ્ય
અનંતગુણા ૧ માન
સૌથી છેડા ૪૩/૪ ૧૨ સમ્યકત્વ:– વિશેષાધિક
૧ સાસ્વાદન સૌથી થોડા ૩ માયા
૨ ઉપશમ સંખ્યાત ગુણ ૪ લેભ
૩ મિશ્રદષ્ટિ * ગર્ભ જ મનુષ્ય જધન્યથી (૨) ર૯ સમૂર્ણિમ મનુષ્ય હોય ત્યારે ઉ. અસંખ્યાત.
થોડા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
માગણુાએમાં અલ્પબહુત્વ વગેરે ] ષડશીત નામના ૪ થા કમ ગ્રન્થ
ગાથાંક
માણા નામ
અપબહુવ
૪ક્ષાયે।૫મિક. ૫ ક્ષાયિક
૬ મિથ્યાદષ્ટિ
૪૪ ૧૩ સંગી
૧ સની
૨
અસની
૪૪ ૧૪ આહારી
૧
અનાહારી ૨ આહારી
""
૧૨૦ પ્રકૃતિને વિષે બંધહેતુએ :—
૧
મિથ્યાત્વ,
અવિરત,
ર્
૩
૪
""
Jain Educationa International
""
""
""
19
અસંખ્યાત ગુણા
અને તગુણા
""
થોડા
અનંત ગુણા
થોડા
અસંખ્યાત ગુણા
કષાય અને યાગ
,,
22
:
23
૧૨૦
મનુષ્યગતિમાં અપ. અસ'. લબ્ધિથી જાણવા.
7 તેજોલેશ્યામા ણામાં બન્ને અપર્યાપ્તા કરણથી જ જાણવા.
× સ્ત્રી-પુરુષમા ામાં બન્ને અપર્યાપ્તા કરણથી જ સમજવા.
: સાસ્વાદન મા ણામાં છ એ અપર્યાપ્તા કરણથી જ સમજવા, ૧૧ કમર,
નિમિત્તક
૧૧૭
આહારક ૨, અને જિનનામ આ ચારમાંથી કાઈ પણ હેતુથી ન બંધાય પરન્તુ વિશિષ્ટ સયમ નિમિત્તક આહારક
ર,
જિનનામ ૧,
નિમ ળ સમ્યક્ત્વ
""
For Personal and Private Use Only
79
"9
તા. ક. પેજ નંબર ૭૬ની ટિપ્સીએ
A અહી સ`ત્તિ સિવાયની ૧૨ માણાઓમાં અપર્યાપ્તા કરણથી જ સમજવા, પરંતુ લબ્ધિથી નહિ, અને સત્તિમાં જો ૧૨ ગુણસ્થાનક માનવામાં આવે તા કેવળજ્ઞાન, કેવળદશ ન એ બે વિના ૧૦ ઉપયાગ સમજવા.
[૧
૧
પ
૩૫
૧૬
Page #93
--------------------------------------------------------------------------
________________
૮૨ ] પડશતિ નામને ૪થે કર્મગ્રન્થ ગુણસ્થાનક છવસ્થાન
૧૪ ૧ મિથ્યાત્વ ૧૪ (સર્વ જીવ
સ્થાનક )
૧૪ ગુણસ્થાકામાં રોગ
ઉપયોગ ૧૫ ૧૩ આહારક ૨, વિના ૫ અજ્ઞાન ૩,
ચક્ષુદર્શન + અચક્ષુદર્શન
૧૨
૨ સાસ્વાદન
૭ અપર્યાપ્તા ૬ ૪
સંજ્ઞી પંચે. પ-૧
૧૩
m
,
૩ મિશ્રદષ્ટિ
*
૧ સંજ્ઞી પંચેન્દ્રિય ૧૦ મનના ૪ પર્યાપ્તા
વચનના ૪
દારિક વિક્રિય
*
જ્ઞાન ૩, ૬ ( અજ્ઞાનથી
મિશ્રિત ) ૩ દર્શન
૪ અવિરતિ
વિમલ
૨ સંજ્ઞી પર્યાપ્તા ૧૩ આહારક ૨, વિના
૬ જ્ઞાન ૩,
* ,
ના
અપર્યાપ્ત
દર્શન ૩,
૫ દેશવિરતિ
સંપત્તિ ૧ પંચેન્દ્રિય
પર્યાપ્તા
૧૧ મનના ૪ વચનના ૪
હારિક, વૈક્રિય ૨
૬
)
૬ પ્રમત્ત સંયત
૧૩ ઔદારિક મિશ્ર અને ૭ જ્ઞાન ૪,
કાર્મણ વિના દર્શન ૩ + સિદ્ધાન્ત મતે અહીં અવધિદર્શન પણ બતાવેલ છે. * અહીં અપર્યાપ્તા કરણથી સમજવા. લબ્ધિથી પર્યાપ્ત જ છે. તેમજ અહીં સિદ્ધાન્તમતે
એકેન્દ્રિય નથી. સિદ્ધાન્તમ-૩ જ્ઞાન સ્વીકારેલ છે. x અહીં અપર્યાપ્તા કરણથી સમજવા.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
જીવસ્થાનકાદિ
પડશતિ નામને ૪ થે કર્મગ્રન્થ [૮૩ લેશ્યા બંધ ઉદીરણુ ઉદય સત્તા મૂળબંધહેતુ ઉત્તરબંધહેતુ
- ૫૭ ૬ ૭-૮ ૭-૮ ૮ ૮ ૪ ૫૫, મિથ્યાત્વ ૫
અવિરતિ ૧૨, કષાય ૧૬, નેકષાય ૯
ગ-૧૩ , ૭-૮ ૭-૮ ૮ ૮ ૩ પ૦, અવિરતિ ૧૨
કષાય ૧૬ નકશાય ૯
યેગ ૧૩ છે ૭ ૮ ૮ ૮ ૩ ૪૩ અવિરતિ ૧૨
કષાય ૧૨ (અનં. ૪ વિના) નોકષાય ૯
ગ ૧૦ , ૭-૮ ૭-૮ ૮ ૮ ૩ ૪૬ અવિરતિ ૧૨
કષાય ૧૨
૬
૭-૮
૭-૮
૮
૮
૩
૩૯
નક. ૯ગ ૧૩ અવિરતિ ૧૧ (ત્રસકાય વિના)
કષાય ૮, (અપ્ર. ૪ વિના) નેક. ૯, ચે. ૧૧ કષાય ૪. (પ્રત્યા. ૪ વિના) કષાય
૯ વેગ ૧૩
,
૭-૮
૭-૮
૮
૮
૨
૨૬ કષાય છે
મતાન્તરે અશુભ લેસ્યા ૪ થા ગુણસ્થાનક સુધી જ લેવાથી અહીં ૫ મે ૬ કે ગુણસ્થાનકે શુભ ૩ લેસ્યા જ સમજવી.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
૮૪ ] ષડશીતિ નામને ૪ થો કર્મગ્રન્થ ૭ અપ્રમત્તસંયત ૧ સંજ્ઞી
પંચેન્દ્રિય પર્યાપ્તા
[ ૧૪ ગુણસ્થાનકેમાં ૧૧ મનના ૪
૭ જ્ઞાન. ૪, વચનના ૪
દર્શન, ૩ દારિક, વૈક્રિય, આહારક ૯ મનના ૪. વચનના ૪
હારિક
૮ અપૂર્વકરણ
૧
,
૯ અનિવૃત્તિ બાદર ૧
,
૧૦ સૂમસં૫રાય
૧
૧૧ ઉપશાંત કષાય ૧ ૧૨ ક્ષીણ કષાય ૧ ૧૩ સાગી કેવલી ૧
,
સત્ય માગ ૨ કેવલજ્ઞાન
» વચન , કેવલદર્શન વ્યવહાર ,, ,, , મનેયેગ ઔદારિકર, કામણ
-
૧૪ અગી કેવલી ૧ ગાથાંક
, ૪૫
)
૨ ૪૮
૪૬-૪૭
ગુણસ્થાનમાં
નબર
અહપબહુવ સૌથી થોડા સંખ્યાતગુણ વિશેષાધિક
ગુણસ્થાનક
નામ ઉપશાંતમૂહ ક્ષીણમેહ સૂમસંરપરાય અનિવૃત્તિ બાદર અપૂર્વકરણ સગી કેવલી અપ્રમત્ત સંયત પ્રમત્ત સંયત
તુલ્ય
સંખ્યાતગુણ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
જીવસ્થાનકાદિ] ૩ ૭-૮
૬
૮
વડશીતિ નામને ૪ કર્મગ્રન્થ [ ૮૫ ૮ ૨ ૨૪ કષાય ૪, કષાય ૯
યેગ ૧૧
શુકલ
૭
૬
૮
૮
૨ ૨૨ કષાય ક, નેકષાય ૯
વેગ ૯
૮
૬
-૫
૮
૮
૨ ૧૬ કષાય ૪, ગ ૯,
નેકષાય ૩ (હાસ્યાદિ ૬, વિના) ૨ ૧૦ કપાય ૧ (સવલ
લેભ) વેગ ૯
૯ ગ ૯ ૯ ગ ૯ ૭ ગ ૭
૪ ૬૦
+ પર
૫૪ થી ૨૮
અસંખ્યાતગુણા
+ + +
૪ ૫૦ ૫૯ ૬૧-૬૨ ૬૦ અલબહુવ (ગાથાંક-૬૨-૬૩)
દેશવિરતિ સાસ્વાદન મિશ્રદષ્ટિ અવિરતિ અગી કેવલી ૪
- (૦૨ જ
અનતગુણા
મિથ્યાત્વ આ અ૫બહુત્વ ઉત્કૃષ્ટથી છે. અન્યથા કઈવાર ૧૨ મા ગુણસ્થાનક કરતા ૧૧ મા ગુણસ્થાનકમાં વધારે જ હોય છે એવી રીતે અન્યત્ર પણ કઈક કોઈક ઠેકાણે વધારે હોય છે.
x અહીં સિદ્ધોને પણ સંગ્રહ સમજ.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
૮૬ ]
[ ભાવ પ્રરૂપણું
ષડશીતિ નામને ચતુર્થ ૪ થે કર્મગ્રંથ
ભાવ ૫ પ્રકાર
૩
= ૫૩
૧. ઉપશમ ૨. ક્ષાયિક ૩. ક્ષાપશમિક ૪. ઔદેવિક . પરિણામિક
૨ ૮ ૧૮ ૨૧ ભાવના ૫ પ્રકાર – તે તે રીતે થવું તે “મવ માવ
૧. ઉપશમભાવ – જેમાં કર્મને (મેહનીય) પ્રદેશ અને વિપાક બને રીતે અનુદય હાય તે.
૧. ઉપશમ સમ્યકત્વ દર્શન ૭ ના ઉપશમથી થાય. ગુ. ૪ થી ૧૧
૨. ઉપશમ ચારિત્ર:–મહનીયના સર્વથા ઉપશાંત થવાથી ગુ. ૮ થી ૧૧ ૨. ક્ષાયિકભાવકર્મના સર્વથા ક્ષયથી ઉત્પન્ન થયેલે ભાવ તે.
૧. ક્ષાયિક સમ્યકત્વ- દર્શન ૭ ના ક્ષયથી ગુ. ૪ થી ૧૪ ૨. કેવલજ્ઞાન - કેવલજ્ઞાનાવરણના ક્ષયથી ગુ. ૧૩ ૧૪ ૩. કેવલદર્શન – કેવલદર્શનાવરણના ક્ષયથી ગુ. ૧૩ ૧૪ ૪. ક્ષાયિકચારિત્ર:– મેહનીયના સર્વથા ક્ષયથી ગુ ૧૨ થી ૧૪
૫. થી ૯ દાનાદિ ૫ લબ્ધિઓ – તે તે અંતરાયના ક્ષયથી ગુ. ૧૩ ૧૪ ૩. ક્ષાપશમિક - ઉદયમાં આવેલા કને ક્ષય અને અનુદય કમેને ઉપશમ થયેલ ભાવ. ચાર ઘાતિ કર્મોમાં જ હોય છે.
૫ લબ્ધિઓ – તે તે અંતરાયના ક્ષપશમથી ૧ ક્ષાપશમિક સમ્યકત્વ- દર્શન ૭ ના ક્ષપશમથી ગુ. ૪ થી ૭ ૧ દેશવિરતિ – દર્શન ૩ અને ૮ કષાયના ,, ગુ. ૫ મું ૧ સર્વવિરતિ – , , , ૧૨ ) , ગુ. ૬ થી ૧૦ ૧૦ ઉપગ કેવલ વિના :
જ્ઞાન ૪ તે તે જ્ઞાનાવરણના દર્શન ૩ , દર્શનાવરણના અજ્ઞાન 8 , જ્ઞાનાવરણના
, અને તેની સાથે
મેહનીયના ઉદયથી સિદ્ધાંતના મતે – અવધિદર્શન ૧ થી ૧૨ અને કચમથના મતે અવધિદર્શન ૪ થી ૧૨ ગુણસ્થાનક સુધી કહ્યું છે.
પ્રશ્ન- સિદ્ધાંતના મતે અવધિદર્શનને ૧લું ગુણસ્થાનક કહ્યું છે તે શા માટે? ઉત્તર – વિર્ભાગજ્ઞાનીને અવધિદર્શન હોય એવું પ્રતિપાદન કર્યું છે માટે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
ભાવની પ્રરૂપણા ]
ષડશીતિ નામના ચતુર્થાં ૪ થા કમ ગ્રન્થ
[ ૮૭
પ્રશ્નઃ— ક્રમ પ્રકૃતિ આદિમાં વિભગજ્ઞાનમાં અવધિદર્શનને પ્રતિષેધ કર્યાં છે. તે પછી અહીં ( સિદ્ધાંતના મતે) વિભ`ગજ્ઞાનમાં અવધિદર્શન કેમ કહ્યું ?
ઉત્તરઃ— જેમ સમ્યગ્દષ્ટિને વિશેષ વિષય અવધિજ્ઞાન અને સામાન્ય વિષય અવધિદર્શન કહેવાય છે. તેમ કેવલ વિભ’ગજ્ઞાનીને પણ અવધિદર્શન અનાકાર માત્રથી અવિશિષ્ટ હેાવાથી અધિજ્ઞાનીના અધિદશનની તુલ્ય છે. તેથી અવધિદશ ન કહેવાય છે. પણ વિભ’ગદર્શન નથી.
કામ ગ્રન્થિકો કહે છે કેઃ— સાકાર અને અનાકારપણાથી વિભગજ્ઞાન અને અવધિદર્શન જુદા છે. તેપણુ સમ્યગ્ નિશ્ચય વિભ’ગજ્ઞાનથી થતું નથી કેમકે તે મિથ્યાત્વરૂપ છે. તેવી રીતે અવધિદર્શનથી પણ થતા નથી કેમકે નિરાકાર માત્ર છે, તે પછી તેની પૃથક્ વિવક્ષા શા માટે કરવી ?
૪. ઔયિક ભાવઃ કર્મીના ઉદ્દયથી થતા ભાવ તે.
૪ ગતિ:— તે તે ગતિનામકમના ઉદયથી થતા ભાવ તે.
૪ કષાયઃ— ?? ?, કષાયના
૩ વેદઃ—
વેદના ,,,,
99
૬ લેશ્યાઃ— આત્માને પરિણામ વિશેષ. ૧ મિથ્યાત્વઃ
Jain Educationa International
૧ અજ્ઞાનઃ
૧ અસયમઃ— ચારિત્ર
૧ અસિદ્ધત્વ:— આઠે કમના
""
,,
૧. જીવશ્ર્વ ૨. સભ્યત્વ ૩. અસભ્યત્વ.
સાંનિપાતિકભાવ
ભાંગાની ટૂંકી રીતઃ-~
""
૫. નિદ્રા આદિ અન્ય પણ ઔદયિક ભાવ હોય છે. આ ૨૧ ની જ વિવક્ષા કરી છે.
મિથ્યાત્વ માહનીયના ઉદ્દયથી થતા ભાવ તે.
191
22
૧
*
""
૫
""
99
""
÷
For Personal and Private Use Only
""
""
19
""
""
પરન્તુ
""
""
૫. પારિણામિકભાવઃ— પરિણામથી થતા ભાવ તે.
અથવા જેને લઈને મૂળવસ્તુમાં કઈ પ્રકારના પરાવન ન થાય તેવા જીવ તથા ધર્માસ્તિકાય અદિ દ્રવ્યેામાં રહેલા સ્વતઃસિદ્ધ સ્વભાવ.
૪
× X X X
""
""
દ્વિ આફ્રિ સયેાગથી ઉત્પન્ન થતા ભાવા તે. સયાગીઃ—
२ 3 ૪ ય
÷
÷
3 * ૧
""
""
ભાંગા—૫ ૧૦ ૧૦ ૫ ૧ એક સાગી ભાંગા ન ડાય માટે દ્વિ આદિ સયાગી કુલ ભાંગા
79
ગ્રન્થકારે અહીયા
99
= ૩૧
૫
= ૨૬
Page #99
--------------------------------------------------------------------------
________________
૮૮ ] ષડશીતિ નામના ૪ થે કમ ગ્રન્થ
સાંનિપાતિક ભાવના દ્વિ સચાગાદિ ૨૬ ભાંગાઃ——
Jain Educationa International
૧. સાંનિપાતિક ભાવના દ્વિ સ ંચાગી ૧૦ ભાંગા:— ૧. ઉપશમ ક્ષાયિક
૨.
3.
ક્ષાૌપશમિક ઔદેયિક પારિામિક
૪.
""
૫. ક્ષાયિક ક્ષાૌપશમિક
ઔયિક
""
39
22
""
७ પારિણામિક ૮ ક્ષાયોપશમિક ઔદૈયિક ૯ પારિણામિક ૧૦ ઔદેયિક
""
૨. સાંનિપાતિક ભાવના ત્રિયાણી ૧૦ ભાંગા:-~~
૧૧ ઉપશમ ક્ષાયિક ક્ષાૌપમિક
૧૨
૧૩
ઔદૈયિક પારિણામિક ક્ષાયૌપમિક ઔયિક
૧૪
૧૫
૧
19
૧૭ ક્ષાયિક ક્ષાૌપમિક ઔદેયિક
૧૮
પારિણામિક ઔક્રેયિક
,,
""
""
""
""
77
99
25
[ સાંનિપાતિક ભાવના દ્વિસાંયાગાદિ ભાંગા
""
""
99
99
99
ઔદેયિક
૧૯
""
,,
૨૦ ક્ષાૌપશમિક ૩. સાંનિપાતિક ભાવના ચતુ: સંયોગી ૫ ભાંગા:—
પારિણામિક
૨૧ ઉપશમ ક્ષાયિક ક્ષાૌપશમિક ઔદેયિક
૧૨
પારિણામિક
૨૩
૨૪
99
""
19
૨૫ ક્ષાયિક ૪, સાંનિપાતિક ભાવના પંચસયાગી ૧ ભાંગા:૨૬ ઉપશમ ક્ષાયિક ક્ષાૌપશમિક ઔયિક પારિામિક,
95
""
99
""
ક્ષાયોપશમિક
""
""
ઔદૅયિક
,,
For Personal and Private Use Only
:3
19
Page #100
--------------------------------------------------------------------------
________________
સાંનિપાતિક ભાવના સ’ભવિત ૬ ભાંગા] ષડશીતિ નામને! ૪ થે! કમગ્રન્થ
[ ૮૯
આ ૨૬ ભાંગામાંથી જીવને વિષે ૬ ભાંગાના સંભવ છે. (ગાથા –૬૮) ૧. ક્ષાયિક પારિામિકઃ— સિદ્ધ ભગવાનને, ક્ષાયિકભાવે જ્ઞાન-દનસમ્યક્ત્વ અને પારણામિક ભાવે જીવત્વ હાય છે.
ર, ક્ષાયિક ઔયિક પારિણામિકઃ- ભવસ્થ કેવલી ભગવ તને, ક્ષાયિકભાવે કેવલજ્ઞાનાદિ, ઔદેયિકભાવે ગત્યાદિ, અને પારિણામિકભાવે જીવત્ર હાય છે.
૩. ક્ષાયોપશમિક ઔદેયિક પારિણામિકઃ- ૪ ગતિના જીવાને, ક્ષાૌપશમિક સમ્યક્ત્વ ઔદયિકભાવે ગત્યાદિ અને પારિણામિકભાવે જીવત્વ ભવ્યત્વ અને અભવ્યત્વ હાય.
૪. ઉપશમ ક્ષાૌપમિક ઔદેયિક પારણામિક:~ ૪ ગતિના ઉપશમ સભ્યષ્ટિજીવાને, ઉપશમભાવે ઉપશમ સમ્યક્ત્ત્ત-ચારિત્ર. બાકીનુ ઉપર પ્રમાણે.
૫. ક્ષાયિક ક્ષાર્થીપામિક ઔદેયક પારિામિકઃ— ૪ ગતિના ક્ષાયિક સમ્યગ્દષ્ટિજીવાને, ક્ષાયિકભાવે ક્ષાયિક સમ્યક્ત્વ. બાકીનુ ઉપર પ્રમાણે.
૬, ઉપશમ ક્ષાયિક ક્ષાૌપમિક ઔદૈયિક પારિણામિકઃ- ઉપશમ શ્રેણીમાં રહેલા ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ક્ષાયિકભાવે સમ્યક્ત્વ, ઉપશમભાવે ચારિત્ર. બાકીનુ· ઉપર પ્રમાણે હાય. બાકીના ૨૦ ભાંગાએ અસભવિત છે.
૧૨ ક.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
૯૦ ]
ષડશીતિ નામના ૪ થા કમ ગ્રન્થ આઠ કર્માને વિષે ભાવેા:—(ગાથા ૬૯) કુના નામ
કુની
સખ્યા
૩
૧
૪
જ્ઞાનાવરણુ, દનાવરણુ અ`તરાય
મહુનીય
વેદનીય, આયુ:, ગેાત્ર, નામ.
એક જીવને આશ્રયીને ૧૪ ગુણુસ્થાનકને વિષે
ગુણસ્થાન
Jain Educationa International
પ
७
.
૧૦
૩
૧
૨
3
99
,,
૪ ૪-૩ ક્ષાૌમિક ૩:- ક્ષાયૌપશમિક, ઔદેયિક, પારિામિક,
ક્ષાયિક ૪ઃ– ક્ષાયિક +
97
ઉપશમ ૪:- ઉપશમ + 5,
૧૧
૧૨
૧૩
૧૪
૯ ૪-૫ ઉપશમ ૪:
૪
""
૩
૩
""
,,
૪ ક્ષાયિક ૪ઃ–
ઉપશમ ૪ઃ
ભાવાના નામ અને સંખ્યા
ઔઢયિક, પારિણામિક, ક્ષાૌપથમિક (ગત્યાદિ)
""
[૮ કમ અને ૧૪ ગુરુસ્થાનામાં ભાવે
"
??
""
""
,,
""
""
,,
૪ ઔપશમિક સિવાય
૫ ( સ`ભાવા )
૩ ક્ષાયિક, ઔદૈયિક, પારિણામિક
ભાવેશઃ———
27
""
""
""
""
29
""
"2
ભાવેશ
'
""
""
For Personal and Private Use Only
""
""
""
27
27
39
""
,,
૫ઃ- સવભાવા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ઉપશમ શ્રેણીવાળાને
,,
""
99
""
..
""
,
99
:1
"}
""
,,
ક્ષાયિક ૪ઃ— ક્ષાયિક, ક્ષાૌપમિક, ઔયિક, પારિણામિક ક્ષાયિક, ઔદૈયિક પારિણામિક
32
""
""
""
Page #102
--------------------------------------------------------------------------
________________
૩
૩૪
૧૪ ગુણસ્થાનમાં ભાવ ] ષડશીતિ નામને ૪ કર્મગ્રન્થ
[ ૯૧ સવજીને આશ્રયીને ૧૪ ગુણસ્થાનકને વિષે ૫ ભાવના ઉત્તરભેદે –
(ગા. ૭૦) ગુણ- ઔપશ- ક્ષા- ક્ષાયપશામક ઔદયિક પરિ. કુલ સ્થાન મિક યિક
ણામિક ૧ ૦ ૦ ૧૦ અજ્ઞાન ૩, દર્શન ૨, લબ્ધિ ૫, ૨૧ સર્વ
સર્વ ૨ ૦ ૦ ૧૦ y
૨૦ મિથ્યાત્વ વિના ૨ ૩૨ ૩ ૦ ૦ ૧૨ જ્ઞાન ૩ દર્શન ૩ લબ્ધિ ૫, ૧૯ અજ્ઞાન વિના ૨ ૩૩
મિશ્ર મ. ૧ ૧૨ , , , ૧૯ ક
૨ ૩૫ સ. સ.
સમ્યગ મે. ૫ ૧ ૧ ૧૩ , , , , ૧૭ દેવ-નરકગતિ ૨ ૩૪
દેશવિરતિ વિના ૧ ૧ ૧૪ ,, ,, ,, , ૧૫ તિર્યંચગતિ ૨ ૩૩
સર્વ વિરતિ, મન:પર્યવજ્ઞાન અસંયમ વિના ૧ ૧ ૧૪ , , , ૧૨ ૩ લેશ્યા , ૨ ૩૦
૧ ૧૩ સમ્યક્ત્વ વિના
૧ ૧૩ છે ૧ ૧૨ ચારિત્ર ૨ ૧૨
? , )
૧૦ ૨ ) , ૨ ૨૮ ૧૦ , , , ૨ ૨૮ ૪ વેદ ૩, કષાય ૩ ,, ૨ ૨૨ ૩ લભ વિના ૨ ૨૦ ૩ ૪ , ૨ ૧૯
ચા.
૯ ૦ જ્ઞાન ૪, દર્શન ૩, લબ્ધિ પ ૩ , ,, ૧ ૧૩
વિના. ઘાતિનો ક્ષય થવાથી ૧૪ ૦ ૯ ૦ છે
૨ ફુલલેડ્યા વિના ૧ ૧૨
(અસિદ્ધ. મનુ.) સંપૂર્ણ ક્ષાવિક ચારિત્ર ૧રમે ગુણઠાણે હોય છે. તેવી રીતે સંપૂર્ણ ઔપશમિક ચારિત્ર ૧૧મે ગુણઠાણે હોય. મે ૧૦મે અમુક પ્રકૃતિઓ ઉશપાંત અને ક્ષય થવાના હિસાબે ફાયપથમિક ચારિત્ર અને ઔપશમિક ચારિત્રની વિવક્ષા કરી છે. (ગાથા ૭૦)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
ષડશીતિ નામના ૪ થા કમગ્રન્થ [ ગા. ૭૧ થી સંખ્યાતાદિનું સ્વરૂપ સંખ્યાતાદિનું સ્વરૂપ-પહેલા જ બુદ્વીપના પ્રમાણવાળા ૧ લાખ યેાજન લાંબા-પહેાળા અને ૧૦૦૦ યાજન ઊ`ડા તેની ઉપર ૮ ચેાજનની જગતિ તેની ઉપર ર ગાઉની વેદિકા આ પ્રમાણવાળા ૧, અનવસ્થિતિ ૨, શલાકા ૩, પ્રતિશલાકા ૪, મહાશલાકા નામના પ્યાલાએ કલ્પવા. ત્યાર પછી પહેલેા અનવસ્થિતિ પ્યાલા શિખા સુધી ભરીને એક હાથમાં લઈ ને બીજા હાથે તેમાંથી ૧-૧ દાણા દ્વીપ અને સમુદ્રમાં નાખતા જવું, જ્યાં આગળ પહેલા પ્યાલેા ખાલી થાય. (જુના કમ ગ્રન્થમાં ત્યારે ૧ દાણા શલાકામાં નાખવા જણાવેલું છે. ત્યારે બીજા સવ ઠેકાણે ખીજો પ્યાલે! ખાલી થાય ત્યારથી ૧ દાણા શલાકામાં નાખવા જણાવ્યુ છે. ) ત્યાં તે દ્વીપ કે સમુદ્રના જેટલે ખીજો પ્યાલા કલ્પવા. તેની ઉંચાઈ અને ઊંડાઈ પૂર્વોક્ત પ્રમાણે સમજવી.
૯૨ ]
આ પ્યાલાને આગળના દ્વીપ અને સમુદ્રમાં પૂર્વોક્ત પ્રમાણે ખાલી થાય. ત્યારે શલાકા નામના પ્યાલામાં ૧ દાણેા નાખવા. ત્યાં ફરી તે દ્વીપ કે સમુદ્રના જેટલે મેટા પ્યાલા કલ્પવા. આ પ્યાલાને આગળના દ્વીપ અને સમુદ્રમાં ખાલી કરવા અને ખાલી થાય ત્યારે ખીજો દાણા શલાકામાં નાખવા.
ફીથી તે દ્વીપ કે સમુદ્ર જેટલે મેટા પ્યાલે અનવસ્થિત નામને ભરીને આગળ દ્વીપ અને સમુદ્રમાં નાખતા જવું આ રીતે અનવસ્થિત પ્યાલાએ ભરીને ખાલી કરતાં ૧–૧ દાણે શલાકા જ્યારે પૂર્ણ થાય. ( શિખા સુધી ભરાય ) ત્યારે અનવસ્થિતિ પ્યાલે ભરીને સ્થાપી રાખવેા. અને શલાકા પ્યાલાને ઉપાડીને આગળના દ્વીપ અને સમુદ્રોમાં ૧-૧ દાણા નાખતાં ખાલી થાય ત્યારે પ્રતિશલાકામાં ૧ દાણા નાખવેા. પછી અનસ્થિત પ્યાલાને ઉપાડીને આગળના દ્વીપ અને સમુદ્રમાં ખાલી થાય ત્યારે શલાકામાં ૧ દાણેા નાખવા.
ત્યારપછી બીજો તે દ્વીપ કે સમુદ્રના જેટલેા મેાટા અનવસ્થિત પ્યાલા કલ્પવા. તેને ભરીને આગળના દ્વીપ અને સમુદ્રમાં ૧-૧ દાણા નાખતાં ખાલી થાય ત્યારે શલાકામાં બીજો દાણા નાખવેા એ પ્રમાણે પૂક્ત ક્રમ પ્રમાણે શલાકા ભરાય એટલે અનવસ્થિત પ્યાલાને ભરીને સ્થાપી રાખવા. અને શલાકાને ઉપાડીને આગળના દ્વીપ અને સમુદ્રમાં ૧-૧ દાણેા નાખતાં ખાલી થાય ત્યારે પ્રતિશલાકામાં બીજો દાણે! નાખવા. આ પ્રમાણે પ્રતિશલાકા પણ શિખા સુધી ભરાય એટલે શલાકા ખાલી થઈ ગયેલા હાય છે. તેને પૂર્વક્ત પ્રમાણે અનવસ્થિતથી પૂર્ણ ભરી દેવા. અને પછી અનવસ્થિત પણ ભરી દેવે.
આ ત્રણે ભરાય એટલે શલાકા અને અનવસ્થિતને સ્થાપીને પ્રતિશલાકાને ઉપાડીને આગળના દ્વીપ અને સમુદ્રમાં ખાલી થતાં મહાશલાકામાં એક દાણા નાખવેા ત્યાર પછી શલાકાને ઉપાડી આગળના દ્વીપ અને સમુદ્રમાં ખાલી થતા ૧ દાણે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
સંખ્યાતાદિનું સ્વરૂપ ] ષડશીતિ નામને ૪ થે કર્મગ્રન્થ [૯૩ પ્રતિશલાકામાં નાખો. ત્યાર પછી અનવસ્થિતને ઉપાડી આગળના દ્વીપ-સમુદ્રમાં ખાલી થતાં ૧ દાણે શલાકામાં નાખ.
અને આ જ ક્રમે અનવસ્થિતથી શલાકાને શલાકાથી પ્રતિશલાકને અને પ્રતિ શલાકાથી મહાશલાકાને ભરી દે. મહાશલાકા ભરાઈ જાય ત્યારે પ્રતિશલાકા ખાલી થઈ ગયો હોય છે. તેને પૂર્વોક્ત કામે ભરી દે. અને ત્યારપછી શલાકાને અને છેવટે અનવસ્થિતને ભરી દે. આમ ચારે પ્યાલા પૂર્ણ ભરાઈ જાય ત્યારે અનવસ્થિત પ્યાલાનું માપ છેલ્લા વખતે ખાલી થયું છે. તેટલા દ્વીપ કે સમુદ્રગણું છે.
આ ચારે પ્યાલામાં રહેલા અને દ્વીપ અને સમુદ્રોમાં નંખાયેલા એ બધા સરસવના દાણા ભેગા કરીયે. તેની જે સંખ્યા થાય તે જઘન્ય પરિત્ત અસંખ્યાતુ થાય. (અહીંયા કેટલાક એમ કહે છે કે એક પ્યાલો ખાલી થતા જોડે જોડેના પ્યાલામાં જે એક એક દાણો નંખાય છે. તે પ્યાલામાં નહીં પરંતુ નો દાણે લે. જ્યારે કેટલાક એમ કહે છે કે તે પ્યાલામાં જ છેલ્લે જાણે (સાક્ષીભૂત) જોડેના પ્યાલામાં નાખ)
પ્યાલાને ઉપાડવાને ક્રમ એવો છે કે પછી પ્યાલે જ્યારે ઉપાડ હોય. ત્યારે પૂર્વ ભરી રાખવું જોઈએ. જેમ કે પ્રતિશલાકામાં એક સરસવ નાખવા, શલાકા ત્યારે જ ઉપાડી શકાય કે જ્યારે અનવસ્થિત ભરી રાખ્યો હોય, મહાશલાકામાં સરસવ નાખવા પ્રતિશલાકા ત્યારે જ ઉપાડી શકાય છે કે જ્યારે અનવસ્થિત અને શલાકા બનને ભરી રાખ્યા હોય.
સિદ્ધાતના મતે - ૧. જઘન્ય સંખ્યા ૨. મધ્યમ કે,
:-- જઘન્યથી ઉત્કૃષ્ટ વચ્ચેની સંખ્યા. ૩. ઉત્કૃષ્ટ ,
- જઘન્ય પરિત અસંખ્યાતમાં ૧ ન્યૂન ૪. જઘન્ય પરિત અસખ્યાત ૧ – ચાર પ્યાલા અને દ્વીપસમુદ્રના દાણોની સંખ્યા તે. પ. મધ્યમ પરિત અસંખ્યાત ૨ – જઘન્યથી ઉત્કૃષ્ટ વચ્ચેની સંખ્યા. ૬. ઉત્કૃષ્ટ ,, ,, ૩ – જઘન્ય યુક્ત અસંખ્યાતમાં ૧ ન્યૂન. ૭. જઘન્ય યુક્ત , ૪ – જઘન્ય પરિત અસંખ્યાતને રાશિ અભ્યાસ કરતાં ૮. મધ્યમ , ,
૫ - જઘન્યથી ઉત્કૃષ્ટ વચ્ચેની સંખ્યા. ૯. ઉત્કૃષ્ટ , , ૬ :– જઘન્ય અસંખ્યાતાસંખ્યાતમાં ૧ ન્યૂન. ૧૦, જઘન્ય અસંખ્યાત ૭ :– જઘન્ય યુક્ત અસંખ્યાતનો રાશિ અભ્યાસ કરતા ૧૧. મધ્યમ , , ૮ – જઘન્યથી ઉત્કૃષ્ટ વચ્ચેની સંખ્યા. ૧૨. ઉત્કૃષ્ટ , , ૯ – જઘન્ય પરિત અનંતામાં ૧ ન્યૂન.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
૯૪ ]
૧૩. જઘન્ય પતિ અને ત
૧૪. મધ્યમ
,,
૧૫. ઉત્કૃષ્ટ
૧૬. જઘન્ય યુક્ત
૧૭. મધ્યમ
او
29
,,
૧૮. ઉત્કૃષ્ટ ૧૯. જઘન્ય અન ત
૨૦, મધ્યમ
""
Jain Educationa International
ષીતિ નામના ૪ થા કમ ગ્રન્થ
99
""
""
""
,,
""
[ સખ્યાતાદિનું સ્વરૂપ
૧ :— જધન્ય અસ`ખ્યાતામ્રખ્યાતના રાશિ અભ્યાસ કરતાં
""
ર ઃ— જઘન્યથી ઉત્કૃષ્ટ વચ્ચેની સ`ખ્યા,
3:
જઘન્યથી યુક્ત અનંતમાં ૧ ન્યૂન.
૪ :~ જધન્ય પત્તિ અન તનેા રાશિ અભ્યાસ ૫ઃ— જઘન્યથી ઉત્કૃષ્ટ વચ્ચેની સંખ્યા.
૬ ઃ— જધન્ય અન`તાન'તમાં ૧ ન્યૂન,
૭ :~ જધન્ય યુક્ત અન`તના રાશિ અભ્યાસ કરતાં ૮: ~~ જઘન્ય અનંતથી અધિક
સિદ્ધાન્તના મતે :~~~ ઉત્કૃષ્ટ અન તાન'ત નથી માટે કુલ ૨૦ ભેદ થાય. આ સૂત્રાનુસાર એટલે કે અનુયે ગદ્વારાનુસાર છે.
અન્ય આચાર્યના મતેઃ—
જધન્યયુક્તાસ`ખ્યાતઃ—જઘન્યપરિત્તાસંખ્યાતના રાશિ અભ્યાસ જઘન્યાસ બ્યાસ ખ્યાતઃ—જઘન્યયુક્તાસંખ્યાતના વર્ગ કરવા. જધન્યપરિત્તાન'તઃ—જધન્યાસ ખ્યાતાસ ખ્યાતના ૩ વાર વગ કરવા તેમાં
+ ૧. લેાકાકાશના પ્રદેશ
૨. ધર્માસ્તિકાયના
""
. અ
""
૪. એક જીવના ,,
૫. સ્થિતિખ'ધના અધ્યવસાયે.
""
૬. રસમધના ,,
૭. ચેગના નિવિભાગ ભાગે.
૮. ઉત્સર્પિ`ણી, અવસર્પિણીના સમયે
કરતાં
(૧ કાલચક્રના) ૯. પ્રત્યેક શરીરી જીવેા.
૧૦. સાધારણુ શરીરે. (નિગેહના શરીરે.) આ ૧૦ વસ્તુએ ઉમેરીને ફરી ૩ વાર વર્ગ કરવા.
જધન્યયુક્તાન'ત:- જઘન્ય પત્તિ'ન'તા રાશિ અભ્યાસ (અભવ્યના જીવે
એટલા છે.)
જઘન્યાન તાન'તઃ—જઘન્ય યુક્તાન તનેા વગ કરવે. ઉત્કૃષ્ટાન તાન'તઃ—જઘન્યાન'તાન'તને ૩ વાર વગ કરવા તેમાં
For Personal and Private Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
સંખ્યાતાદિનું સ્વરૂપ ] પડશીતિ નામને ૪ થે કર્મગ્રન્થ [ ૫
+ ૧ સિદ્ધના જી.
૨. નિગેદના , ૩. વનસ્પિતિના છે. ૪. ત્રણેકાળના સમયે પ. સર્વ પુદ્ગલના પરમાણુઓ.
૬. સર્વલક અને અલેકના પ્રદેશે. આ છ વસ્તુઓ ઉમેરીને ફરી ૩ વાર વર્ગ કરે અને તેમાં કેવલ ૨, ના પર્યાયે ઉમેરતા.
આ રીતે ઉત્કૃષ્ટાનંતાનંત કહ્યું. આ જાતના હિસાબે કુલ ૨૧ ભેદ થાય.
કાલકમાં જેટલાં પદાર્થો છે તે સર્વ મધ્યમાનંતાનંતે જ છે. તેથી ઉત્કૃષ્ટનંતાનંત નિષ્ણજન છે. જઘન્ય યુક્ત અસંખ્યાત-૪થું -આલિકાના સમય જન્થય યુક્તાનંત- કથું-અભવ્યના જી. મધ્યમ યુક્તાનંત- ૫મું-સિદ્ધ અને સમ્યકત્વભ્રષ્ટ જીવો મધ્યમાનંતાનંત– ૮મું- રર વસ્તુઓ
૧. બાદર પર્યાપ્ત વનસ્પતિ ૧૨. નિગદના છે ૨, , છો
૧૩. વનસ્પતિના ,, ૩. , આ , વનસ્પતિ
૧૪. એકેન્દ્રિયના ,, ૪. બાદર છે ,
૧૫. તિર્યંચના ,
૧૬. મિથ્યાદષ્ટિ ,, ૬. સૂફમ
૧૭. અવિરતિ ,
૧૮, સંકષાય ૮. ) અ વનસ્પતિ
૧૯. છદ્મસ્થ ૨૦. સગી
૨૧. સંસારી ૧૧. ભવ્ય
૨૨. સર્વ (ગાથા ૭૧ થી ૮૬)
વનસ્પતિ
» ૪ 5 s છે ?
Jain Educationa International
For Personal and Private Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
પડશતિ નામને જો ગ્રન્થ
પરિશિષ્ટ પડશતિ નામના ૪થા કર્મગ્રન્થનું ૧લું પરિશિષ્ટ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Jain Educationa International
તા
o
+
+
છે -
+
+
o
+
+
+
+
જ
o
+
>
> + ૧ ,,
For Personal and Private Use Only
૧૪ જીવસ્થાનોમાં ગુણસ્થાન ગ ઉપયોગ લેશ્યા બંધસ્થાન ઉદયસ્થાન ઉદીરણાસ્થાન સત્તાસ્થાન [ પેજ નં. ૯૭ બંધહેતુઓ અને અલ્પબદુત્વ દર્શક યન્ત્ર (૪ થા કર્મગ્રન્થની નવ્યગાથા ૨ થી ૮ પ્રાચીનગાથા ૩ થી ૧૧) જીવસ્થાન ગુણ- ૧૫ યોગ ૧૨ ઉપગ ૬ વેશ્યા બંધ- ઉદય, ઉદીરણુ- સત્તા અને
અયબહુત અનુથાન સ્થાન સ્થાન સ્થાને સ્થાન આ
4 x > ક્રમ અપ. સૂ. એકે. ૧ ૨ ઓ.મિ.૦ ૩ અજ્ઞાને. ૨ ૩ અશુભ ૭-૮ ૮ ૭-૮ ૮ ધ્રુવ. *
૩૩ અસં. ગુ. ૧૨ કામણ. અચશ્ન. ૧
૩૧રણ. , બા. ,, ૧-૨ ૨ ,, ૦ ૩ - ૪ { તન , 5 5
+ ૨
૩૩ 55
- 3 1
૧૧ બેઈ. ૧-૨ ૨ ૩ અશુભ
૩૪ વિશેષાધિક ૯ તેઈ ૧-૨ ૨
૩૫ . ચઉ. ૧-૨ ૨ ,, ૦ ૩
૩
* અસં પંચે. ૧-૨, ૨
છે, + ૨ વિદ૪૩૯ અસં. ગુ. ૬ ,, , , ૧-૨-૪ ૩ ૨ + ૦ ૮ જ્ઞા.૩અજ્ઞા.૩ ૬ સર્વ.
+ ૪, + ૨ વેદ ૪૦ સ્વયં જાણવું. વૈ.મિ. ચક્ષુ. અવ. પર્યા. સૂ. એ. ૧ ૧ ઔદા. ૩ અજ્ઞાન.૨ ૩ અશુભ
૩૨ સં. ગુ. ૧૩ અચક્ષુદ. , બી. એ. ૧ ૩ + ૧. ૨ ૩ , ૩ ,
૩૪ અનં. ગુ. ૧૦ . બેઈં. ૧ ૨ . વચ. ૩ ૪ ૩ )
૩૪ વિશેષાધિક. ૪ ) 9
” ” 1. તઈ. ૧ ૨ )
૩૫ ઉ. ૧ ૨ ૪ ૩ + ચક્ષુ.
+ ૩ , ૩
૨
૩૬ , ગુ. , અસં. પંચે. ૧ ૨
, ૪, + ૨ વેદ * ૩૯ વિશેષાધિક. ક - સં. , સર્વ. ૧૫ સર્વ. ૧૨ સર્વ 5 સર્વ. ૭-૮ ૮-૩-૪ ૮-૭ ૮-% સર્વ.
પ૭ સવથી અ૯૫ 1 ૧થી૧૪
૬-૧ ૬-૫-૨ નવ્ય> ૩ ૪-૫ ૫-૬
૭ —૮ ૭-૮ ૭ ૮ ૭-૮ ગાથાંકે પ્રાચીન–૪-૫ ૬-૭–૮ ૮-૯-૧૦ ૧૦ ૧૧ ૧૧ ૧૧ ૧૧ ૧૦ રામદેવ ગણિ કૃતટીકામાં
* અનાભોગમિથ્યાત્વ. ૧, ૬ કાય + સ્પશેન્દ્રિય =૭ અવિરતિ, ૧૬ કષાય, ૬ હાસ્યષક, નપુંસકવેદ = ૩૧ ધ્રુવબંધહેતાઓ જાણવા. * આ અ૯૫બહુત પ્રજ્ઞાપના વગેરે આગને અનુસારે જાણવું પ્રસ્તુત ૪ થા કર્મગ્રન્થમાં બતાવેલ નથી. A અમને આગમપાઠ ઉપલબ્ધ ન થવાથી. * પયપ્તિ અને અપયપ્તિ અસંસિમાં ૨ વેદ (= સ્ત્રી પુરુષ ) આકારને આશ્રીને જાણવા. ૦ અહીં સાતે અપર્યાપામાં શેષપર્યાપ્તિઓથા અપર્યાપ્ત અને શરીર પર્યાપ્તિથી પર્યાપ્તાને ઔદારિક કાયયોગ પણ શીલાંકાચાર્ય વગેરે કેટલાક આચાર્યો માને છે.
+
+
+ +
૫
+
o
+
+
o
૩
Page #109
--------------------------------------------------------------------------
________________
૯૮ ]
માણા → ગતિ
જીવસ્થાન
અપ. સ. એ. તિર્યંચ ૧
*
૫. .. અપ 37
૫.
૫.
""
,,
અપ. બેડિય
*
૫.
અપ, તેઇંદ્રિય
*
*
૫.
અપ.ચરિંદ્રિય
*
17
૫.
""
22
૫.
',
',
અપ.સ`ત્તિ,,
*
,
22
1,
13
Jain Educationa International
..
,,
""
19
'
23
અપ.અસ.પંચે. મનુ, તિ. ચે. ૧
+ ૨
તિ. ૧
૪
ષડશીતિ નામના ૪ થા કમ ગ્રન્થ
[ 1 લુ' પરિશિષ્ટ યન્ત્રો
૧૪ જીવસ્થાન વિશે
( ચૌદે જીવસ્થાનકમાં ચૌદે મૂળમાગ ણાસ્થાના હાય છે.) પ્રાચીન
ઇંદ્રિય
કાય
યાગ વેઢ
કાય જ્ઞાન સચમ
४
એકે, ૧
37
એઇ-૧
39
28-1
ચરિ.૧
,,
17
,
સ્થા. પ
ע
37
19
સ.કા.૧
37
1,
..
',
,
37
39
""
""
કાયયેા. ૧ નં. ૧
,
,
..
"
કાયયેા. ૨ વચનયા. કાયયેા. ૧
કાયયેા. ૨ વચનયા.
કાયયેા. ૧
કાયયેા. ૨ વચનયા.
કાયા, ૧
,
3
11
,
17
""
''
39
કાયયેા. ૨ વચતયેા.
કાયયેા. ૧ ૧૩
19
૩
૩
3
કર્યા. ૪
For Personal and Private Use Only
37
1,
*,
17
',
1
""
33
32
99
અજ્ઞા. ર
* અહીં કરણ અપર્યાપ્તાની વિવક્ષા સમજવી, તેથી અપ, બા. એ, માં 1 અસતિ પચેન્દ્રિયમાં આકારને આશ્રીતે ૩ વેદ. અન્યથા નપું. . જ હોય છે. + અપ, અસ. પંચે, માં મતાન્તરે મનુ, ગતિ નથી.
37
..
17
39
17
',
અસ,૧
''
1
,
37
""
*
$7
,
દા. ૩ અજ્ઞા. ૩
સર્વ ભેદ
જ્ઞાન, પ અજ્ઞા. ૩ ૮ ७
,,
૪ લેશ્યા, અને સમ એ.
Page #110
--------------------------------------------------------------------------
________________
૧ લું પરિશિષ્ટ યન્ત્રો ] માણાસ્થાન દર્શક યન્ત્ર
૪ થા કર્મગ્રન્થની ૧૦ મી ગાથાની રામદેવગણની રચેલ ટીકાના આધારે )
દન
લેશ્યા ભવ્ય
સમ્યકત્વ
સજ્ઞી
અક્ષ
22
22
22
,,
..
,
19
',
અયક્ષ. ૧
અશુભ. ૩
ચક્ષુ-અચક્ષુ. રે
સ
૪
તેજો. ૪
כן
અશુભ. ૩
,
Jain Educationa International
27
ચક્ષુ.અચક્ષુ. ૨
ચક્ષુ,અવધિ ૨ સ
,,
'
,
23
39
23
૬
ભવ્ય. ૨
અભવ્ય.
'
..
39
1,
1,
""
,,
39
19
22
22
ષડશીતિ નામના ૪ થા કમ ગ્રન્થ
મિથ્યા. ૧
મિથ્યા. ૨
સાઢ્યા.
મિથ્યા ૧
મિથ્યા. ૨
સાસ્વા.
મિથ્યા, ૧
મિથ્યા. ૨ સાસ્વા.
મિથ્યા. ૧
મિથ્યા, ર સાસ્વા.
મિથ્યા. ૧
મિથ્યા. ૨ સાસ્વા.
મિથ્યા, ૧
મિશ્ર.
વિનાપ
સ
વિના ૬ અપ. માં સાસ્વાદન સભ્ય. બતાવ્યું છે.
અસનિ. ૧
1
29
ל,
כן
ל
,,
29
,,
32
સત્તિ. ૧
..
For Personal and Private Use Only
આહારી સભઅસ વિત
આહા. ૨
અના.
આહા. ૧
આહા. ૨
અના.
આહા. ૧
આહા. ૨
અના.
આહા. ૧
ર
આહા. ૧
જ
આહા. ૧
-
આહા. ૧
ગ્
[ ૯૯
ર્
૨૬ ૩૬
૨૫ ३७
૨૮
૩૪
ભવિત
૨૨
૨૫ ૩૭
૨૩
૩૯
*
૨૩ ૩૯
૪૦
૨૨૪૦
૨૩ ૩૯
૨૫
૨૩ ૩૯
૨૬ ૩૬
પર
૩૭
૩૯ ૨૩
૧૦
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦૦] ષડશીતિ નામનો ૪ થે કર્મ ગ્રન્થ
૬૨ માર્ગણાસ્થાનમાં
(૪ થા કર્મગ્રન્થની નવ્ય ગાથા સંખ્યા માર્ગણાસ્થાન- ગતિ ઇન્દ્રિય કાયયોગ વેદ કષાય જ્ઞાન
-જીવસ્થાની ૨ ૫. અપ. સંસી x નરક. ૨
જ્ઞાન.૩ દેવ.
વિમંગ.૪ ૧૪ સર્વ તિર્યચ. ૧
કાય. નપું. સર્વ અજ્ઞાન
મનું. ૧
૩ ૪
૨+અપ. અસં.* ૪ એકે. ભેદ
એકેન્દ્રિય. ૧ પૃથ્યાદિ.૫
૨ ૫. અપ. બેઇ. ૨ ૫. અપ. ઈ. ૨ પ. અપ. ચઉ. ૪ ૫. અપ. સંજ્ઞિ અસં.
બેઈન્દ્રિય. ૧ તેઝન્દ્રિય. ૧ ચતુરિન્દ્રિય.૧ પંચેન્દ્રિય.1
ત્રી.૨ પુરુષ.
ત્રસકા.1
૧૦ ક.કે. વિના ૧ ૫. સંજ્ઞી
મને.૧
મન:૫.૨ કેવલ.
૫ ૫. બે. આદિ
વચન.૧ ૩/૬ ૫. ચી. આદિ ૩
અપ , ૩' ૩ અપ. બા. એકે. +.
૫. અપ. સંશિ. ૭ અપ. બા. એકે. આદિ.૬
૫. સંજ્ઞી. = ૧૨ ૫. અ૫. સંસિ વિના
૮ અ૫. ૭ ૫. સંજ્ઞિ. * સંજ્ઞિ સિવાયની ૧૨ માગંણામાં અપર્યાપ્તા કરણથી જ સમજવા પરંતુ લબ્ધિથી નહિ. * મનુષ્યગતિમાં અપ. અસં. લબ્ધિથી જાણવા. - સ્ત્રી-પુરુષ માગણાં બન્ને અપર્યાપ્તા કરણથી જ સમજવા. + તેજોલેસ્યામાર્ગણામાં બને અપર્યાપ્તા કરણથી જ જાણવા. ૪ સાસ્વાદન માર્ગણામાં છ એ અપર્યાપ્ત કરણથી જ સમજવા,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
૧ લ પરિશિષ્ટ યન્ત ] પડશોતિ નામને ૪ કર્મચન્ય [ ૧૦૧
જીવસ્થાનક દર્શક યંત્ર ૧૪ થી ૧૮ પ્રાચીન ગાથા ૧૮ થી ૨૫) સંયમ દર્શન લેશ્યા ભવ્ય સમ્યક સંજ્ઞી આહારી માગણ ગાથાકે
સંખ્યા નવ્ય પ્રાચીન અવધિ. પદ્મ. ૨ ક્ષા. ઉપ. સંજ્ઞી
૧૩ ૧૪ ૧૮ ૧ શુકલ.
ક્ષ. ૩ ૧ અસંયમ. અચક્ષુ. અશુભ. ભભ. ૨ મિથ્યા.
આહા. ૧૮ ૧૬ ૧ ૧ ૩ અભવ્ય. ૧
શેપ.૬
કેવલ.
મિશ્ર
યક્ષ. ૧
તેજો.૧
સાસ્વા.
સાસ્વા.
૧
૧૮
અસત્તિ.
બસંગ્નિ. ૧
અના.૧
૧ ૧
૧૫ ૨૫ ૧૮
Jain Educationa International
For Personal and Private Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૨ ]
પક્ષીતિ
ષડશીતિ નામને ૪ થે કર્મગ્રન્થ [ ૧ લું પરિશિષ્ટ યન્ટ
દર માગણાઓમાં
(૪ થા કર્મગ્રન્થની નવ્ય ગાથા સંખ્યા. માણા-> ગતિ ઈન્દ્રિય કાય છે. વેદ કષાય જ્ઞાન
ગુણસ્થાને ૪ ૧ થી ૪
નરક દેવ.૨ ૫ ૧ થી ૫ તિર્યચ.૧ સવ
મનુષ્ય.૧ ૫'ચે.૧ સકા.૧
૨
૧-૨
શેષ.૪
પૃથ્યાદિ ૩ તેજોવાયુ.૨
સર્વ
૩
સર્વ ૩
શેષ. ૩ લેભ. ૧
૧૦ ૯ ૭
૧ થી ૧૩ - ૧ થી ૮
૧ થી ૧૦ ૪ થી ૧૨ ૬ થી ૧૨ ૧૩-૧૪ ૧ થી ૨/૩ ૬ થી ૮
જ્ઞાન ૩ મનઃ૫. ૧ કેવલ. ૧ અજ્ઞાન.
૧
૫
૧૧ થી ૧૪ ૧ થી ૧૨ ૧ થી ૬: ૧ થી ૭ ૪ થી ૭. ૪ થી ૧૪ ૪ થી ૧
૮
૫ ૧-૨-૪
૧૩-૧૪ જ સંત્તિમાં દ્રવ્યમનની અપેક્ષાએ સોગિકેવલિ ગુણસ્થાન, અને પ્રાચીન દ્રવ્યમનની અપેક્ષાએ અગ: મતાન્તરે ૧ થી ૪ ગુણસ્થાને.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
૧ લું પરિશિષ્ટ યન્ત ] પડશીતિ નામને ૪ થે કર્મગ્રન્ય [ ૧૦૩ ગુણસ્થાનક દર્શક યંત્ર ૧૯ થી ૨૩ પ્રાચીન ગાથા ૨૭ થી ૩૩) સંયમ દર્શન લેશ્ય ભવ્ય સમ્યક સંજ્ઞી આહારી માર્ગણ ગાથાંકો
સંખ્યા નવ્ય પ્રાચીન અસંયમ. ૧
૧૯-૨૦ ૨૭-૩૦
૧ ૧૯ ૨૭ ભવ્ય. ૧ સંશી. ૧ ૫ ૧૯ ૨૭-૨૮
૩૧-૩૨ અસં. ૧ ૮ ૧૯-૨૩ ૨૭-૨૮-૩૨ અભ.૧ મિશ્યા.1
૪ ૧૯-૨૨ ૨૮-૩૧-૩૨ રાકલ. ૧
આહા.૧ ૫ ૨૨ ૨૮-૦૧-૩૩
૨૮
- ૨૦ અવ. ૧
કેવ, ૧
સામા છે. ૨ પરિહાર. ૧ દેશ. ૧ સૂક્ષ્મ. ૧ યથારવ્યાત. ૧
શે. ૨
અશુભ. ૩ તેજે.પા.૨
વેદક. ૧ ક્ષાચિક. ૧ ઉપશમ.૧ મિશ્ર. ૧ સેવા. ૧
૨૨ ૨૩
અના.૧ ૧
કેવલિ ગુણસ્થાને સમજવું'. અન્યથા ૧ થી ૧૨ ગુ.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૪ ]
ષડશીતિ નામને ૪ બે કર્મગ્રન્થ [ ૧ લું પરિશિષ્ટ યત્નો
૬૨ માર્ગણાઓમાં
(૪ થા કર્મગ્રન્થની નવ્ય ગાથા ૨૪ થી ગતિ ઇન્દ્રિ કાય છે. વેદ કષાય જ્ઞાન સંયમ
સંખ્યા માર્ગણા...
<-યેગા ૧૧ ૧૫-આહાર
ઔદા. ૨ ૧૩ ૧૫-આહા.ર
નરક-૨ દેવ. તિર્ય. ૧
શ્રી. ૧
અજ્ઞાન
અસંયમ
૧૫ સર્વ.
મ. ૧ પંચે. ૧ ત્રસ. ૧ કાય. ૧ શેષ.
સર્વ. જ્ઞાન.
એ છે. ૧ વાયુ. ૧
પ દા. ૨,
વ. ૨, કામ, ૪ વ્ય.વ .૨
કામણ. ૩ .૨, કાર્મ. ૧૩ ૧૫-ઓ.મિ.કામ.
શેષ. ૩
શેષ. ૪
શેષ. ૨
મનઃ૫- ચં.૧ કેવ. ૧
સામા. ૨ છે.
પરિહાર. સૂકમ ૨ યથારવ્યાત
૭ મન. ૨, વચ. ૨
ઓ. ૨ કામ, ૯ મન. ૪, વચ. ૪,
ઓ. ૧૧ મન. ૪, વચ. ૨
ઓ. ૨, કાર્મણ. ૧૧ મન. ૪, વચ. ૪,
ઔ, હૈ. ૨ ૧૦ મન. ૪, વચ. ૪,
ઓ. વૈ. ૬ વ્ય. વચ, .૨,
વૈ. ૨, કાર્મણ, ૧૪ ૧૫-કાશ્મણ
દેશ. ૧
૧ કામણ
A મતાન્તરે અશુભ ત્રણ લેગ્યામાં આહા. ૨ વિના ૧૩ યુગ જાણવા. કેમકે ૪ થી વધારે ગુણસ્થાને ન હોય,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
[૧ હું પરિશિષ્ટ યન્વો પડશીતિ નામને ૪ થે કર્મગ્રન્થ
[ ૧૦૫ ગ દર્શક યત્ન ૨૯ પ્રાચીન ગાથા ૩૪ થી ૪૧ ) દર્શન લેશ્યા ભવ્ય સમ્યકત્વ સંજ્ઞી આહારક માર્ગનું ગાથાકે
સંખ્યા નવ્ય પ્રાચીન
૨ ૨૬ ૩૫
અભ. વ્ય. ૧
મિથ્યા.૩ સાસ્વા. ઉપશમ. ક્ષા યિ.૨ ક્ષા.
સંજ્ઞી
અચઠ્ઠ.૨ અવધિ.
સર્વA ૬
ભવ્ય ૧
ચક્ષુ
કેવલ. ૧
મિશ્ર.૧
અસ ની.૧
આહા.૧
૧
૨૫
અના. ૧ ૨૪ ૪૧ * નવ્ય કર્મગ્રન્થમતે–આહારક માગણમાં પંદરે પંદર ચોગ હોય છે. એટલે કાણકાગ પણ માન્ય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૬ ] વડશીતિ નામનો ૪ થે કર્મઝન્ય [૧ હું પરિશિષ્ટ યો
દર માર્ગણાઓમાં ઉપયોગ
(૪ થે કર્મગ્રન્થની નવ્યા સંખ્યા «ઉપગ ગતિ ઈન્દ્રિય કાય છે. વેદ કષાય જ્ઞાન સંયમ
માર્ગણાહ... ૧૨ સર્વ મનુ.૧ ૫.૧ ત્રસ.૧ સર્વ.૩ સર્વ.૩૪ ૯ ૧૨-કેવાર મન. શેષ.૩
અસંયમ-1 અજ્ઞા.૨ અચક્ષુ.
શેષ.૩ શેષ.૫ ૩ચક્ષુ.
ચઉ.૧ ૧૨-કેવલ.૨
સવ.૪ જ્ઞાન.૪ દશન.૩
શેષ,૪
જ્ઞાન.૪.
કેવલ.?
કેવલર અજ્ઞા.૩,ચ.એચ.,
અજ્ઞાન.૩
સંથાસયાત.૧
દેશ.૧
૧૦
જ્ઞાન પ દશન.૪ જ્ઞાન૩, દર્શનઃ [, (અજ્ઞાનમિશ્ર) ૧૨–મન,ચક્ષુ.
લેશ્યા અશુભ. નરક.૧ વિકલેસ તે.વા.૨
શેષ.૩ પંચે.૧ ત્રસ.૧ સર્વ.૩ સર્વ.૩ સર્વ-૪ પદ્મ.શુકલ વિના એકે ૧ શેષ.૩ શુકલ
સ્વ.
સવ”
શેષ.૭
શેષ.૫%
૪
કેવલ.૧
સ.યથાર
૧
* આકારમાત્રને આશ્રીને દ્રવ્ય વેદની અપેક્ષાએ. ૪ મતાન્તરે અસંયમમાગણમાં જ ૬ લેશ્યા સમજવી, સામાયિક સંયમાદિ ૪ માગણમાં શુભ ૩ લેશ્યા જ જાણવી.
Jain Educationa Interational
For Personal and Private Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
૧લું પરિશિષ્ટ યન્ત ] પડશોતિ નામને ૪ થે કમરન્ય
[ ૧૦૭ અને લેગ્યા દર્શક યંત્ર ગાથા ૩૦ થી ૩૭ પ્રાચીન ગાથા ૪૨ થી પર) દશન લેશ્યા ભવ્ય સમ્યકત્વ સંજ્ઞી આહારી માર્ગણ ગાથાકે
સંખ્યા નવ્ય પ્રાચીન શુકલ ભવ્ય.૧
સંસી– આહા.૧ ૧૩ ૩૧ ૪૩-૪૪
૪ ૩૦ ૪૩-૪૭
૮ ૩૨ ૪૩ અસં.૧
૨ ૩૨ ૪૪-૪૮ ચક્ષુ.એચ.૨ શેષ.૫A અવધિ.૧
વેદક.
ઉ૫.૨
કેવલ.૧
૪૫
અભ
વ્ય. ૧
સાસ્વા. ૨ મિથ્યા. ક્ષાયિ. ૧
૨
૩૩
૪૫-૪૬ ૪૭
મિશ્ર. ૧
અના, ૧
૧
૩૪
શિષ. કે
એમ.
સા. ૨
સર્વ. ૨
સર્વ. ૬
સર્વ. ૨
સશી. ૧ અસં. ૧
.
૪૧ ૫ ૪
૩૭ ૩૬ ૩૭
કેવલ. ૧
.
સર્વા, ૬
A મતાન્તરે અશુભલેશ્યા ૪ થે ગુણસ્થાનક સુધી હોવાથી અશુભ ૩ લેયામાં મન:પર્યવજ્ઞાન વિના ૯ ઉપગે જાણવા.
Jain Educationa Interational
For Personal and Private Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૮ ]
ષડશીતિ નામને ૪ થે કર્મગ્રન્થ [૧લું પરિશિષ્ટ યન્ત્રો
૬૨ માર્ગણાઓમાં બંધસ્થાન ઉદયસ્થાન ઉદીરણા સત્તાસ્થાને સ્થાન ગતિ ઇન્દ્રિય કાય યોગ વેદ કષાય
બંધ- રસ્થાન
ઉદય, સ્થાન
૮--૬-૧
૮-૭-૪
૮-૭-૬-૫-૨ ૮-૭-૪ મનુ.૧
૫૨.૧
ત્રસ.?
સર્વ.૩
૮-૦
૮
૮૭
૮
શેષ.૩
શેષ.૪
શેષ.૫
૮-૭-૬
સર્વ.૩
શેષ.૩
લેભ.૧
૮-૭-૬-૧
૮-૭
૮-૭-૬-૫-૨
૬ ૧
૮ ૭%
૬-૫ પ-૨
૮ ૮-ક-૪
૮-૭-૪
૮૭
૮-૭-૬-૫
૭-૧
૮-૪
૮-૨
૮-૪
- અહી સંગીમાગણામાં મતાન્તરે ૧૩-૧૪ ગુણસ્થાનક ન હોવાથી ૪ ને ઉદય, અને ૪ ની સત્તા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
( ૧૦૯
૧ લું પરિશિષ્ટ યન્ત્રો ] ષડશીતિ નામને ૪ થે કર્મગ્રન્ય ઉદીરણાસ્થાન સત્તાસ્થાન દર્શક યત્ન
જ્ઞાન
સંયમ
દર્શન
લેશ્યા ભવ્ય સમ્યકત્વ સંસી આહારી કુલ શુકલ.૧ ભવ્ય.૧ ક્ષાયિક.૧ સંજ્ઞીક આહા. ૧૧
અજ્ઞાન. ૩
દેશ., અસં.૨
અસંજ્ઞા.૧
અશુભ.૩ અભવ્ય.૧ સાસ્વા.૨
મિથા.
સામા..
તે.૫.૨
વેદક,૧
પરિ.૩
જ્ઞાન,૪
શેષ.૩
શેષ. કેવલ.1
કેવલ.૧
કેવલ.1
સૂમ.૧
યથાખ્યાત.૧
ઉપશમ 1
મિશ્ર.૧
અન.૧
૧
ન હોય. (એટલે જ્ઞાન. ૪ દર્શન.૩ની જેમ આવે.)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧૦] પડશતિ નામનો ૪ થે કર્મ ગ્રન્થ [ ૧ લું પરિશિષ્ટ યન્ત્રો
દર માર્ગણાઓમાં
(પ્રાચીન કથા કર્મગ્રંથની ગાથા ૬૪ ની માર્ગણ... સં. ગતિ ઈદ્રિય કાય છે. વેદ કષાય જ્ઞાન બંધહેતુઓ અના. મિ. સ્ત્રીપું.
ઓ.આ.રવિના ૫૦ નરક.૧ આહા. રવિના પપ તિર્ય”.૧
અજ્ઞાન, સવ
૫૭ મનુ.૧ પંચે.૧ ત્રસ.૧ કાય.૧ અનામિ.નપું..ર ૫૧ દેવ.૧
આ.૨ વિને ધ્રુવ.૩૧ .ર,,કાર્મ* ૩૬ એકે ૧ વાયુ.૧ • ) + , કા.૧ ઈવચ. ૩૬ બેઈ.૧ > > + , , ૨ ) , ૩૭
તઈ.૧ > > + , , ; , , ૩૮
ચઉ.૧ 9 » + ,
૩૪
શેષ.૪ ઓ.મિ. કાર્મણ વિના ૫૫
વચ.૧ અનામિ.ઓ.મિ.કામ.વિના ૫૪
મન.૧ પ્રતિપક્ષ ૨, આ.ર વિના પ૩
ત્રી. ૧ છે જ
, પપ , ૩ , ૫૪
સર્વ.૪ મિથ્યા. ૫, અનં. ૪ , ૪૮
જ્ઞાન. સંજવ.૪, નેક, ઓ.મિ. ૨૬
મન.૧ કામ. વિના ૧૩ યોગ. મન.૨,વચ.૨, .૨,કા. ૭ સં.૪, નક,૮, મન.૪, ૨૬
વચન-૪, ઓ. મન. વચન.૪.૨,કાશ્મણ. ૧૧
, , , સં. લે. ૧૦ અવિ.૧૧,ક.૮,નોક.૯.૧૧ ૭૯ અના. મિ. વિના ૫૬ ૫૭-મિ.૫, અનં.૪, આ.૨ ૪૬ ઉપશમ૪૬-ઓ.મિ. વૈ.મિકા. ૪૩ પ૭-મિથ્યા.૫, આહા.
૨ પ૦ ચઉ.૩૮+૧ ઇં, રદ, કામણ. વિના મિ.૫, અવિ.૧૧,ક.રપ,કામ. ૪૩
૪ મતાન્ત-અશુભ ત્રણ લેયામાં ૪ થી વધારે ગુણસ્થાકી ને હાવાથી
શેપ૨
કેવલ.૧
ક
Jain Educationa International
For Personal and Private Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
૧ લું પરિશિષ્ટ યન્ત્રો ] અધહેતુઓ
શ્રી રામદેવગણિની ટીકામાં પાનું ન. ૨૬) સમ દર્શન
લેશ્યા
સભ્ય
અસ યમ.૧
સામા.છે.ર
પરિહાર.૧
થાખ્યાત.૧
સમ.
દેશ.
અન્યક્ષ.1 શેષ.૪×
Jain Educationa International
ચક્ષુ ૧
અવધ,૧
ષડશીતિ નામના ૪ થા કમ ગ્રન્થ
કેવલ.૧
પદ્મ શુકલ
અભવ્ય.
ભવ્ય.૧
આહા. ૨ વિના ૫૫ બંધ હેતુઓ સમજવા. *
સમ્યકત્વ
મિથ્યા.૧
ક્ષા ક્ષય, ર
ઉપ.૧ મિશ્ર.૧
સાવા.૧
સજ્ઞી
For Personal and Private Use Only
સદી,૧
અસ.૧
આહારી
આહા.૧
અન ૧
ધ્રુવ ૩૧ માટે ૯૭મુ પેજ જુએ.
[ ૧૧૧
કુલ
૧
ດ
૧૧
૧
*
૧
૧
*
*
3
२
૧
૧
૧
२
૧
૧
૧
૧
૧
1
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૨ ]
મનુષ્ય.
તરક.
દેવ.
તિય ચ
ગતિ
નવ્ય→ ૩૦
સામા
દેશ.
અલ્પ.
અસ. ગુ.
ગાથાંકા
પ્રાચીન→ ૫૩
સમ.
પરિહાર.
યથાખ્યાત.
દેશ.
""
અને. ગુ.
સયમ
અરાયમ.
અ૧.
સ, ગુ.
Jain Educationa International
12
h
ל
અસ.ગુ.
અને. ગુ.
નવ્ય
ગાથાંકા પ્રાચીન→ પ
૪૧-૪૨
ષડશીતિ નામના ૪ થા કર્મગ્રન્થ [ કે લું પરિશિષ્ટ યન્ત્રો ૬૨ મા ણાઓમાં પાતપાતાની
(૪ થા કર્મગ્રન્થની નવ્ય ગાથા ૩૭ થી
કાય
ઇન્દ્રિય
પાંચેન્દ્રિય.
ચરિ દ્રિય
તેન્દ્રિય
બેઇન્દ્રિય
એકેન્દ્રિય
૩૮
અવિધ.
ચક્ષુ.
કેવલ.
અન્યક્ષ.
૫૪
થેડા
વિશેષાધિક
દન
૪૨
..
..
અને. ગુ.
ઘેાડા
અસ. ગુ.
અને. ગુ.
For Personal and Private Use Only
ત્રસકાય. થોડા
તેઉકાય અસ.ગુ.
પૃથ્વીકાય વિશેષાધિક,
અાય
વાયુકાય
વનસ્પતિ. અન. ગુ.
શુકલ.
પદ્મ.
તેજો.
કાપાત.
નીલ.
કૃષ્ણ.
૩૮
25
લેશ્યા
૧૩-૫૫
૬૧
29
થોડા
સ.ગુ.
19
અન....ગુ.
વિશેષાધિક.
17
Page #124
--------------------------------------------------------------------------
________________
૧ લું પરિશિષ્ટ યન્ત્ર ] પડશીતિ નામનો ૪થે કમગ્નથ [ ૧૧૩ મૂળ માર્ગણ આશ્રયીને અ૫બહુત્વ ૪૪ / પ્રાચીન ગાથા ૫૩ થી ૬૪) પિગ વેદ કષાય
જ્ઞાન મને. થેડા પુરુષ છેડા માની થેડા મન:પર્યાવ. છેડા વચ. અસં. ગુ. સ્ત્રી. સં. ગુ. ક્રોધી વિશેષાધિક અવધિ. અસં. ગુ. કાય. અનં. ગુ. નપું. અનં. ગુ. માયી
મતિ. વિશેષાધિકા લભી
મૃત. વિભંગ. અસં. ગુ. કેવલ. અનં. ગુ. મત્ય.
મૃતા.
૪
તુલ્ય ૪૦-૪૧
૫૭-૫૮
ભવ્ય
સમ્યકત્વ
અભવ્ય. ઘેડ ભવ્ય. અનં. ગુ.
સંસી સંસી થેડા અસંજ્ઞી અનં. ગુ.
આહારી અનાહા. છેડા આહારક. અસં. ગુ.
સાસ્વાદન. થડા ઉપશમ. સં. ગુ. મિશ્ર. વેદક. અસં. ગુ. ક્ષાયિક અનં. ગુ. મિથ્યા.
૪૩-૪૪
૬૩
Jain Educationa International
For Personal and Private Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
:
૧૧૪] પડશતિ નામનો ૪ થે કર્મગ્રન્થ [ ૧ લું પરિશિષ્ટ યત્નો
૬૨ માગણાઓમાં
(૪ થા કર્મગ્રન્થને નવ્ય ગાથા ૨૪ થી માણા- ગતિ ઇન્દ્રિય કાયયોગ વેદ કષાય જ્ઞાન | સં. ઉત્તર
1 નરકગતિ. સ્વ. ૧ પચે. ૧ સ. ૧ સર્વ. ૩ નપું. ૧ સર્વ. ૪ જ્ઞાન.૩ અજ્ઞા.૩ =૬ ( ૧ તિર્યંચગતિ. , ૧ સર્વ. ૫ સર્વ. ૬ - ૩ સર્વ. ૩ , ૪ , , ૬ * ૧ મનુષ્યગતિ.* , ૧ પંચે. ૧ ત્રસ. ૧ ,, ૩ ,, ૩ , ૪
સર્વ. ૮ ૧ દેવગતિ. - ૧ , ૧ , ૧ , ૩ સ્ત્રી.પુ.૨ ,, ૪ જ્ઞાન.૩ અજ્ઞા.૩ =૬ 1 એકેન્દ્રિય. તિર્ય. ૧ સ્વ. ૧ વિના.૫ કાય. ૧ નપું. ૧ , ૪
અજ્ઞાન. ૨ ૨ બેઈ. તેઈ. ૧ , ' ', ૧ ક.વ. ૨ , ૧ ) , ૪ 1 ચતુરિન્દ્રિય. , ૧ , ૧ , ૧ , , ૨ , ૧ , ૪ ૧ પંચેન્દ્રિય. સવ. ૪ , ૧ , ૧ સર્વ. ૩ સર્વ. ૩ ,
સર્વ. ૮ ૩ પૃ.આપ. વન, તિર્ય. ૧ એકે. ૧ સ્વ. ૧ કાય. ૧ નપું. ૧ ,
અજ્ઞાન. ૨ ૨ તેજે. વાયુ. , ૧ , ૧ , ૧ , ૧ , ૧ ,
સર્વ. ૪ , વિ. ૪ , ૧ સર્વ. ૩ સર્વ. ૩ ,, ૪
,૪ પંચે. ૧ વ્યસ. ૧ , ; ,, & ૧ વચન. , ૪ એ.વિ.૪ , ૧ , ૩ ,, ૩
૧ કાય. ,, ૪ સર્વ. ૫ સર્વ. ૬ ,, ૩ - ૩
૧ પુરુષx ન. વિ. ૩ ચે ૧ ત્રસ. ૧ , ૩ ક ૧ સ્ત્રી
૧ નપુંસક દેવ ,, ૩ સર્વ. ૫ સર્વ. ૬ , ૩ ,, ૧ ,, ૪ ૩ ક્રો. માન. મા. સર્વ. ૪ , ૫ - ૬ ,, ૩ સર્વ. ૩ સ્વ. ૧ ૧ લેભ.
૪ , ૫ , ૬ , ૩ ૩ , ૧ ૩ મતિ. શ્રત. , ૪ પંચે. ૧ સ. ૧ , ૩ , ૩ સર્વ. ૪
અવધિ.V ૧ મન:પર્યવ. મનુ. ૧ , ૧ , ૧ , ૩ ૩ , ૪ ૧ કેવલ. ,, ૧ , ૧ , ૧ ,, ૩ ૦ ૦
કેવલ. ૧ ૨ મત્ય. શ્રતા. સર્વ. ૪ સર્વ. ૫ સર્વ. ૬ , ૩ સર્વ. ૩ સર્વ. * અજ્ઞાન. ૩ ૧ વિભંગ, , ૪ પંચે. ૧ ત્રસ. ૧ , ૩ ૩ કે ૪ જ મનુષ્યગતિમાં મતાન્તરથી અસંજ્ઞી નથી. * આકારમાત્ર આશ્રયીને અસંશી હેવાથી અસંત્તિના નથી. તેવી જ રીતે અસંક્ષિ માગણમાં અહીં માત્ર નપુંસક વેદ જ બતાવેલ છે. 7 મતિજ્ઞાન, અભિપ્રાયે મિથસમ્યકત્વ બતાવ્યું છે. અન્યથા અજ્ઞાનમિશ્ર હોવાથી જ્ઞાન તરીકે નહિ. સ્વીકાર
૧ મને.
ગ
o
જ્ઞાન, ૪
જ્ઞાન
Jain Educationa International
For Personal and Private Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
૧ હું પરિશિષ્ટ યન્ત્રો ] પડશોતિ નામને ૪ થે કમગ્રન્થ [ ૧૧૫ ૬૨ માર્ગણાઓ દર્શક યત્ન ગાથા ૩૦ થી ૩૭ પ્રાચીન ગાથા ૪૨ થી પર) સંયમ દર્શન લેશ્યા ભવ્ય સમ્યકત્વ સંશી આહારી સંભ અસંભ
વિત વિત અસંયમ. ૧ કેવલ.વિ. ૩ અશુભ. ૩ સર્વ. ૨ સર્વ. ૬ સંશી. ૧ સર્વ. ૨ ૩૫ ૨૭
+ દેશ. ૨ , , ૩ સર્વ ૬ - ૨ , ૬ સર્વ. ૨ , ૨ ૫૧ ૧૧ સર્વ. ૭ સર્વ. ૪ ,, , ૨ , ૧ , ૨ - ૨ ૫૦ ૧૨ અસંયમ. ૧ કેવલ. વિ. ૩ , ૬ , ૨ , ૬ સી ૧ કે ૨ ૩૯ ૨૩ ,, ૧ અચક્ષ. ૧ પ્રથમ. ૪ , ૨ સા.મિ. ૨ અસં. ૧ , ૨ ૨૮ ૩૪ , ૧ , ૧ અશુભ. ૩ - ૨ , , ૨ , ૧ , ૨ ૨૪ ૩૮ , ૧ ચક્ષુ.અચક્ષુ. ૨ ,, ૩ ,, ૨ ,, ,, ૨ , ૧ , ૨ ૨૫ ૩૭ સર્વ ૭ સર્વ ૪ સર્વ. ૬ , ૨ સર્વ. ૬ સર્વ. ૨ , ૨ ૫૩ અસંયમ. ૧ અચશ્ન. ૧ પ્રથમ. ૪ , ૨ સા.મિ. ૨ અસં. ૧ ,, ૨ ૨૪ ૩૮
૧ , ૧ અશુભ. ૩ ,, ૨ મિથ્યા ૧ , ૧ , ૨ ૨૨ ૪૦ સવ. ૭ સર્વ. ૪ સર્વ ૬ , ૨ સર્વ. ૬ સર્વ. ૨ , ૨ ૫૬ ૬ ( ૭ . ૪ ૬ ,, ૨ , ૬ સંસી ૧ આહા. ૧ પ૧ ૧૧ , છ , ૪ , ૬ ,, ૨ , ૬ સર્વે. ૨ , ૧ ૫૫ ૭ '
, ૨ ,, , , ૨ સર્વ. ૨ ૬૨ મુ.યથા.વિ.
, ૬ સંસી ૧ , ૨ ૪૫ , પરિ. ,
૨ , ૬ , ૧ ,, ૨ ૪૪ ૧૮ સ. યથા. , ૫ , ,, ૩ કે , ૨ , કે સર્વ. ૨ ૨ ૫૫ ૭
, , ; , ૬ , ૨ , ૬ ૨ , ૨ ૫૫
૮
૦
છ
ܕܙ
ܕܕ
ܕܕ
છ
સર્વ. ૭ , ,, ૩ , ૬ મવ્ય. ૧ સમ્યકત્વ.૩ સંશી. ૧ , ૨ ૪૪ ૧૮
| મિશ્ર. =૪ સંયમ. ૫ , , ૩ ,, ૬ , ૧ સમ્યફવ.૩ ,, ૧ આહ. ૧ ૩૭ ૨૫ થયાખ્યાતા. ૧ કેવલ. ૧ શુકલ. ૧ , ૧ ક્ષાયિક. ૧ , ૧ સર્વ. ૨ ૧૫ ૪૭ અસંયમ. ૧ ચક્ષુ.અચક્ષુ. ૨ સર્વ. ૬ સર્વ. ૨ સા. મિ. ૨ સર્વ. ૨ , ૨ ૪૫ ૧૭
- ૧ , , ૨ , ૬ ૨ , , ૨ સંજ્ઞી ૧ , ૨ ૩૫ ૨૭ ૨ વભેદમાં આ બે વેદ બતાવ્યા હોવા છતાં અહીં આ ૨ વેદ માર્ગણમાં અસંજ્ઞી બનાવ્યા શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને અવધિદર્શન એ ૪ માર્ગણામાં મિશ્રદષ્ટિને જ્ઞાની તરીકે સ્વીકારનારના નારને મતે મિશ્ર વિના ૪૩ માગણાએ આ ૪ માર્ગણાઓમાં જાણવી.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
ળ
-
o
હ
o
બ
કેવલ. ૧
.
૧ તેજે.
به
વેશ્યા
કયા
૧૧૬]
ષડશીતિ નામનો ૪થે કમગ્રન્થ [ ૧ લું પરિશિષ્ટ યન્ત્રો ૨ સામા છે. મનુ. ૧ પંચે. 1 ત્રસ. ૧ સવ. ૩ સર્વ. ૩ સર્વ. ૪ કે લવિના જ્ઞાન. ૪
૧ પરિહારવિશુ. , 1 , ૧ , ૧ , ૩ પુનપુર , ૪ , , , ૪ કે 1 સમસપરાય. , ૧ , ૧ , ૧ , ૩ ૦ લોભ , , , ૪
૧ યથાખ્યાત , ૧ , ૧ , ૧ , ૩ ૦ ૦ સર્વજ્ઞાન. ૫ ૧ દેશસંયમ.
તિ.મ. ૨ , ૧ , ૧ - ૩ સર્વ. ૩ સર્વ. ૪ મતિ.શ્રત. અવધિ. ૩ ૧ અસંયમ. સર્વ. ૪ સર્વ પ સર્વ. ૬ , ૩
, ૪ જ્ઞાન. અજ્ઞાન.૩ = ૧ ચક્ષુ. ૪ ચઉ.૫૨ ત્રસ. ૧
૪ જ્ઞાન.૪ અજ્ઞાન. ૩૦૩ - ૧ અચક્ષુ.
૪ સર્વ. ૫ સર્વ. ૬ ફ્રિ ૧ અવધિ. , ૪ પંચે. ૧ વ્યસ. ૧ - ૩ ૩ , ૪ , ૪ ૧ કેવલ.
મનું ૧ - ૧ , ૧ , ૩ ૦ ૩ અશુભ. સવ. ૪ સર્વ. ૫ સર્વ. ૬ ,, ૩
અજ્ઞા.૩ ન.વિ. ૩ એ.પ. ૨ એ.વા.વિ.૪ , ૩ હું ૧ .
, ૩ , ૧ ત્રસ. ૧ , ૩ , ૩ , ૪ , , ૧ શુકલ. , ૩ - ૧ , ૧ , ૩ , ૩ , ૪ સર્વ . ૧ ભવ્ય. સર્વ. ૪ સર્વ. ૫ સર્વ. ૬ , ૩ , ૩ , ૪ ૧ અભવ્ય.
અજ્ઞાન. ૩ ૧ વેદક. ૪ પંચે. ૧ વ્યસ. ૧
૪ કેવલ.વિના જ્ઞાન. ૪ ૧ ઉપશમ. ૧ ક્ષાયિક.
| સર્વજ્ઞાન. ૫ , ૪ , ૧ , ૧ , ૩
૪ જ્ઞાનમિશ્રાજ્ઞાન. ૩ ૧ સાસ્વાદન. , ૪ સર્વ. ૫ તે.વા.વિ.૪ , ૩
અજ્ઞાન. ૩ ૧ મિથ્યાત્વ. , ૪ ,, ૫ સર્વ. ૬ , ૩ ૪ પંચે. ૧ ત્રસ, ૧ - ૩
સર્વ. ૮ ૪ ૧ અસં૪િ. તિ.મ. ૨ સર્વ. ૫ સર્વ. ૬ ક.વ. ૨ નપું. ૧ ,
અજ્ઞાન. ૨ : ૧ આહારે. સર્વ. ૪ , ૫ ,, ૬ સર્વ. ૩ સવ. ૩ , ૪
સર્વ. ૮ હું ૧ અનાહારિ. , ૪ , ૫ , ૬ V૩ - ૩ કે ૪ મન ૫. વિના ૭
سه
له
-
به
(2)
-
سه
o
-
છ બ
-
به
છ
سه
સમ્યક્ત્વ.
مه
به
س
= ૧ સંત્તિ.
به
સંજ્ઞી.
7 રામદેવ ગણિ કૃત ટીકાની અપેક્ષાએ બતાવ્યું છે. અન્યથા મગ, વચનયોગ ન હેય.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
'
,
.
,,
33
૧ લુ` પરિશિષ્ટ યન્ત્રો ]
સ્વ
કેવલ, વિના. ૩
સ. ૭
,, ',
33
યથાખ્યાત.૧
સૂયથા.વિનાપ
23
1
1
૧
22
*
પ
સ. છ
,
4,
""
24
અસયમ. ૧
૫
७
સૂ.યથા.વિના.પ
સ.
અસંયમ. ૧
૧
૧
७
૭
સ.
અસંયમ ૧
७
७
,
Jain Educationa International
,
૩
99
સ. ૪
કેવલ. વિના. ૩
૩
""
""
77
33
39
22
""
કેવલ.
27
37
3
કેવલ. વિના ૩
૩
33
3
૩
૩
૧
3
33
સ, ૪
ચક્ષુ.અયક્ષ. ૨
,
વલ.વિના ૩
૩
""
સવ.
४
કેવલ, વિના ૩
3
યક્ષ.અચક્ષુ. ૨
સ. યથા.અસ. ૨ ચક્ષુ,વિના ૩
સ
", {
શુકલ.૧
'
27
સ. ૬
સ. ૬
,
'
د.
શુકલ. ૧
..
""
ષડશીતિ નામને ૪ થી કમગ્રન્ય
""
,
,,
11
39
1
૪ સ. ૬ ભવ્ય. ૧
"2
સ્વ. ૧ સર્વાં. ૨
1
૨
૨
૨
,,
,,
ભવ્ય.૧
૬
સ.
४
ચક્ષુ.અચક્ષુ. ૨
સ. ૪ સ. ૬
'
}
37
""
૬
પ્રમ.૪
૧
33
સ. ૨
22
}
૨
'
૬ ભવ્ય. ૧ સમ્ય,૩મિશ્ર, ૪
૧ ક્ષાયિક,
1
સ.
,,
ܙܝ
23
૬ ભવ્ય. ૧
૧
૧
""
,,
""
૧
23
3
૧ ઉપ.ક્ષાયિ, ૨
૧
ર્
૧
૬ સ. ૨
૨.
""
૬ અભ. ૧ મિથ્યાત્વ.
""
35
,,
""
,,
1
સમ્યકત્વ. ૩
૨
૨
૨
..
૨
સમ્યકત્વ. ૩
સ
,,
""
33
સ્વ.
,,
23
23
""
}
ૐ
૬
1
1
૧
૧
૧
૧
સ
સાસ્વામિ. ૨
સ.
}
મિશ્ર.વિ. ૫
For Personal and Private Use Only
સરી. ૧
૧
29
,
22
૧
,,
સ. ૨
22
*
સ’જ્ઞી. ૧
1
23
૧
સ. ૨
સ્
સી. ૧
1
23
1
સ. ર
*
,,
૨
""
સની 1
૧
૧
૧
,,
સ. ર
,,
ર
સતી ૧
અસ. 1
સ. ૨
મ
[ ૧૧૭
આહા. ૧૨૩ ૨૯
1 ૩૨૩૦
૧ ૨૧ ૪૧
17
સ. ૨૨૩ ૩૯
39
આહા. ૧૩૩ ૨૯
સ. ૨ ૫૩ ૯
આહા. ૧૫૧ ૧૧
સ. ૨૦
२
,,
او
',
93
39
,,
""
13
1
,
૨ ૩૯ ૨૩
૨ ૪૧ ૨૧
૨ ૪૩ ૧૯
આહા. ૧ ૩૩ ૨૯ સ. ૨
૪૨ ૨૦
૨ ૪૪ ૧૮
,,
,,
૨ ૪૪ ૧૮
૨ ૧૫ ૪૭
22
૨૧૩ ૯
૨ ૪૭ ૧૫
૨ ૪૨ ૨૦
૨ ૪૬ ૧૬
૬૧ ૧
૨ ૪૩ ૧૨
२
૨ ૬૨ ૧૦
૨ ૩૬ ૨૬
આહા. ૨ ૧
મના. ૧ ૧૩
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૮
ગુણસ્થાન
મિથ્યાત્વ,
સાસ્વાદન.
મિશ્રદષ્ટિ.
અવિરતસમ્ય.
દેશવિરત.
પ્રમત્તસ યત.
૧૪
અયાગિકેવ.
નવ્ય
પ્રાચીન→
૧૪ સ.
७
Jain Educationa International
૧
*
અપ્રમત્તસ,
૧
અપૂર્વ કરણ. અનિવૃત્તિયાર. ૧
સૂમસ પરાય
3]
ઉપશાન્તક,
૧
ક્ષીણુકષાય. સયેાગિકવ. ૧
૧
ષશીતિ નામને ૪ થે કમ ગ્રન્થ
[ ૧ લું પરિશિષ્ટ યન્ત્રો
ગુણસ્થાનકો વિષે જીવસ્થાન ચાગ ઉપયાગ લેશ્યા અધ ( ક ગ્રન્થની નવ્ય ગાથા ૪૫ થી ૬૩
યાગ
સર
ઉપયાગ ૬ લેયા
૧ પર્યા. સ`નિ.
૧
1
સુ.વિના ૬ અપ.
૫. સની × પ.સનિ.
૫. અપ. સનિ
田
,,
,
..
,
33
વસ્થાન
'
''
,,
ور
19
39
99
,,
૪૫ ૬૫
,,
17
13
૧૫
૧૩
૧૩
૧૦
૧૩
૧
આહા.ર વિના ૫
૧૧
"
મા.૪. ચ.૪ ૬ ઔદા.૧, ૧.૧ આહા.ર વિના ૬
મન.૪ચ.૪
ઔ.વૈ.આ.
૯ મન.૪વચ. ઔ. ૭
re
७
૯
e
37
મન.૪ વ.૪ } ઔ.૧ વૈ.ર
૧૩ ઔ.મિ.કામ વિના છજ્ઞાન,૪ દન.૩ ૬
,,
37
પ્
,
૪૬-૪૭ ૬-૬૭-૬૮-૬૯
''
૭ સત્ય. વ્ય, મન.૨૨
વ.૨
22
ઔદા.૨,કામ.
७
For Personal and Private Use Only
७
७
७
અજ્ઞાન.૩
ચક્ષુ અન્ન.
*
,,
જ્ઞાન.૩ દન.૩ ૬ (અજ્ઞાનમિશ્ર): જ્ઞાન.૩૬ન,૩
,,
99
22
''
1
કૈવલજ્ઞાન
99
',
ૐ
દન
૪૮
195-69
૩
1
૧
1
1
૧
1
.
3
સ.
"
27
'
27
શુભ.
શુકલ
..
17
27
33
૫૦
૭૨
× અહીં અપર્યાપ્તા કરણથી સમજવા લબ્ધિથી પર્યાપ્તા જ છે. તેમ જ અહીં" સિદ્ધાન્તમતે : સિદ્ધાન્તમતે અહીં' અવધિદર્શીત ખતાવેલ છે. 7 મતાન્તરે અશુભલેશ્યા ૪ થા ગુણસ્થાન સુધી જ
22
Page #130
--------------------------------------------------------------------------
________________
૧ લુ પરિશિષ્ટ યન્ત્રો ]
ડશીતિ નામનેા ૪ થે। કમ ગ્રન્થ
ઉદય ઉદીરણા સત્ત બંધ હેતુ અલ્પબહુત્વ દર્શક યન્ત્ર
પ્રાચીન ગાથા ૬૫ થી ૮) અંધ ઉદ્ભય ઉદીરણા-સત્તા
સ્થાન સ્થાન સ્થાન
9-2
૭-૮
૭-૮
८
૭-૮
7=
9-4
19-L
છે છે ા ત
1
'
0
t
ત્
'
८
८
ર
८
19
9
Y
१०
9-2
Jain Educationa International
८
*૮
9-2
૭-૮
ૐ
૬
૬
{-4
- I
૫-૨
સ્થાન
t
'
८
4
८
t
८
८
ર
८
७
૪
૪
મૂલ ઉત્તર. મધ હેતુઓ
४ ૫૭
४
૫૧
આહા.૨ વિના
૫૫. મિથ્યાત્વ,પ
૧૦-અન.૪ઔ.મિ વૈ. મિ., કામ`ણુ ૪૬૪૩+ઔ.મિ.વૈ.મિ. કાર્માણુ
૩૯ ૪૬-ત્રસા.અપ્રત્યા.૪
ઔ.મિ.કાણુ
૩૯–૧૧. પ્રત્યા.૪
+આહાર
૨૪ ૨૬-ઔ.મિ.,વૈ.મિ.
१०
૨૧
3
3
3
3
ર
૨
ર
૨
ર્
૧
૧
૧૦
0
૪૩
૨૬
૨૨.
૧૬
૧.
e
૯
७
૨૪–વે. આ.
૨૨-હાસ્યક
૧૬-સંજવ ૩વેદ.૩
૧૦-સ.લે.
વ
,
૧૩ છેલ્લુ મન.ર
વચ.
ઔદા.૨, કાર્માંણ
19
અલ્પ
મહુવ
અને. ગુ.
For Personal and Private Use Only
અસ. ગુ.
"3
17
સ.ગુ.
33
તુલ્ય
,
વિશેષા.
સર્વોપ
સ. ગુ.
[ ૧૧૯
અનુ
ક્રમ
૧૪
૧૦
૧૧
અત. ગુ.ન
૫૯
૬૧-૬૨
૫૧-૧૨-૧૩૫૪-૫૫-૫૬-૫૭-૧૮
૬૨-૬૩
૨૦
1 ૮૨-૮૩
૭૪-૭૫-૭૬-૭૭
૮૪-૮૫
એકેન્દ્રિય નથી. + અહીં પણુ અપર્યાપ્તા કરણથી સમજવા. * સિદ્ધાન્તમતે ૩ જ્ઞાન સ્વીકારેલ છે. ઢાવાથી અહીં ૫ મે ૬ઠે ગુરુસ્થાનકે શુભ ત્રણ લેશ્વા જ સમજવી. + અહીં સિદ્ધોને પણ સંગ્રહ સમજવા.
૧ર
૯
८
ઉ
- છ જ
*
૧
૧૩
Page #131
--------------------------------------------------------------------------
________________
Jain Educationa International
For Personal and Private Use Only
૧૨૦ ] ગુણસ્થાના વિષે માગણુાસ્થાન દર્શક યન્ત્ર [ પ્રાચીનકમ ગ્રન્થ ગા. ૭૩ ની રામદેવગણિકૃત ટીકા રૃ. ર૯-૩૦ ના આધારે
માણા→ ગતિ ઇન્દ્રિય કાયસેગ વેદ કષાય
નાન સંયમ દર્શોનલેશ્યા ભવ્ય સમ્યકત્વ સરી આહારી
ગુણસ્થાન મિથ્યાત્વ
સાસ્વાદન
મિત્ર
અપ્રમત્ત
અપૂર્ણાં અનિવૃત્તિ.
સમ.
ઉપશાન્તમા.
ક્ષીણમા.
સયેાગિ,
સ. સ.
४
૧
અયેાગિ
"
"
અતિતસમ્ય.
દેશ. ક તિ મિ.૨
પ્રમત્ત. :
મનુ.૧
,
$3
""
"
""
..
""
''
»
પચે.૧
..
**
"
""
""
""
35
ور
"
,,
સરસ. સ.સ.
તે. વા.
વિના ૪
સ.૧
""
,
,"
..
"
""
"
""
""
..
B
??
ૐ
"
,
"3
..
"
"3
,,
""
""
.
૩
>>
-
37
""
37
""
ܕ
.
.
.
.
.
४
"
39
"
19
"
35
લેભ.૧
.
.
.
અજ્ઞા.
૩
તા.૩ અ.મિ.
તા.૩
કે.વિ.
તા.
"
"
'
,,
ܙܙ
૩.૧
""
અસ.... ચક્ષુ.૨ સ સ મય્યા, સ. સ.
'
અક્ષ
२
'
२
*
ભવ્ય.૧ સાસ્વા.૧
...
39
..
દેશસ’.૧ સા.છે.
પરિ. ૩
..
સા.છે.ર
,,
સમ.૧
યથા.૧
""
વલ વિના.૩
''
"3
33
"
""
"
..
""
,
""
કેવ.૧
""
..
""
"
""
શુભ.૩
શુકલ.૧
,,
"",
39
'
""
..
"
..
""
""
21
,,
.
""
""
..
99
મિશ્ર.૧ સી.૧ આહા.૧
સ.૨
સમ્યકત્વ.
3
""
""
ઉપ.ક્ષાાય.ર
""
""
31
ક્ષાયિક,૧
..
',
,,
,,
"
..
"
1
*
לי
""
""
આહા.
..
"
,
33
..
>>
"
સર
અના.
સભ- અસભ
વિત
વિત
૪૪ ૧૨
૪૧
૩૩
ર
st ૨૬
૩૨
૨૯
33
૨૯
૩૫ २७
૩૦
૩૪
..
૩૪
૨૧
૧
२०
૪૨
૧૯ ૪૩
૧૫
४७
૧. પર
૨૮
* અહીં સાસ્વાદનગુણુસ્થાનકે સિદ્ધાન્તમતના અભિપ્રાયે એકેન્દ્રિયા ન હોય. ૩ જ્ઞાન હોય. પરંતુ ૩ અજ્ઞાન ન હોય જીવસમાસ વગેરે ગ્રન્થાના અભિપ્રાયે એકેન્દ્રિય, વિકલેન્દ્રિયા, અસ'ની ન હેાય, : મતાન્તરે અશુભલેશ્યા ૪ થા ગુણસ્થાનક સુધી જ હાવાથી ૫ મે ૬ ઠે ગુણસ્થાનકે ન હેાય.
Page #132
--------------------------------------------------------------------------
________________
- -
પડશીતિ નામના ૪થા કર્મગ્રન્થનું ૨ જું પરિશિષ્ટ
બંધહેતુના ભાંગા–ગુણસ્થાનકો વિષે -૧ મિથ્યાત્વબંધહેતુ સમુચ્ચયપણે ૫૫, પણ એક જીવને એક સમયે આશ્રયીને જઘન્યથી ૧૦, મધ્યમથી ૧૧ થી ૧૭ અને ઉત્કૃષ્ટ થી ૧૮, બંધહેતુ હોય એ પ્રમાણે નવ હોય.
એક જીવને એક સમયે બંધહેતુ – ૧ મિથ્યાત્વ – ૧ મિથ્યાત્વ (પ મિથ્યાત્વમાંથી એક જીવને એક
સમયે એક જ મિથ્યાત્વ હેય. ) ર અવિરતિ – ૧ ઇન્દ્રિય (પાંચ ઇન્દ્રિયમાંથી એક જીવને એક
સમયે એક જ ઈન્દ્રિયને વિષય હાય.) ૧ કાય ( છ કાયમાંથી એક જીવને એક કાયના વધુ સમયે ૧ કાય.) ૨ કાય ( , , , બે , ક » ૨ ) ) ૩ કાય ( , , ત્રણ , , , ૩ છે ) ૪ કાય ( , , , ચાર , , , ૪ ) ) ૫ કાય ( , , , પાંચ , , , ૫ છે ) ૬ કાય ( , , , છ , , , , ,
૬ કાયના સગી દ૩ ભાંગા :(૧) ૬ કાયના એક સંયોગી ૬ ભાંગા - ૧. પૃથ્વીકાય. ૩. તેઉકાય. ૫. વનસ્પતિકાય. ૨. અપકાય.
૪. વાઉકાય. (૨) ૬ કાયના દ્વિસંગી ૧૫ ભાંગા – ૧. પૃવી. અપ. ૬. અપ. તેલ. ૧૧. તેઉ વનસ્પતિ. ૨. , તેઉ. ૭ ,, વાઉ. ૧૨. , ત્રસકાય. ૩. , વાઉ. ૮. , વનસ્પતિ. ૧૩. વાઉં વનસ્પતિ ૪. , વનસ્પતિ. ૯. , ત્રસકાય ૧૪. , ત્રસકાય. પ. , ત્રસ. ૧૦. તેઉ. વાઉ. ૧૫. વનસ્પતિ ,
-
-
૬. ત્રસકાય.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૨ ]
૧
૨
3
૪
૫
દ
છ
.
૧૦
ષડશીતિ નામના ૪ થા કૉંગ્રન્થ [ ૨ જી' પરિશિષ્ટ અધહેતુના ભાંગા
(૩)
૬ કાયના ત્રિસયેાગી ૨૦ ભાંગા:
અપ.
અપ.
પૃથ્વી.
Jain Educationa International
""
39
22
""
,,
""
"9
,,
""
૧
૨
3
,,
""
99
તે.
""
ત્રસ.
,,
વાઉં. વનસ્પતિ.
૧
ર
3
૪
''
૫
७
८
૯
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
તે.
વાઉ.
વનસ્પતિ
સ.
વાઉ.
વનસ્પતિ.
,,
પૃથ્વી.
,,
ત્રસ.
વનસ્પતિ. સ.
(૪) ૬ કાયના ચતુઃસયાગી ૧૫ ભાંગાઃ—
તે.
39
""
""
,,
""
ઃઃ
""
..
""
29
અપ.
""
""
27
તે.
અપ.
૧૧
૧૨
""
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
""
અપ.
,,
""
""
*
* O
ઉ.
""
""
વાઈ.
તે.
ૐ
**
વાઉ.
""
,,
""
""
""
For Personal and Private Use Only
"5
અમ.
,,
તેઙ.
""
""
વાઉ.
"7
""
વા.
99
વનસ્પતિ
વાઉં.
ૐ
૧૫
""
(૫) ૬ કાયના પાંચસચેાગી ર ભાંગા :——
પૃથ્વી.
ઉ.
વાઉ.
તેઉ.
""
વા.
વનસ્પતિ.
""
??
વનસ્પતિ.
""
""
વા.
વાઉં. ત્રસ.
વનસ્પતિ.
વાઉ.
37
વનસ્પતિ.
""
,,
વનસ્પતિ.
વાઉ.
વનસ્પતિ.
ત્રસ.
વનસ્પતિ.
""
""
વનસ્પતિ.
ત્રસ.
,,
વા.
વનસ્પતિ.
સ. વનસ્પતિ.
ત્રસ.
વનસ્પતિ.
ત્રસ.
""
22
,,
""
વનસ્પતિ.
ત્રસ.
""
"2
વનસ્પતિ.
ત્રસ.
""
Page #134
--------------------------------------------------------------------------
________________
૨ જી પરિશિષ્ટ ખ હેતુના ભાંગા ] ષડશીત નામના ૪ થા કથ્રન્થ
વાઈ.
વનસ્પતિ.
૪
૫
પૃથ્વી.
""
સાગી
:
સ`ચેગી ભાંગાની ટ્રૂંકી રીત :
૩. કષાય
અપ.
તે.
""
=
૬
Jain Educationa International
""
અપ
(૬) મૈં કાયના છ સચેાગી ૧ ભાંગેાઃ
પૃથ્વી,
અપ. તેઉ. વાઉ.
X
""
૪
×
૧૫ ૨૦
ܙܕ
""
વનસ્પતિ.
×
૪
For Personal and Private Use Only
૩
ભાંગા ઃ
૩ કષાયઃ— અપ્રત્યાખ્યાનાદિ, ( એકસમયે ) ૪ કષાય:– અન તાનુ. ધ્યાદિ
૧૫
×
ત્રસ.
""
""
૨
[ ૧૨૩
સ.
૬
÷
૧
ક્રોધાદિમાંથી એક જીવને એક સમયે એક જ કષાયનેા-ઉર્જાય હાય છે. પર ંતુ તેના અન`તાનુખ યાદિ ૪ ભેદ હાવાથી ૪ કષાયના ઉદય હાય છે.
૧=૬૩
પરન્તુ અન`તાનુ'ધિ વિસ'યેાજના કરી છે તેવા સમ્યગ્દષ્ટિ જીવ પડીને મિથ્યાત્વે આવે ત્યારે પ્રથમ સ`ક્રમાવલિકા સુધી અન તાનુ ધિના ઉડ્ડયઢાતા નથી, તેથી તે આવલિકા દરમ્યાન ૩ કષાયના ઉદય અને આવલિકા બહાર ૪ કષાયના ઉડ્ડય. મિથ્યાત્વે આવતાવેંત જ નવા અનંતાનુબંધિ બાંધવા માંડે છે તેને બધાવલિકા પછી ઉય થાય.
નાકષાય :– ૨ એકયુગલ
( એક વખતે એક જ ઉદય હેાય એટલે કે હાસ્ય-રતિ કે શેક-અરતિના ઉદય હાય) ભય જુગુપ્સાના ઉદય કયારેક ન ડાય. હાય ત્યારે એમાંથી એકના હાય અને કયારેક ઉભયના હાય.
૧ વેદ (૩ વેદમાંથી એક સમયે કોઈ પણ એક જ વેદના ઉદય હાય. ) ૪ યાગ :- ૧ ચેગ :- ( ૧૩ ચેાગમાંથી એક સમયે કોઇ પણ એક જ યેાગના ઉદય હાય )
ઉદયવાળા
પરન્તુ અનંતાનુબ`ધીના ઉદય વિનાના જીવેાને ( ત્રણ કષાયના જીવાને) ૧૦ યાગમાંથી કોઈ પણ એક જ યાગના ઉદય હાય કેમકે તેઓ મરીને મિથ્યાત્વે જતા નથી માટે ઔદારિક મિશ્ર, વૈક્રિય મિશ્ર, અને કામણના ઉદય ન હોય,
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૪ ]
ષડશીતિ નામને કથે કર્મગ્રન્થ [ ૨ નું પરિશિષ્ટ બંધહેતુના ભાગ
ઉત્કૃષ્ટ જઘન્ય
ન
૦
૦
૦
જ
ન
૧ ૧
ન !
૧
”િ મિથ્યાત્વ ૧ ૧
જુગુસા ૦ ૧
કુલ = ૧૦૧૮
ઇન્દ્રિય
ગ
કાય
કષાય
ભય.
યુગલ
વેદ
૧. મિથ્યાત્વ૧. ૧૦ બંધહેતુના ભાંગા – વિકલ્પ ૧ :–
મિ. કા. ઈ. ક. યુ. કે. કે.
૫ ૪ ૬ ૪ ૫ x ૪ x ૨ ૪ ૩ ૪ ૧૦ = ૩૬૦૦૦ ર. ૧૧ બંધહેતુના ભાગા – વિકપ ૪–
૧. ૧૦ + ૧ કાય (કુલ ૨ કાય) = ૧૧ ૧૦ + ૧ ભય
= ૧૧ ૩. ૧૦ + ૧ જુગુસા
= ૧૧ ૪. ૧૦ + ૧ અનંતાનુબંધી = ૧૧ વિ. મિ. કા. ઇ. ક. યુ. કે. કે.
૫ x ૧૫ ૪ ૫ x ૪ x ૨ x ૩ x ૧૦ = ૯૦૦૦૦ ૨ ૫ x ૬ ૪ ૫ ૪ ૪ x ૨ ૪ ૩ ૪ ૧ = ૩૬૦૦૦
૫ x ૬ ૪ ૫ ૪ ૪ x ૨ x ૩ x ૧૦ = ૩૬૦૦૦ ૫ x ૬ ૪ ૫ ૪ ૪ ૪ ૨ x ૩ ૪ ૧૩ = ૪૬૮૦૦
કુલ = ૨૦૮૮૦૦ ૩. ૧૨ બંધહેતુના ભાંગા – વિકપ ૭ :–
૧. ૧૦ + ૨ કાય (કુલ ૩ કાય) = ૧૨
૧૦ + ૨ લય, જુગુપ્સા ૧૦ + ૨ ” અનંતાનુબંધિ = ૧૨ ૧૦ + ૨ જુગુપ્સા ” = ૧૨ ૧૦ + ૨ ૧ કાય (કુલ ૨ કાય) = ૧૨
૧૦ + ૨ ” ભય = ૧૨ ૭. ૧૦ + ૨ ” જુગુપ્સા = ૧૨
X
6 x 8 + 9
Jain Educationa International
For Personal and Private Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
x
x
x
x
x
x
૨ જું પરિશિષ્ટ બધહેતુના ભાંગ ] પડશતિ નામને ૪ થે કર્મગ્રંથ [ ૧૨૫ (а. 1. . . . а. а.
хз x Ҷо = {Roooo ? " x x x x x x = 3¢ooo з » x ? х х? x, x” x 43 = xf4oo x » х” х” х” х” х” х» = х оо 4 ” x 14 x ” x ” x ” x” x ” = 119 • a < » х» х» х” х” ххңo : eoooo 9 » » х» х», х» х» х »
= -
-оооо
x
x
x
x
x
x
x
x
x
x
x
ge=18;too
+
+
+
+
+
х. 13 "ч&gai misu — (чеч :
4. Ҷо + з 814 3. 4. + » + + 4 г. 10 + , , + 1 деуі
» + у не'dig'la
* + * @4, 22-гії, 3. 40 + , + R 4, 24d'ald'l 9. 4. + + + + R одделі » 1. Ҷо + з ч » »
1. 2. а. . 1 ч хүч xчxxxxx зxio = coooo
» x ) = 18 оооо » х» х » x xь x » x y = 1Ңоооо
» x y x, x, x1 = ач$ ооо
x
x
x
x
x
*
x
x
x
x
x
x
Loooo
x
x
x
x
x
x
x
x
x
x
x
x
x
x
x
19 , x y x, x x » x » x y
„х; х , х , х х , x y
179ooo = 19ooo = {{loo
x
x
x
34-гчоо
Jain Educationa International
For Personal and Private Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
+
+
+
+
૧૨૬ પડશીતિ નામને ૪ થે કર્મગ્રન્થ [ ૨ નું પરિશિષ્ટ બંધહેતુન ભાંગ ૫. ૧૪ બંધહેતુના ભાગ — વિકલ્પ ૮ :
૧ ૧૦ + ૪ કાય ૨ ૧૦ + ૩ , + ૧ ભય
, , + , જુગુપ્સા , , + , અનંતાનુબંધિ ૨ + + ર ભય, જુગુપ્સા
+ , , + ૨ ભય, અનંતાનુબંધિ = ૭ ૧૦ + , + ૨ જુગુપ્સા ) = ૧૪ ૮ ૧૦ + ૧ , + ૩ જુગુપ્સા , ભય = ૧૪ મિ. કા. ઈ. ક. યુ. વ. . ૧ ૫ x ૬ ૪ ૫ x ૪ X ૨ ૩ X ૧૦ = ૩૬૦૦૦ ૨ X ૧૫ X x x x x 5 = ૯૦૦૦ ૦ ૩ , X, X, X, X, X, X , = ૯૦૦૦૧
x ૧૩ = ૧૧૭૦૦૦
= ૧૨૦૦ ૦૦ X 5 x 5 X
= ૧૫૬ ૦૦૦
x y = ૧૫૬ ૦૦૦ ૮ કે, x ૧૫ X , X, X, X, X ,, = ૧૧૭૦૦૦
x
*
x
x
x
*
x
x
x
x
x
*
1
x
કુલ-૮૮૨૦૦૦
+
૬. ૧૫ બંધહેતુના ભાંગ - વિકલ્પ ૮ :
૧ ૧૦ + ૫ કાય ૨ ૧૦ + + ૧ ભય
, , + ૧ જુગુપ્સા , + ૧ અનંતાનુબંધિ.
૨ ભય, જુગુપ્સા
, , + ૨ , અનંતાનુબંધ ૭ ૧• + + + ૨ જુગુસા , ૮ ૧૦ + ૨ ) + ૩ ,
+
+
+
+
ભય
= ૧પ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
૨ જી પરિશિષ્ટ ધહેતુના ભાંગા ] ષડશીત નામના ૪ થા કમ ગ્રન્થ
કા.
Y.
3.
યુ.
વે. યા.
૧ × ૫
× ૪ × ૨ ×
૧
*
૩
४
મ
ૐ
७
૧ ૧
*
૩
Jain Educationa International
'
૧
૬
G
८
93
,,
મિ.
..
95
,,
'
.
22
''
,,
22
,
*
X & X
X
X
*
3
४
×
×
૧
२
X
×
×
× ૧૫ ×
૫
દુ
७
""
મિ. કા.
૫ × ૧
32
× ૨૦ ×
૧
99
૧
૩
૪
X
X
,, X
"
*
,
૮. ૧૭ મહેતુના ભાંગા
૧૦
૧૦
×
X
35
× ૧૫ ×
7
૧૦ + ૪
ود
x x x x 2
33
૭. ૧૬ અંધહેતુના ભાંગા વિકલ્પ ૭ :
×
17
''
-
,,
ōraz
૧૦ + !
૧૦ +
33 21
૧૦ + 3 '
,,
"
23
*
22
×
×
+
X
+
૧૦ +
૧૦ +
X
*
X
39
לי
12
""
..
32
*
×
X
""
૧૦ + ૫ કાય + ૧ ભય
૧ + '
૧૦ +
,,
x
י
,
X
*
*
४
*
X
*
X
"
X
X
19
×
×
,,
,,
""
13
,, *
ܕܕ
.
..
,,
37
11
37
વિકલ્પ ૪ :
..
,,
.
યુ.
૪ × ૨
×
*
x
X
*
×
X
..
× ૨ જુગુપ્સા
+ ૩ ભય
X
×
X
૫ કાય +
+
+
×
+ ૧ જુગુપ્સા
+ ૧ અનંતાનુબંધિ
+ ૨ ભય, જુગુપ્સા
+ ૨ અનંતાનુબંધિ = ૧૬
- ૧૬
” જુગુપ્સા = ૧૬
વે. યેા.
33
27
+
,
,
૩ ૪ ૧૦
,, *
,, *
13
17
,,
""
૬૦૦૦
૩ ૬ ૦ ૦ ૦
૩૬૦૦૦
૪૬૮૦૦
×૧૦
૯૦૦૦૦
× ૧૩ ૧૧૭૦૦૦
૧૧૭૦૦૦
૧૫૬૦૦૦
×
×
X
× ૧૩
X
X
×
x
×
×
૩
17
,,
કુલ-૬૦૪૮૦૦
,,
,,
12
"
""
در
× ૧૦ =
*
,,
× ૧૩
× ૧૦ =
× ૧૩
X
*
'
For Personal and Private Use Only
= ૧૬
= ૧૬
= ૧
= ૧૬
,
37
૬ ૦૦૦
૬૦૦૦
७८००
૩૬૦૦૦
૪૬ ૮૦૦
૪૬૮૦૦
= ૧૧૭૦૦૦
,,
=
૨ ભય, બ્રુગુપ્સા
૨ અનંતાનુબંધિ
P
૨ જુગુપ્સા
૩
=
=
કુલ-૨૬૬૪૦૦
| ૧૨૭
= ૧૭
= ૧૭
= ૧૭
ભય = ૧૭
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૮ ]
મિ.
પ
૧
૨
X
3
४
મિ.
૫
""
ષડશીતિ નામના ૪ થા કમગ્રન્થ [ ૨ ' પરિશિષ્ટ ખ હેતુના ભાંગા
વે.
યે.
૧૦
૧૩
,
Jain Educationa International
X
૫
પ્ X
×
X
X
ઇ.
૫
39
× ૬૩ X
,
उत्दृष्ट જન્મ
×
X
X
×
lat]
*
.
31.
૧
४
93
,,
ઇન્દ્રિય ૧ ૧
}
×
*
{;
×
bl£
સૂચના :—બીજે ગુણુઠાણું ૧૩
×
ક.
४
યુ.
,
× ૨
X,, ×
"
Kolh*
X
X
×
X
યુગલ ૨૨
X
૯. ૧૮ અહેતુના ભાંગા :- વિકલ્પ ૧ :
૧, ૧૦ + ૫ કાય + ૩ ભય, મિ.
જુગુપ્સા, અનંતાનુખ ધિ વે. ચે.
ย કા.
.. યુ.
× ૧ X と × ૨ X ૩ X ૧૩ = ૭૮૦૦
૫ X પ
મિથ્યાત્વે ૧૦ થી ૧૮ સુધીના હેતુના ભાંગા કુલ-૩૪‘૭૭'૬૦૦
ટૂંકી રીતઃ—
ઈ.
કા.
૩ x
23
યુ.
રે
33
×
.
,
વે. ચે
T
X 3
X
*
X
જુગુપ્સા ॰ ૧
,
''
X
,,
X
*
ભય,
૧ ૧
X
૨. સાસ્વાદન.
સમુચ્ચયપણે પ૦, પણ એક જીવને એક સમયને આશ્રયીને જધન્યથી ૧૦, મધ્યમથી ૧૧ થી ૧૬ અને ઉત્કૃષ્ટથી ૧૭, બંધ હેતુ હાય (મિ. જાય. અને અનંતા. ઉદય અવશ્ય હોય તેથી જ. ૧૦) એમ ‘૮' હાય.
F\
For Personal and Private Use Only
,,
יי
=
=
૧૦] == >&
=
७८००
= ૪૮૦૦
જીગુ
૧૦ × ૪ = ૧૫૧૨૦૦૦ (અનતા. અનુયે)
૧૩×
ઉદયકાલે)
૬૦૦૦
७८००
કુલ-૬૮૪૦૦
= ૧૯૬૫૬ ૦૦ (
કુલ-૩૪૭૭૬૦૦
૧૮
23
માંથી
કાઈપણ એક યાગ હાય બાકી
૧ લાગુ. પ્રમાણે પરંતુ વિશેષતા એ છે કે નપુંસકવેદમાં વૈક્રિય મિશ્ર કાયને યાગ ન હેાય કેમકે સાસ્વાદને મરીને નરકમાં ન ઉપજે માટે અહીયા વેદ × યાગને બદલે બન્નેના સમુદિત ભાંગા ૩૮ મૂકવા કેમકે ૩×૧૩=૫૯ થાય. તેમાં નપું. માં ૧ ચો. આછા થવાથી ૧ ભાંગે! આછો આવે.
Page #140
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૯
૨ નું પરિશિષ્ટ બંધહેતુ ભાંગા ] ષડશીતિ નામને ૪ થે કર્મગ્રન્થ
૨. સાસ્વાદન ૧. ૧૦. બંધહેતુના ભાંગી વિકલ્પ ૧ :–
ઈ કા. ક. યુ. કે. કે.
૫ x ૬ ૪ ૪ x ૨ x ૩ ૪ ૮ = ૧૨૦ ૨, ૧૧, બંધહેતુના ભાંગ વિક૫ ૩:
૧. ૧૦ + ૧ કાય = ૧૧ ૨. ૧૦ + ૧ ભય = ૧૧
૩. ૧૦ + ૧ જુગુપ્સા = ૧૧
ઈ. કા. ક. યુ. વે.. ૧ ૫ x ૧૫ x ૪ x ૨ x ૩૮ = ૨૨૮૦૦ ૨ , x ૬ x , ૪ , x ૩૮ = ૯૧૨૦ ૩ ,, ૪ , x ,, x ૫ x ૩૮ = ૯૧૨૦
= ૧૨ = ૧૨
૪૧૦૪૦ ૧૨, બંધહેતુના ભાંગ :
૧. ૧૦ + ૨ કાય ૨. ૧૦ + ૧ , + ૧ ભય
+ ૧ જુગુસા ૪. ૧૦ + , ભય + , ,
ઈ કા. ક. યુ. વે.. ૧ ૫ X ૨૦ x ૪ x ૨
5
x x
૩૮ 2
= =
+
= ૧૨
x
૩૦૦૦ ૨૨૮ ૦૦ ૨૨૮૦૦ ૯૧૨૦
૩
x
x 9 x ,
x ૪
, X , x
, y
= =
x
-
-
૮૫૧૨૦ ૧૩. બંધહેતુના ભાંગા:-વિકલ્પ ૪:૧. ૧૦ + ૩ કાય
= ૧૩ ૨. ૧૦ + ૨ , + ૧ ભય = ૧૩ ૩. ૧૦ + , , + ૧ જુગુપ્સા = ૧૩ ૪. ૧૦ + ૧ , + ૧ ભય + જુગુસા = ૧૩
કા. ક. યુ. વે.. ૫ x ૧૫ x ૪ x ૨ x ૩૮ = ૨૨૮૦૦ ૨ ૨૦ x x , x ૩૮ = ૩૪૦૦
બ X + x 5 x x ૩૮ = ૩૦૪૦૦ , x ૧૫ x 5 x 5 x ૩૮ = ૨૨૮૦૦
*
x >
x
x =
x =
x =
કા. ૧૮
૧૦૬૪૦૦
Jain Educationa International
For Personal and Private Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૩૦ | પરશતિ નામને ૪ થે કર્મગ્રન્થ [ ૨ જુ પરિશિષ્ટ બંધહેતુના ભાંગા ૧૪ બંધહેતુના ભાગ:- વિકલ્પ –
૧. ૧૦ + ૪ કાય ૨. ૧૦ + ૩ , + ૧ ક્ય
= ૧૪ ૩. ૧૦ + , , + ૧ જુગુપ્સા ૪. ૧૦ + ૨ , + , , + ૧ ભય = ૧૪
ઈ. કા. ક. યુ. કે. ચો. ૧ ૫ x ૬ ૪ ૪૪ ૨ x ૩૮ = ૯૧૨૯ ૨ , ૧૫ x , ૪, x ૫ = ૨૨૮૦૦ ૩ , X, X, X, X ,, = ૨૨૮૦• ૪ , X ૨૦ x 5 x 5 x y = ૩૦૦૦
x
૮૫૧૨૦ ૧૫ બંધહેતુના ભાગા – વિકલ્પ ૪:
૧. ૧૦ + ૫ કાય ૨. ૧૦ + 1 + + ૧ ભય ૩. ૧૦ + , , + ૧ જુગુપ્સા = ૧૫ ૧૦ + ૩ = + , , + ૧ ભય = ૧૫
કા. ક. યુ. વે. મે. ૧ ૫ x ૧ x ૪ x ૨ x ૩૮ = ૧૫૦૦
- x ૬ x , ૪, = ૯૧૨૦ 3 x x , X, x x y = ૧૨૦ ૪, x ૧૫ X, X, X 5 = ૨૨૮૦૦
_x
x
x
x
x
કુલ = ૪૨ ૫૬૦ ૧૬, બંધ હેતુના ભાંગા - વિકલ્પ ૩ :
૧. ૧૦ + ૫ કાય + ૧ ભય *, ૧૦ +, , + ૧ જુગુ સા
૩. ૧૦ + ૪ + , , ગઈ કા. ક. યુ. વે.. ૧ ૫ × 1 × 1 × ૨ x ૩૮ = ૧૫૦૦ ૨ , x ૧ * * * * F = ૧૫૨૦ ૩ , x ૬ x , x , ૪ ,, = ૯૧૨૦
ભય = ૧૬
કુલ = ૧૨૧૬
Jain Educationa International
For Personal and Private Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
૨ જુ પરિશિષ્ટ ખધહેતુના ભાંગા ] ષડશીતિ નામનેા ૪ થે। કમ ગ્રન્થ ૧૭. મધ હેતુના ભાંગા:-વિકલ્પ ૧:
કા
ક.
૫ × ૧ X ૪ × ૨ ×
૩૮ = ૧ ૫૨ ૦
સાસ્વાદને ૧૦ થી ૧૭ સુધીના મધ હેતુના કુલ ભાંગા = ૩૮૩૦૪૦ ટુંકી રીત:
થ કા. કે. યુ. ભાજી. વે.કે.
૩. મિશ્રષ્ટિ :
ઉત્કૃષ્ટ જવન્ય
સમુચ્યપણે ૪૩ પણ એક જીવતે એક સમયને આશ્રયીને જધન્યથી ૯ મધ્યમથી ૧૦ થી ૧૫ અને ઉત્કૃષ્ટથી ૧૬ બંધહેતુ હોય.
સૂચનાઃ —અન તાનુંધિ વિના, અને કાણુ, વૈક્રિય મિશ્ર, ઔદારિક મિશ્ર ન હોય માટે એક જીવને એક સમયે ૧૦ માંથી કાઈ પણ એક યાગ હેય.
૫ × ૩ × ૪ × ૨ × ૪ × ૩૮ = ૩૮૩૦૪૦
૫
૨
3
Jain Educationa International
,,
.
,
.
bhat]
h$+]A
X
1
૧.
૨.
:
૯ બંધહેતુના ભાંગા :- વિકલ્પ ૧ :~
x { *
33
૧૦ મધહેતુના ભાંગા :- વિકલ્પ ૩ :
૧.
૨.
3.
૪.
1
કાય
X
ક્
"9
યુ. વે. યા.
23
કા. *. યુ. વે. યા.
× } x ૪ × ૨ x ૩ ૪ ૧૦ = ૭૨૦૦
p જ
૩
કાય
૯ + ૧ કાય
૯ + ૧ ભય
3.
૯ + ૧ જુગુપ્સા
કા.
ક. યુ. વે.
૧ ૫ × ૧૫ × ૪ × ૨ × ૩ x ૧૦ = ૧૮•૦૦
X
= ७२००
= ૭૨૦૦
X
23
F
X X
''
Plck
X
37
ભય
૧૧ બહેતુના ભાંગા :- વિકલ્પ ૪ :
૯ + ૨ કાય
૯ + ૧
+
,,
X
19
= ૧૦
= ૧૦
= ૧૦ યા.
જુગુપ્સા
વેદ
યોગ
32
"
k + ", ભય +
૧
1
*
12
કુલ = ૩૨૪૦૭
= ૧૧
+ ૧ ભય = ૧૧
+ ૧ જુગુપ્સા = ૧૧
= ૧૧
05
| જી
[ ૧૩૧
For Personal and Private Use Only
કુલ: = ૯
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૨ ]
ર્
૩
૧૨ હેતુના
1
૨
3
ડશીતિ નામને ૪ થે! કમ ગ્રન્થ
ઈ.
૫ X
X
,,
Jain Educationa International
,,
ૐ.
૪.
,,
ઈ.
૫
39
39
39
1
×
૨
3
'
૧.
૨.
3.
૪.
४
ભાંગા :- વિકલ્પ ૪:~~~
k +
૯
+
+
+
૧૩ મહેતુના ભાંગા
X
X
*
*
મો.
२०
૧૫
ور
,,
૯ + ૩
ર
૯
X
*
×
X
મા.
૧૫
*3
..
-.
૧૪ મહેતુના ભાંગા :
૧.
૯ + ૫ માય
૩.
* + ૪
૯ +
22
૧૫
४
..
!!
'
33
+ + "
X
X
×
X
3
ર
,,
h
૧
,,
×
X
*
×
કાય
વિકલ્પ ૪ઃ—
૧. ૯ + ૪ કાય
૨. ૯ + ૩
૩, ૯ + 5,
૪. ૯ + ૨
ઈ.
કા. 8.
યુ.
૫ × હું × ૪ × ૨
× ૧૫ ×
,, X ,, *,,
,, X૨૦ x
××××
23
,
12
3.
૪
,,
,,
""
''
,,
,,
જ ૢ
72
+ ૧ ભય
+ ૨ જુગુપ્સા
યુ.
२
""
X X X
,,
×
×
*
X
X
..
વિકલ્પ ૪ :—
X
*
X
×
+ ૧
""
+
+ ૧ ભય
+
..
""
યુ.
ર
29
ל,
99
[ ૨ જુ પરિશિષ્ટ બંધહેતુના ભાંગા
વે.
૩
” જુગુપ્સા
X
*
''
+ ૧ ય
+ ↑ જુગુપ્સા
+
X
33
,,
વે.
૩ x ૧૦
33
33
X
x
X
*
યેા.
""
X
X
= ૧૪
= ૧૪
= ૧૪
+ ૧ ભય = ૧૪
×
*
ભય, +1 જુગુપ્સા =
વે.
યેા.
૩
૧૦
,,
33
33
યેા.
૧૦
,,
,
""
For Personal and Private Use Only
કુલ
×
X
X
X
७२००
- ૧૮૦૦૦
= ૧૮૦૦૦
= ૨૪૦૬૦
કુલ = ૬૭૨૦૦
= ૨૪૦૦૦
=
૧૮ ૦ ૦ ૦
= ૧૮૦૦૦
७२००
=
= ૬૨૦૦
=
|| 11 || 15
,,
12
=
=
27
ર
૧૨
૧૨
૧૨
=
=
=
= ૧૩
= ૧૩
- ૧૩
+ ૧ ભય = ૧૩
=
કુલ =
૧૮૦૦.
૪૦૦૦
૨૪૦૦૦
૧૮૦૦૦
Y。。。
Page #144
--------------------------------------------------------------------------
________________
૨ જુ પરિશિષ્ટ બધહેતુના ભાંગા ] ષડશીતિ નામના ૪ થા કમ ગ્રન્થ
ઈં. કા.
વે..
૫ × ૧ ×
x ૩ x ૧૦
x { x
૧
૨
૩
*
12
1
*
23
૩
,
Jain Educationa International
22
,,
..
*,,
૪૧૫૪ X
.
''
૯ + ૪ + "
. યુ. × ૨
X
૧૫ બંધહેતુના ભાંગા :– વિકલ્પ ૩:
1.
૯ + ૫ કાય + ૧ ભય
૨. ૯ +
૩.
,,
23
ટૂંકી રીત:— ઈં કા
,,
X X X
93
X
,,
×
93
+ ૧ ભ્રુગુપ્સા
અવિરતિ સમ્યગ્દષ્ટિ
,
*
,,
+ ૧ ભય
ઈ. કા. ..
યુ.
વે. યા.
૫ × ૧ ૨ ૪ × ૨ × ૩ x ૧૦
*,, *
X
*
X
x { x *
1)
X
X
""
""
X
X
17
,,
X
23
''
29
,,
૧૨૦.
= ૭૨૦.
= ૭ર..
= ૧૮૦૦.
કુલ = ૩૩૬૦૦
= ૧૫
= ૧૫
= ૧૫
- ૧૨૦૦
= ૧૨:
= 1200
૧૬ મધહેતુના ભાંગા:- વિકલ્પ ૧ :—
ઈં. કા. ૐ. યુ. વે.ચે.
૫ × ૧ ૨ ૪ × ૨ x ૩ x ૧૦
= ૧૨૦૦
મિશ્રર્દષ્ટિ ગુણહાણે ૯ થી ૧૬ સુધીના અંધ હેતુના કુલ ભાંગા = ૩૦૨૪૦૦ 8. યુ. ભ. જુ. વે. યે.
૫ × ૩ ૪ ૪ ૪ ૨ x ૪ * ૩૪ ૧૦=૩૦૨૪૦૦
કુલ = ૬૦
[ ૧૩૩
સમુચ્ચયપણે ૪૬, પણુ એક જીવને એક સમયે આશ્રયીને જધૂન્યથી ૯, મધ્યમથી ૧૦ થી ૧૫, અને ઉત્કૃષ્ટથી ૧૬, બંધહેતુ હાય,
સમ્યગ્દષ્ટિ જીવ કાળ કરીને નપુ ંસકવેદે મનુષ્ય તિર્યંચમાં ન જાય તેથી અવિરતિ સમ્યગ્દષ્ટિ નપુસકવેદીને ઔ. મિ, યાગ ન હોય.
અપવાદ:—પરંતુ સ્ત્રીવેદીને તરેતેર યાગ હોય કેમકે બ્રાહ્મી, સુંદરી રાજીમતી, મલ્લિનાથ પ્રભુ વગેરેને અપર્યાપ્તાવસ્થામાં ૪ થું ગુણુસ્થાનક હતું, એવી માન્યતા છે. તેથી સ્ત્રવેદીને ૧૭ ચેાગ ગણીએ અને પુરુષવેદીને તેîતેર યોગ હોય છે. તેથી ત્રણવેદના યાગના કુલભાંગા ૩૮ થાય માટે આના ભાંગા સાસ્વાદન પ્રમાણે કુલ ૩૮૩૦૪૦
For Personal and Private Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૪ ]
ષડશીતિ નામનેા ૪ થી કર્મ ગ્રન્થ
[ ૨ જી પરિશિષ્ટ ખંધહેતુના ભાંગા મતાંતરે :——સમ્યગ્દષ્ટિ જીવ કાળ કરીને સ્ત્રીવેદમાં ન જાય માટે અપર્યાપ્તાવસ્થામાં સ્ત્રીવેદીને ૪ થું ગુણસ્થાન ન હોય માટે અપર્યાપ્ત અવસ્થાના ( ઔ. મિ, વૈ. મિ. કા. ) ત્રણ યોગ વિના ૧૦ મેગ ડ્રાય એવી માન્યતા છે. તેથી (પુ. ૧૩ + શ્રી ૧૦ + નપુ` ૧૨=) ૩૫ ત્રવેદમાં કુલ યાગ હાય. પરંતુ આ પ્રાયઃ બહુશ્રુત સમ્મત નથી, તત્ત્વ' કેવલી ભગવન્ત જાણે. સમ્યગ્દષ્ટિ જીવ કાળ કરીને મનુષ્ય—તિય થમાં જાય તા પુરુષવેદે જ જાય. ( ક્ષાયિક સમ્યગ્દષ્ટિ તિય ́ચમાં જઈ શકે)
ઉત્કૃષ્ટ
જધન્ય
૨.
3.
૯ બહેતુના ભાંગા :- વિકલ્પ ૧:
ઈં. . .. યુ.
વે.યા.
૫ × હું × ૪ × ૨ × ૩૫
૧૦ બંધહેતુના ભાંગા:- વિકલ્પ ૩ :--
૧.
Jain Educationa International
'
ર
3
૯ + ૧ કાય = ૧૦
૯ + ૧ ભય
= ૧૦
૯ + ૧ ભ્રુગુપ્સા = ૧૦
1
२
ૐ
४
૧
ર
a¥JJF
ele
૩
×
32
""
છે. કા. ક. યુ. વે..
૫ × ૧૫૪૪ × ૨ × ૩૫
×ç ×
X X ''
,
39
..
,, X X
,,
* દુ X
9
""
૧૧ હેતુના ભાંગા :- વિકલ્પ ૪ :
૯ + ૨ કાય
૯ + ૧
૯ + ૧
૯ + ૧
ભય + ૧
ઈ. કા 8. યુ. વે..
૫ ૪૨૦ × ૪ × ૨ x ૩૫
× ૧૫ × ×
,,
X
p
""
,,
× x
X
23
X
X
'
+ ૧ ભય
+ ૧ બ્રુગુપ્સા
= {xa
""
X
.
X
X
"
વેદ
= ૨૧૦૦૦
૮ ૦૦ ૮૪૦૦
કુલ = ૩૭૮૦૦
""
કુલ
=
11
سی
= ૧૧
= 1
= ૧૧
- ૧૧
.
લય
= 26000
= ૨૧૦૦૦
= ૨૧૦૦૦
= ૮૪૦૦
= ૭૮૪૦*
For Personal and Private Use Only
ی
سی
1.Fo
lolé
|
-
۔
કુલ =
Page #146
--------------------------------------------------------------------------
________________
૨ જુ પરિશિષ્ટ બંધહેતુના ભાંગ ] ષડશીતિ નામને ૪ થે કર્મગ્રન્થ [ ૧૩૫ ૧૨ બંધહેતુના ભાંગ :- વિકલ્પ ૪:૧. ૯ + ૩ કાય
= ૧૨ ૨. ૯ + ૨ ) + ભય
= ૧ર ૯ + ૨ = + ૧ જુગુપ્સા ૯ + ૧ કાચ + ક ક + ૧ ભય = ૧ ૨
કા. ક. યુ. વે.. ૧ ૫ x ૧૫ x ૪ x ૨ x ૩૫ = ૨૧૦૦૦ ૨ , ૪ ૨૦ x , ૪, ૪ = ૨૮૦૦૦ 3 - X ) x 9 X , x 9 =૨૮ ૦૦૦ ૪ , x ૧૫ x 5 x 5 x 9 = ૨૧૦૦૦
કુલ = ૯૮૦૦૦ ૧૩ બંધહેતુના ભાંગ :-વિકલ્પ ૪: –
૧. ૯ + ૪ કાય ૨. ૯ + ૩ , + ૧ ભય ૩. ૯ + , , + ૧ જુગુપ્સા = ૧૩ ૪. ૯ + ૨ , + , , + ૧ ભય = ૧૩
. કે. કે. યુ. વે.. ૧ ૫ x ૬ ૪ ૪ x ૨ x ૩૫ = ૮૪૦૦ ૨ , x ૧૫ x 9 x 9 x + = ૨૧૦૦ ૩ , X, X, X, X ) = ૨૧૦૦૦ કે ૪ ૨૦ X , x , x y = ૨૮૦૦૦
ટ
કુલ = ૭૮૪૦૦ ૧૪ બંધહેતુના ભાંગ - વિકલ્પ ૪:૧. ૯ + ૫ કાય
= ૧૪ ૨. ૯ + ૪ = + ૧ ભય ૩. ૯ + , , + ૧ જુગુપ્સા = ૧૪ ૪. ૯ + ૩ ,, + ૧ = + ૧ ભય = ૧૪
છે. કા. ક. યુ. કે. ૧ ૫ × 1 × 1 × ૨ x ૩૫ = ૧૪૦૦ ૨ ) x ૬ x , X , ૪ , ૩ કે ૪ , *, *, * , = ૮૪૦•
, x ૧૫ x , ૪ ,, x , ૨૧૦૦૦
x
x
કુલ = ૩૯૨૦૦
Jain Educationa International
For Personal and Private Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૬
૧૫ મધહેતુના ભાંગા :
૨.
૨. ૯ +
૩.
1
२
3
ષડશીતિ નામના ૪ થા ક`ગ્રન્થ [૨ જી પરિશિષ્ટ અધૃહેતુના ભાંગા
વિકલ્પ ૩
૯ + ૫ કાય + ૧ ભય
ઈં.
૫ × ૧
"
૫.
૯ + ૪
કા. *.
૨ ૪ ×
,,
..
,, * * X
33
X { x X X
'
કાય + ૧,,
વેચે.
Jain Educationa International
યુ.
૨ × ૩૫
X
ઉત્કૃષ્ટ જન્મ
+ ૧ જુગુપ્સા
99
17
,,
૧૬ મધહેતુના ભાંગા :
ઈં. કા. *. યુ.
વે.યા.
૫ × ૧ × ૪ × ૨ × ૩૫ = ૧૪૦૦
*>JA
11
ટૂંકી રીત :——ઈં. કા. . યુ.ભ.જી.
૫ × ૩૪ ૪ × ૨ *
૧. પૃથ્વી કાય
૨. અપ્
37
૫ કાયના સંચાગી ભાંગા ૩૧
-
અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૯ થી ૧૬ સુધીના હેતુના કુલ ભાંગા
૩૫૨૮૦૦
=
વિકલ્પ ૧:~
દેશવરત
સમુચ્ચયપણે ૩૯, એક જીવને અક સમયને આશ્રયીને ધન્યથી ૮, મધ્યમથી ૯ થી ૧૩, અને ઉત્કૃષ્ટથી ૧૪ ધ હેતુ હોય.
+ ૧ ભય
કુલ = ૧૧૨૦૦
અહીં ૧૧ યાગ હૈાય છે. માટે યાગમાં ૧૧ થી ગુણાકાર કરવા. અવિરતિમાં ત્રસકાય સિવાયની ૫ કાચની અવિરતિ હાય છે.
કાય
૧૪૦૦
૧૪૦૦
૮૪૦૦
સાય
વે.યા.
X 34 - ૩૫૨૮૦૦
થાય :
૧. ૫ કાયના એક સંચાગી ૫ ભાંગા :
= ૧૫
= ૧૫
= ૧૫
યુગલ
ભય
૪. વાઉ કાય
૫. વનસ્પતિ,,
જુગુપ્સા
વેદ
યાગ
૩. તેઉ કાય
For Personal and Private Use Only
કુલ = ૮ ૧૪
Page #148
--------------------------------------------------------------------------
________________
- વનસ્પતિ.
૨ જું પરિશિષ્ટ બંધહેતુના ભાંગ ] ષડશીતિ નામને ૪ થે કર્મગ્રન્થ [ ૧૩૭ ૨. ૫ કાયના દ્વિ સંગી ૧૦ ભાંગે:૧. પૃથ્વી. અપૂ.
૬. અપૂ. વાઉ. ૨. તેઉ. ૩. , વાઉ.
૮. તેઉ. વાઉ. ૪. , વનસ્પતિ.
૯. , વનસ્પતિ. ૫. અ, તેઉ.
૧૦. વાઉ, , ૩, ૫ કાયના ત્રિસંયોગી ૧૦ ભાગ - ૧. પૃથ્વી. અ૫. તેઉ.
૬. પૃથ્વી. વાઉ. વનસ્પતિ. ૨. , વાઉં.
છે. અપૂ. તેઉ. વાઉ. ૩. , , વનસ્પતિ. ૮. , , વનસ્પતિ. ૪. , તેઉ. વાઉ.
૯, , વાઉ. , પ. , , વનસ્પતિ ૧૦. તેઉં , , ૪, ૫ કાયના ચતુઃસંયેગી ૫ ભાંગા :
૧ પૃથ્વી. અપૂ. તેઉ. વાઉ. ૪ પૃથ્વી. તેઉ. વાઉ. વનસ્પતિ. ૨ , , છ વનસ્પતિ. ૫ અપૂ. , , , ૩
, વાઉ. p. પ. ૫ કાયના પંચગી ૧ ભાગે :૧. પૃથ્વી. અ. તેઉ. વાઉ. વનસ્પતિ.
સંયેગી :- ૧ ૨ ૩ ૪ ૫ સંગી ભાંગાની ટૂંકી રીત - ૫ ૪ ૩ ૨ ૧
x x x x
ભાંગા : – ૫ ૧૦ ૧૦ ૫ ૧=૩૧ ૮. બંધ હેતુના ભાંગ–વિકલ્પ –
ઈ. કા. ક. યુ. . .
૫ ૪ ૫ x x x ૨ x ૩ ૪ ૧૧ = ૬૬૦૦ ૯ બંધહેતુના ભાંગા - વિક૫ ૩:
૧. ૮ + ૧ કાય = ૯ ૨. ૮ + ૧ ભય = ૯ ૩. ૮ + ૧ જુગુપ્સા = ૯
ઈ. કા. ક. યુ. કે. કે. ૧ ૫ x ૧૦ x ૪ x ૨ x ૩ ૧૧ = ૧૩૨૦૦ ૨ બ x ૫ x ૩, ૪ અ x 9 + = ૬૬૦૦ ૩ ) x 9 x , ૪ ,, x , , = ૬૬૦૦
૨૬૪ ૦૦
Jain Educationa International
For Personal and Private Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
I
|
||
૧૩૮ ] વશીતિ નામને ૪ થે કર્મગ્રન્થ [ ૨ નું પરિશિષ્ટ બંધહેતુના ભાંગા ૧૦ બંધહેતુના ભાંગા:-વિકલ્પ ૪ :
૧. ૮ + ૨ કાય ૨. ૮ + ૧ , + ૧ ભય ૩. ૮ + ૧ , + ૧ જુગુપ્સા
૪. ૮ + ૧ ભય + ,, ,, કા. ક. યુ. કે. કે.
૧૦ x ૪ x ૨ x ૩ ૪ ૧૧ ૧૩૨ ૦૦ ૨ , ૪ , ૪ ૫ x , ૪ ) × » ૧૩૨૦૦ ૩ ) x x , x ૪ ) X , ૧૩૨૦૦ ૪ , x ૫ x 5 x 5 x 9 X )
||
1
x
x
x =
કુલ = ૪૬૨૦ ૦ ૧૧ બંધ હેતુના ભાંગા -વિકલ્પ ૪ :
૧. ૮ + ૩ કાય ૨. ૮ + ૨ + ૧ ભય ૩. ૮ + , , + ૧ જુગુપ્સા = ૧૧
૪. ૮ + ૧ + + + + ૧ ભય=૧૧ ઈં. કા. ક. યુ. કે. કે. ૧ ૫ x ૫ x ૪ x ૨ X ૩ ૪ ૧૧ = ૬૬૦૦
x ૨
x w x y z , x 9 = ૧૩૨૦૦ ૩x 9 x 9 X 9 x 9 = ૧૩૨૦૦
x ૪ ) x x x 9 = ૧૩૨૦૦
x
= ૧૨
४६२०० ૧૨ બંધહેતુના ભાંગા:-વિક૯૫ ૪ :
૧. ૮ + ૪ કાય ૨. ૮ + ૩ , + ૧ ભય ૩. ૮ + 9 + + ૧ જુગુપ્સા
૪. ૮ + ૨ , + ૧ , + ૧ ભય ઈ કા. ક. યુ. કે. કે.
૧ ૪ ૪ ૪ ૨ x ૩ ૪ ૧૧ = ૧૩૨૦
x w x 5 x 5 x અ = ૬૬ ૦૦ જ x 9 X , » × » X, 9 x 9 = ૬૬૦૦ , x ૧૦ x છે ૪ x 5 x અ = ૧૩૨૦૦
= ૧૨ = ૧૨
x
x
x
x
x
x
૨૭૭૨૦
Jain Educationa International
For Personal and Private Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
૨ જું પરિશિષ્ટ બંધહેતુના ભાંગ ] ષડશીતિ નામને ૪ થે કર્મગ્રન્થ [ ૧૩૯ ૧૩ બંધહેતુના ભાંગા :- વિકલ્પ ૩ -
૧. ૮ + ૪ કાય + ૧ ભય ૨. ૮ + + + ૧ જુગુપ્સા = ૧૩
૩. ૮ + ૩ કાય + ૧ + ૧ ભય = ૧૩ ઈ કા. ક. યુ. . . ૧ ૫ x ૧ ૪ ૪ x ૨ ૪.૩ ૪ ૧૧ = ૧૩૨૦ ૨ , ૪ ,, x , ૪ , x , ૪ ,, = ૧૩૨૦ ૩ ,, x ૫ x , ૪ ,, x x = ૬૬૦૦
૯૨૪૦
૧૪ બંધહેતુના ભાગ :- વિકલ્પ ૧ -
છે. કા. ક. યુ. કે. જે.
૫ × 1 × ૪ ૪ ૨ x ૩ ૪ ૧૧ = ૧૩૨૦ દેશવિરતિ ગુણસ્થાનકે ૮ થી ૧૪ સુધી બંધહેતુના કુલ ભાંગા = ૧૬૩૬૮૦ ટૂંકી રીત :- ઈ. કા. ક. યુ. કે. કે. ભય જુગુપ્સા
૫ x ૩૧ ૪ ૪ x ૨ x ૩ ૪ ૧૧ ૪ ૪ = ૧૬૩૬૮૦ ૬. પ્રમત્ત સંયત :
સમુચ્ચપણે ૨૬, એકજીવને એક સમયને આશ્રયીને જઘન્યથી ૫, મધ્યમથી ૬ અને ઉત્કૃષ્ટથી ૭ બંધ હેતુ હોય રત્રીવેદીને આહારક ૨, ન હોય એટલે ત્રણે વેદના કુલ
યોગ / પુ. સ્ત્રી. નપું. ) ૩૭ હોય
(૧૩ + ૧૧ ૧૩ = )
ઉત્કૃષ્ટ ન જ - - - - 9 જઘન્ય ન જ ૦ ૦ - - ૪
-
૧
૧ ૧ ૧ ૦
૧ 1 જુગુપ્સા ૦ ૧
ભય વેદ યોગ
૧ ૧ = પ્રક
૫ બંધહેતુના ભાંગ - વિકલ્પ ૧ :
ક. યુ. વે..
૪ ૪ ૨ x ૩૭ = ૨૯૬ ૬ બંધહેતુના ભાંગ - વિકપ ૨ :
૧. ૫ + ૧ ભય = ૬ ૨. ૫ + ૧ જુગુપ્સા = ૬
ક. યુ. વે.. ૧. ૪ x ૨ ૪ ૩૭ = ૨૯૬ ૨. 9 X
= ૨૯૬
૫૯૨
Jain Educationa International
For Personal and Private Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૪૦ ] પડશતિ નામને ૪ થે કર્મગ્રન્થ [ ૨ નું પરિશિષ્ટ બંધહેતુના ભાગે ૭ બંધહેતુના ભાગ :- વિકલ્પ ૧ -
ક. યુ. વે..
૪ x ૨ x ૩૭ = ૨૯૬ પ્રમત્ત સંયમ ગુણઠાણે ૫ થી ૭ સુધીના બંધહેતુના કુલ ભાગ -૧૧૮૪ ટુંકી રીત :
ક. યુ. ભય/જી. વે..
૪ x ૨ ૪ ૪ x ૩૭ = ૧૧૮૪ ૭. અપ્રમત્ત સંયત :
સમુચ્ચયપણે ૨૪, એક જીવને એક સમયને આશ્રયીને જઘન્યથી ૫, મધ્યમથી ૬, અને ઉત્કૃષ્ટથી ૭ બંધ હેતુ હોય. યોગ સામાન્યથી ૧૧ પરન્તુ સ્ત્રીવેદીને આહારક યુગ ન હોય માટે ૩ વેદના કુલ યોગ
7 પુ. સ્ત્રી. નપું. ) હોય.
(૧૧ + ૧૦ + ૧૧=)* ઉત્કૃષ્ટ - જ - - - - 9 જધન્ય ન જ ૦ ૦ -
૧
કષાય
યુગલ
ભય
જુગુપ્સા
વિદ યોગ
૫ બંધહેતુના ભાંગા -વિકલ્પ ૧ -
ક. યુ. વે..
૪ x ૨ ૪ ૩૨ = ૨૫૬ ૬ બંધહેતુના ભાંગા - વિકલ્પ ૨ -
૧. ૫ + ૧ ભય = ૬ ૨. ૫ + ૧ જુગુપ્સા = ૬
ક. યુ. વે.યો. ૧ ૪ x ૨ x ૩૨ = ૨૫૬ ૨ ) 9 x 9 = ૨૫૬
૫૧૨ ૭ બંધ હેતુનાભાંગા :- વિકલ્પ 1 :
ક. યુ. વે..
૪ x ૨ x ૩૨ = ૨૫૬ અપ્રમત્ત ગુણઠાણે ૫ થી ૭ સુધી બંધહતના કુલ ભાંગ -૧૨૦ ટૂંકી રીત - ક. યુ. ભય/જુ. વે.
૪ x ૨ x 8 x ૩૨ = ૧૦૨૪
Jain Educationa International
For Personal and Private Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
૨ નું પરિશિષ્ટ બંધહેતુ ભાંગા] પડશતિ નામને ૪ થે કર્મઝન્ય [ ૧૪૧ ૮ અપૂર્વકરણ –
સમુચ્ચયપણે રર. એકવને એક સમયને આશ્રયીને જધન્યથી પ, મધ્યમથી ૬, અને ઉકષ્ટથી ૭ હેય અહીં યોગ ૯ હોય તેથી યોગમાં ૯ને ગુણાકાર કરો.
ઉત્કૃષ્ટ ન ભ - - - - જધન્ય ન જ ૦ ૦ - - -
૨
૧ ૧ ૦
૧ મુસા ૦ ભય વેદ યોગ
કષાય
યુગલ
૫ બંધહેતુના ભાંગ-વિકલ્પ ૧ –
૪ X ૨ x ૩ X ૯ = ૨૧૬ ૬ બંધહેતુના ભાંગઃ -વિકલ્પ ૨:–
૧. ૫ + ૧ ભય = ૬ ૨. ૫ + ૧ જુગુપ્સા = ૬
ક. યુ. એ. . ૧ ૨ x ૪ x ૭ ૮ ૯ = ૨૧૬ ૨ , ૪ ,, ૪ , ૪ ) = ૨૧૬
૪૩૨
૭ બંધ હેતુના ભાગ:-વિકલપ ૧:–
યુ. કે. કે. વે.
- ૨ x ૪ x ૭ X ૯ = ૨૧૬ અપૂર્વકરણ ગુણસ્થાનકે ૫ થી ૭ સુધીના બંધહેતુના ભાંગ = ૮૬૪ ટૂંકી રીત - યુ. ક. . . ભય/જુ
૨ x ૪ X ૩ X ૯ x ૪ = ૮૬૪ ૯ અનિવૃત્તિ બાદર –
સમુચ્ચયપણે ૧૬, એક જીવને એક સમયે ૩ કેર હોય છે. કેમકે આ ગુણસ્થાનકના અમુક કાળ સુધી ૪. વે. -
૧. એક બંધ હેતુ હોય છે. પછી વેદનો ઉદય અટકી જાય છે. એટલે ત્યાર (1 + 1 + 1)
પછી ( ક. યુ. ) બંધહેતુ હેય.
( ૧ + 1= * ૧૬g :
ક. . . ૩ બંધહેતુ. ૪ x ૭ ૮ ૯ = ૧૦૮ ૨ બંધહેતુ. ૪ X + X ૯ = ૩૬
૧૪૪
Jain Educationa International
For Personal and Private Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૨] ષડશીતિ નામને ૪ થે કર્મગ્રન્થ [ ૨ નું પરિશિષ્ટ બંધહેતુના ભાંગા ૧૦ સૂક્ષ્મસંપરાય –
સમુચ્ચયપણે ૧૦, એક જીવને એક સમયને આશ્રયીને ૨ બંધહેતુ હેય અહીં આ ગુણઠાણે નાના છની અપેક્ષાએ ચારે કષાયનો ઉદય હોતા નથી પરંતુ અહીંયા રહેલા સર્વોને લોભને જ ઉદય હોય છે.
૨ બંધહેતુના ભાંગા કે. .
- ૧ X ૯ = ૯ ૧૧ ઉપશાંત મોહ –
સમુચ્ચયપણે ૯. એક જીવને એક સમયે ૧. (ગ) બંધ હેતુ હેય. ૧ બંધહેતુના ભાંગ લેગ ૯ ૧૨ ક્ષીણમેહ :
સમુચ્ચયપણે ૮ એક જીવને એક સમયે ૧ (.) બંધહેતુ હોય. ૧ બંધહેતુના ભાંગા :- યોગ ૯ ૧૩ યોગી કેવલી :–
સમુચ્ચયપણે ૭ એક જીવને એક સમયે ૧ (.) બંધહેતુ હેય. ૧ બંધહેતુના ભાંગા :– વેગ ૭. ૧૪ સયોગી કેવલી –
અહીં બંધહેતુ ન હોય. નં. ગુણ- સમુ
જ ઘન્ય
ઉત્કૃષ્ટ
ભાંગાની સ્થાનક ચેય
સંખ્યા મિ. ઈ. ક. યુ. વે..કા. મિ.ઈ.ક. યુ.વે. કા ભા.જ. ૧ મિથ્યાત્વ ૫૫ ૧૦ ૧+૧+૩+૨+૧+૧+૧ ૧૮ ૧+૧+૪+૨+૧+૧+૧+૨ ૩ ૪૭૭૬૦૦ ૨ સાસ્વાદન ૫૦ ૧૦ ૦+૧+૪+૨+૧+૧+૧ ૧૭ ૦+૧+૪+૨+૧+૧+૧+૨ ૩૮૩૦૪૦ ૩ મિશ્રદષ્ટિ
૦+૧+૩+૨+૧+૧+૧ ૧૬ ૦+૧+૩+૨+૧+૧+૬+૨ ૩ ૦૨૪૦૦ ૪ અવિરતિ
૦+૧+ +૨+૧+૧+૧ ૧૬ ૦+૧+૩+૨+૧+૧+૧+૨ = ૭૮ ૩ ૦૪૦ ૫ દેશવિરતિ ૩૯ ૮ ૦+૧+૨+૨+૧+૧+૧ ૧૪ ૦+૧+૨+૨+૧+૧+૫+૨ ૧૬૩૬૮૦ ૬ પ્રમત્તસંયત ૨૬ ૫ ૨+૦+૧+૨+૧+૧+૧ ૭ ૦+૦+૧+૨+૧+૧+૦+૨ ૧૧૮૪ ૭ અપ્રમત્ત સંચિત ૨૪ ૦+૦+૧+૨+૧+૧+ ૭ ૦+૦+૧+૨+૧+૧+૦+૨ ૧૦૨૪ ૮ અપૂર્વકરણ ૨૨ ૫ ૦+૦+૧+૨+૧+૧+૧ ૭ ૦+૦+૧+૨+૧+૧+૦૧૨ ૮૬૪ ૯ અનિવૃત્તિ બાદર ૧૬ ૩૨ અમુક કાળ સુધી (૧ક.+૧ +૧ ) = ૩ હોય છે પછી ૧૪૪
વેદને ઉદય અટકી જાય છે. ૧૦ સૂમસં૫રાય ૧૦ ૨+ ક. ૧ + ૧ . ૧૧ ઉપશાંતમૂહ ૯ ૧૨ ક્ષીણમોહ ૯ ૧
. ૧૩ સાગી કેવલી ૭ ૧ એ. ૧૪ અગી કેવલી + મતાન્તરે -: ૩૫૨૮૦૦ : ૩૮૩૦૪૦ – ૩૫૨૮૦૦ = ૩૦૨૪૦
૪૭૧૩૦૧૦
३०२४० ૪૬૮૨૭૭૦
Jain Educationa International
For Personal and Private Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
૨ જુ. પરિશિષ્ટ બંધહેતુના ભાંગા ] ષડશીતિ નામના ૪ થા કમ ગ્રન્થ વસ્થાનકે અંધહેતુના ભાંગા :
૧. પર્યાપ્તા સજ્ઞિ પંચેન્દ્રિય :- ગુ. ૧ થી ૧૪
ગુ. ૧ થી ૧૪, કુલ એધ અંધ પ્રમાણે :- ૪૭૧૩૦૧ ૦
૧૩. વસ્થાનકે
—
મિથ્યાત્વ એક જ હોય, માટે એકે જ ગુણાકાર થાય, વધ છ કાયના હાય, કારણ કે મનન અભાવે સંકલ્પ થતા નથી, તેથી છ એ કાય પ્રત્યયે હંમેશા એક સરખા અવિરતિના પરિણામ હાય છે.
:- ગુ. ૧-૨-૪
૨. અપર્યાપ્તા સંજ્ઞિ પંચેન્દ્રિય
૧. મિથ્યાત્વ :
ઉત્કૃષ્ટ
જન્ય
-
૧૬. ધહેતુના ભાંગા :- વિકલ્પ ૧ :
મિ. ઈ. કા. ક. યુ.
વૈ.
યા.
૧ × ૫ × 1 × ૪ × ૨ x ૩ ૪ ૫ == ૬૦૦
૧.
ર.
૧૭, મહેતુના ભાંગા :- વિકલ્પ ૨ :
૧૬ + ભય = ૧૭
૧૬ + જુગુપ્સા = ૧૭
૧
Jain Educationa International
*
'
ور
મિ. ઈ. કા. 8. યુ.
૧.
યા.
૧ × ૫૨ ૧ ૨ ૪ × ૨ × ૩ ૪ ૫
Us
X X, *
"
મિથ્યાત્વ ગુણહાણે ૧૬
ક્રૂ'કી રીત :- મિ. ઈ.
X ,X X
૧૮. હેતુના ભાંગા :
વિકલ્પ ૧ :
મિ. ઈ.
કા. 8. યુ.
વે. ચા.
૧ ૪ ૫ × ૧ ૪૪ × ૨ × ૩૪૫ = ૬૦૦
૧૮
י
5
કુલ
سی
For Personal and Private Use Only
|
v
11
હેતુના કુલ ભાંગા :-૨૪૦૦
કા.
8.
યુ.
વે. ચા. ભય. જી.
૧ × ૫ × ૧ × ૪૪ ૨ ૨ ૩ ૪ ૫ × ૪ = ૨૪૦૦
= ૬૦૦
૬૦૦
૧૨૦૦
-
h
[ ૧૪૩
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૪] ષડશીતિ નામને ૪ કર્મગ્રન્થ [ ૨ પરિશિષ્ટ બંધહેતુના ભાંગ
૨. સાસ્વાદને :વૈક્રિય મિત્રોગે નપુંસકદિ ન હૈય માટે ત્રણે વેદમાં કુલ યોગ ૮ હોય.
ઉત્કૃષ્ટ ન » » જ ન ન |
જઘન્ય -
ખ
»
૦
૦
યુગલ ૨૨ ગુસા ભય
વેદ
ચાગ
૧૫. બંધહેતુના ભાંગ - વિકલ્પ ૧ -
છે. કા. ક, યુ. વે. .
૫ × 1 × ૪ ૪૨ x ૮ = ૩૨૦ ૧૬. બંધહેતુના ભાંગા - વિકલ્પ ૨ -
૧. ૧૫ + ૧ ભય = ૧૬ ૨. ૧૫ + ૧ જુગુપ્સા = ૧૬
ઈ. કા. ક. યુ. વે.. ૧. ૫ x ૧ ૪૪ x ૨ x ૮ = ૩૨ ૦ ૨. , X, X, X, X ) = ૩૨૦
૧૭ બંધહેતુના ભાંગા :- વિકલ્પ ૧ -
ઈ કા. ક. યુ. વે..
૫ x ૧ ૪ ૪ x ૨ x ૮ = ૩૨૦ સાસ્વાદન ગુણઠાણે ૧૫ થી ૧૭ બંધહેતુના કુલ ભાંગ :- ૧૨૮૦ ટૂંકી રીત - ઈ. કે. ક. યુ. ભ.જુ. વે..
૫ x ૧ ૪ ૪ ૪ ૨ ૪ ૪ x ૮ = ૧૨૮૦ ૪, અવિરતિ સમ્યગ્દષ્ટિ :
( ૩ ૪ ૫ = ૧૫–૪ = ) ,
૧૧ લીધા છે. (૫ + ૨ + ૪ = ) ૧
અહીં
" + !
છે
૧
5
જ ૦
જઘન્ય
૦
!
૧
2
૧
-
જય
વિદ
cle
કે
૧૪ બંધહેતુના ભાગ :- વિકલ્પ ૧ -
ઈ. કા. ક. યુ. વે.. ૫ x ૧ ૪ ૪ ૪ ૨ x ૧૧
= ૪૪૦
Jain Educationa International
For Personal and Private Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
૨જુ પરિશિષ્ટ બંધહતના ભાંગ ] પડશતિ નામને ૪ થે કર્મચન્ય [ ૧૪૫ ૧૫ બંધહેતુના ભાગ :- વિકલ્પ ૨ -
૧. ૧૪ + ૧ ભય = ૧૫
૨. ૧૪ + ૧ જુગુપ્સા = ૧૫ છે. કા. ક. યુ. વે.. ૧. ૫ × 1 × ૪ ૪૨ x ૧૧ = ૪૪૦ ૨. , * , *, *, *, = ૪૪૦
કુલ - ૮૮૦ ૧૬ બંધહેતુના ભાગ :- વિકલ્પ ૧ :
ઈ. કે. કે. યુ. વે..
૫ × 1 × ૪ × ૨ x ૧૧ = ૪૮ ૦ અવિરત સમ્યગ્દષ્ટ ગુણઠાણે ૧૪ થી ૧૬ બંધહેતુના કુલ ભાંગા = ૧૭૬૦ ટૂંકી રીત –ઈ. કા. ક. યુ. વે. ભ.
૫ × 1 × ૪ x ૨ x ૧૦ x ૪ = ૧૭૬૦ અપર્યાપ્તા સંગ્નિ પંચેન્દ્રિયના બંધહેતુના કુલ ભાંગ –૫૪૪૦ ૩. અપર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય – ગુ. ૧-૨ ૧. મિથ્યાત્વે
અહીં બંધહેતુ ૧૬ થી ૧૮ અને યોગ ૩ હેય છે. (ઔ.મિ, કો. ઓ. ) ૧૬ બંધહેતુના ભાંગા :- વિક૯૫ ૧:
મિ. ઈ કે. કે. યુ. કે. .
૧ ૪ ૫ × 1 ૪ ૪ ૨ x ૩ X ૩ = ૩૬૦. ૧૭. બંધહેન ભાંગી વિકલ્પ ૨ -
૧. ૧૬ + ૧ ભય = ૧૭
૨. ૧૬ + ૧ જુગુપ્સા = ૧૭ મિ. ઈ. કા. ક. યુ. વે. . ૧. ૧ x ૫ × ૪ x ૨ x ૩ X ૩ = ૩૬૦ ર. , x , X, X, X, X, X,, = ૩૬૦
કુલ = ૭૨૦ ૧૮. બંધહતના ભાંગા:-વિકલ્પ ૧ - મિ. ઈ કા. ક. યુ. કે. કે. ૧ x ૫ x ૧ ૪ ૪ x ૨ x ૩ X ૩ = ૩૬૦
Jain Educationa International
For Personal and Private Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૬ ] ષડશીતિ નામના ૪ થા કમ ગ્રન્થ [ ૨ જી. પરિશિષ્ટ ખંધહેતુના ભાંગા
મિથ્યાત્વ ગુણઠાણું ૧૬ થી ૧૮ મધ હેતુના કુલ ભાંગા ટૂંકી રીત:——મિ. ઈં કા. .. યુ. વે. યે. ભજુ.
૧ × ૫ × 1
૧૫ અધહેતુના ભાંગા ઃ- વિકદ્વેષ ૧ :~
૬. સાવાદન.
અહીં બધહેતુ ૧૫ થી ૧૭ અને યાગ ૨ હાય છે. (ઔ. મિ. કા.)
૧૬ મધહેતુના ભાંગા :– વિકલ્પ ૨ :—
× ૪ × ૨ × ૩ X ૩ × ૪
'
૨
ઢુંકી રીત:
ઈં. કા. *. યુ. વે. યેા.
૫ × ૧ × ૪ × ૨ × ૩ × ૨
૧૫ + ૧ ભય
૧૫ + ૧ જુગુપ્સા
કા. .. યુ.
1.
૨.
ઈ.
૫ × ૧ × ૪ ×
,, *,,
૧. મિથ્યાત્વ :--
—
Jain Educationa International
23
૧.
ર.
32
વે.યા.
૨ ×
૩ × ૨ = ૨૪૦ X X X = ૨૪૦
૧૬ બંધહેતુના ભાંગા :- વિકલ્પ ૧:
= ૧
= ૧૬
૧
૧૭ મધહેતુના ભાંગા :- વિકલ્પ ૧ :--
ઈં. કા. ક. યુ. વે.
યા.
૫ × ૧ × ૪ × ૨ × ૩ × ૨ = ૨૪૦
સાસ્વાદન ગુણઠાણે ૧૫ થી ૧૭ હેતુના કુલ ભાંગા
૧૭ અધહેતુના ભાંગા :-વિકલ્પ ૨ :
= ૨૪૦
23
૧૬ + ૧ ભય
૧૬ + ૧ જુગુપ્સા
કુલ = ૪૮૦
વે. યા. ભય./જુ.
કા. ક. યુ.
૫ × Á × ૪ × ૨ × ૩ × ૨ × ૪ =
•
અપર્યાપ્તા અસજ્ઞિ પંચેન્દ્રિયના મહેતુના કુલ ભાંગા :- ૨૪૦૦ ૪, પર્યાપ્તા અસજ્ઞિ પચેન્દ્રિય : ગુ. ૧ લું
મિ. ઈ. કા. .. યુ. વે. યા.
૧ × ૫ × 1 × ૪ × ૨ x ૩ × ૨ = ૨૪૦
અહીં બંધહેતુ ૧૬ થી ૧૮ અને યાગ ૨ હાય છે. (ઔ. વ્ય. વ.)
=
= ૧૪૪૦
= ૧૭
= ૧૭
૧૪૪૦
For Personal and Private Use Only
=
૯૬૦
Page #158
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રન્થ [૧૪
૨ શું પરિશિષ્ટ બંધહેતુના ભાંગા ] પડશતિ નામને જ
મિ. ઈ. કા. ક. યુ. એ. કે. - ૧ ૧ ૪ ૫ x ૧ ૪૪ x ૨ x ૩ ૪ ૨ = ૨૪૦
૨ ક x W X 5 x 5 x x 9 x 9 = ૨૪૦
= ૪૮૦
૧૮ બંધહેતુના ભાંગ - વિકલ્પ ૧ -
મિ. ઈ. કા. ક. યુ. એ. એ. ૧ ૪ ૫ × 1 × ૪ x ૨ x ૩ ૪ ૨ = ૨૪૦
પર્યાપ્તા અસંજ્ઞિ પંચેન્દ્રિયન બંધ હેતુના કુલ ભાંગા -૯૬૦ ટૂંકી રીત –મિ. ઇ. કા. ક. યુ. કે. કે. ભય./જુ.
૧ ૪ ૫ × 1 × × ૨ x ૩ ૪ ૨ x ૪ = ૯૬૦ ૫. અપર્યાપ્તા ચઉરિન્દ્રિય -ગુ. ૧-૨
અહીંથી વેદ ૧ જ હેય
૧. મિથ્યાત્વ અહીં બંધ હેતુ ૧૬ થી ૧૮ હોય ૧૬ બંધહેતુને ભાગા – વિક૯૫ ૧મિ. ઈ. કા. ક. યુ. કે. કે.
૧ ૪ ૪ x ૧ ૪ ૪ ૪ ૨ x ૧ ૪૩ = ૯૬ ૧૭ બંધહેતુના ભાગ :- વિકલ્પ ૨ :
૧. ૧૬ + ય = ૧૭
૨. ૧૬ + ૧ જુગુપ્સા = ૧૭ મિ. ઈ. કા. ક. યુ. એ. એ. ૧ ૧ ૮ ૪ x ૧ x ૪ x ૨ x ૧ ૪ ૩ = ૯૬ ૨ , *, *, *, *, *, * ) = ૯૬
કુલ = ૧૯૨ ૧૮ બંધહેતુના ભાંગા - વિકલ્પ ૧ -
મિ. ઈ. કા. ક. યુ. કે. જે. ૧ ૪ ૪ x ૧ x 8 x ૨ x ૧ X ૩ = ૯૬
મિથ્યાત્વ ગુણઠાણે ૧૬ થી ૧૮ બંધહેતુના કુલ ભાગ - ૩૮૪ ટૂંકી રીત :- મિ. ઈ. કા. ક. યુ. કે. જે. ભ.જુ.
1 x ૪ x ૧ ૪૪ x ૨ x ૧ x ૩ ૪ ૪ = ૩૮૪ ૨. સાસ્વાદન :અહીં બંધહેતુ ૧૫ થી ૧૭
Jain Educationa International
For Personal and Private Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૮] પડશીતિ નામનો ૪થે કર્મ ગ્રન્થ [૨ નું પરિશિષ્ટ બંધહેતુના ભાગ ૧૫ બંધહેનના ભાંગ :- વિકપ ૧ –
ઈ. કા. ક. યુ. . .
૪ x ૧ x ૪ x ૨ x ૧ ૪ ૨ = ૧૪ ૧૬ બંધહેતુના ભાંગ - વિકપ ૨ :–
1. ૧૫ + ૧ ભય = ૧૬ ૨. ૧૫ + ૧ જુગુપ્સા = ૧૬
ઈ. કા. ક. યુ. કે. જે. ૧. ૪ x ૧ ૪ ૪ x ૨ x ૧ ૪ ૨ = ૬૪
XX
x
કુલ = ૧૨૮ ૧૭. બંધહેતુના ભાંગા :- વિકલ્પ ૧ :–
ઈ કા. ક. યુ. . .
૪ x 1 × 1 × ૨ x ૧ ૪ ૨ = ૬૪ સાસ્વાદન ગુણઠાણે ૧૫ થી ૧૭ બંધહેતુના કુલ ભાંગા :- ર૫૬ ટૂંકી રીત - ઈ. કા. ક યુ. કે. કે. ભ..
૪ x ૧ x ૪ x ૨ x ૧ X ૨ x ૪ = ૨૫૬
અપર્યાપ્તા ચઉરિદ્રિયના બંધહેતુના કુલ ભાંગ :- ૬૪૦ ૬, પર્યાપ્તા ચઉરિન્દ્રિય –). ૧ લું ૧. મિથ્યાત્વ.
અહીં બંધહંતુ ૧૬ થી ૧૮, અને ગ ર હેય. ૧૬. બંધહેતુના ભાંગા :- વિકલ્પ ૧ -
મિ. ઈ. કા. ક યુ. વે. જે.
૧ X Y x ૧ ૪ ૪ x ૨ x ૧ ૪ ૨ = ૬૪ ૧૭, બંધહેતુના ભાંગા-વકલ્પ ૨:
૧, ૧૬ + ૧ ભય = ૧૭ ૨. ૧૬ + ૧ જુગુપ્સા = ૧૭
મિ. ઈ કા. ક. યુ. કે. કે. ૧. × 1 × 1 × 1 × ૨ x ૧ X ૨ =
૬૪
x
x
૧૨૮ *
૧૮ બંધહેતુના ભાગ:- વિકલ્પ ૧:
મિ. ઈ. કા. ક. યુ. . 1 x ૪ x ૧ ૪ ૪ x ૨ x ૧
. X ૨ =
૬૪
Jain Educationa International
For Personal and Private Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
૨ નું પરિશિષ્ટ બંધહેતુના ભાંગા ] વડશીતિ નામને ૪ થે કર્મગ્રન્થ [ ૧૪૯
પર્યાપ્તા ચઉરિન્દ્રિયના બંધહેતુના કુલ ભાગ - ૨૫૬ ટુંકી રીત – મિ. ઈ કા. ક. યુ. કે. કે. ભ..
1 × ૪ x ૧ x ૪ x ૨ x 3 x ૪ ૪ = ૨૫૬ ૭. અપર્યાપ્તા તેઈન્દ્રિય : ગુ. ૧-૨.
૧. મિથ્યાત્વ.
અહીં બંધહેત ૧૬ થી ૧૮ હેય. વેદ ૧ જ હેય. ૧૬, બંધહેતુના ભાંગા :- વિકલ્પ ૧ :–
મિ. ઈ કા. ક. યુ. કે. કે.
૧ X ૩ ૪ ૧ ૮ ૪ x ૨ x ૧ x ૩ = ૭૨ ૧૭, બંધહેતુના ભાંગ - વિકલ્પ ૨ -
૧. ૧૬ + ૧ ભય = ૧૭ ૨. ૧૬ + 1 જુગુસા = ૧૭
મિ. ઈ. કા. ક. યુ. . . ૧. ૧ X ૩ ૪ ૧ ૪ ૪ x ૨ x ૧ x ૩ = ૭૨ ૨. , ૪, ૪, ૮, ૪, ૮ , ૪ ,, = ૭૨
કુલ = ૧૪૪ ૧૮, બંધહેતુના ભાગ :- વિકલ્પ ૧ :
મિ. ઈ. કા. ક. યુ. એ. કે. ૧ X ૩ ૪ ૧ ૪ ૪ x ૨ x ૧ ૪ ૩ = ૭૨
મિથ્યાત્વગુણઠાણે ૧૬ થી ૧૮ બંધહેતુના કુલ ભાંગા : ૨૮૮ ટૂંકી રીત :- મિ. ઈ. કા. ક. યુ. . યો. ભ.જુ.
૧ X ૩ ૪ ૧ X ૪ x ૨ x ૧ X ૩ ૪ ૪ = ૨૮૮ ૨. સાસ્વાદન
અહીં બંધહેતુ ૧૫ થી ૧૭ ૧૫ બંધહેતુના ભાંગ :- વિકલ્પ ૧ :
ઈ કા. ક. યુ. કે. જે.
૩ ૪ ૧ ૪ ૪ x ૨ x ૧ ૪ ૨ = ૪૮ ૧૬ બંધહતના ભાંગ - વિકલ્પ ૨ :–
. ૧૫ + ૧ ભય = ૧૬
૧૫ + ૧ જુગુપ્સા = ૧૬
Jain Educationa International
For Personal and Private Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૫૦ ] ષડશીતિ નામને ૪ થે કર્મગ્રન્થ [ ૨ નું પરિશિષ્ટ બંધહેતુના ભાંગ
ઈ. કા. ક. યુ. એ. . ૧ ૩ ૪ ૧ ૪ ૪ x ૨ x ૧ x ૨ = ૪૮
કુલ - ૯૬ ૧૭. બંધહેતુના ભાંગા - વિકલ્પ ૧ -
ઈ. કા. ક. યુ. . .
૩ ૪ ૧ x ૪ x ૨ x ૧ ૪ ૨ = ૪૮
સારસ્વાદન ગુણસ્થાનકે ૧૫ થી ૧૭ બંધહેતુના ભાગ : ૧૯૨ ટૂંકી રીત –ઈ. કા. ક. યુ. કે. કે. ભ.જ.
3 x ૧ x ૪ ૮ ૨ x ૧ x ૨ x ૪ = ૧૯૨
અપર્યાપ્ત ઈન્દ્રિયના બંધહેતુના કુલ ભાંગા –૩૮૪ ૮, પર્યાપ્તા તેઈન્દ્રિય – ગુ. ૧ લું ૧ મિથ્યાત્વ
અહીં બંધહેતુ ૧૬ થી ૧૮ ૧૬. બંધહેતુના ભાંગા- વિકલ્પ ૧:
મિ. છે. કા. ક. ૨. યુ. કે.
૧ x ૩ ૪ ૧ ૪ ૪ x ૧ x ૨ x ૨ = ૪૮ ૧૭ બંધહેતુના ભાંગ વિકલ્પ ૨:–
૧. ૧૬ + ૧ ભય = ૧૭ ૨. ૧૬ + ૧ જુગુપ્સા = ૧૭
મિ. ઇ કા. ક. યુ. એ. કે. ૧. ૧ x ૩ ૪ ૧ ૪ ૪ x ૨ x ૧ ૪ ૨ = ૪૮ ૨. x X , x 9 x 5 x 5 x y = ૪૮
-
કુલ -
૧૮ બંધહેતુના ભાંગા :- વિકલ્પ ૧ :
મિ. ઈ. કા. ક. યુ. વે. . ૧ ૪ ૩ ૪ ૧ ૪ ૪ ૪ ૨ x ૧ ૪ ૨ = ૪૮
પર્યાપ્તા તેઈન્દ્રિયના બંધહેતુના કુલ ભાગ - ૧૯૨ ટૂંકી રીત -મિ. ઈ. કા. ક. યુ. . ભજુ.
- ૧ ૪ ૩ ૪ ૧ ૪ ૪ x ૨ x ૧ ૪ ૨ x ૬ = ૧૮૨
Jain Educationa International
For Personal and Private Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
૨ નું પરિશિષ્ટ બંધહેતુના ભાંગ ] ષડશીતિ નામને ૪ થે કર્મગ્રન્થ [૧૫૧ ૯, અપર્યાપ્ત બેઈન્દ્રિય :- ગુ. ૧-૨ ૧, મિથ્યાત્વ.
અહીં. બંધહેતુ ૧૬ થી ૧૮ * ૧૬ બંધહેતુના ભાંગ - વિકલ્પ ૧ :
મિ. ઈ. કા. ક. યુ. કે. .
૧ x ૨ x ૧ x ૪ x ૨ x ૧ X ૩ = ૪૮ ૧૭. બંધહેતુના ભાંગા - વિકલ્પ ૨ -
૧. ૧૬ + ૧ ભય = ૧૭
૨. ૧૬ + ૧ જુગુસા = ૧૭ મિ. ઈ. કા. કે. યુ. કે. કે. ૧. ૧ – ૨ x ૧ ૪ ૪ x ૨ x ૧ X ૩ = ૪૮ ૨. , ૪ ,, ૪ , ૪ ,, ૪, ૮ ,, ૪ ,, = ૪૮
કુલ – ૯૬ ૧૮ બંધહેતુના ભાંગા - વિકલ્પ ૧ :
મિ. ઈ. કે. ક. યુ. કે. કે.
૧ ૪ ૨ x ૧ x ૪ x ૨ x ૧ ૪ ૩ = ૪૮ મિથ્યાત્વ ગુણઠાણે ૧૬ થી ૧૮ બંધ હેતુના કુલ ભાંગા :૧૯૨ ટૂંકી રીત :– મિ. ઈ. કા. ક. યુ. કે. ધો. ભાજ.
૧ ૪ ૨ x ૧ ૪ ૪ x ૨ x ૧ x = ૧૯૨ ૨. સાસ્વાદન
અહીં બંધહેતુ ૧૫ થી ૧૭ ૧૫ બંધહેતુના ભાંગા : વિકલ્પ ૧ –
ઈ. કા. ક. યુ. . .
૨ x ૧ ૪ ૪ x ૨ x 1 × ૨ = ૩૨ ૧૬ બંધહેતુના ભાગ :- વિકલ્પ ૨ :
૧. ૧૫ + ૧ ભય = ૧૬ ૨. ૧૫ + ૧ જુગુપ્સા = ૧૬
ઈ. કા. ક. યુ. કે. કે. ૧. ૨ x ૧ x ૪ x ૨ x ૧ x ૨ = ૩૨ ૨. , , x ૫ x ,, x , ૪ , = ૩૨
કુલ – ૬૪ ૧૭ બંધહેતુના ભાંગા :- વિકલ્પ ૧ -
ઈ. કા. ક. યુ. કે. કે. ૨ x ૧ ૪ ૪ x ૨ x ૧ x ૨ = ૩૨
Jain Educationa International
For Personal and Private Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૫૨] ષડશીતિ નામનો જ છે કર્મગ્રન્થ [ ૨ જું પરિશિષ્ટ બંધહેતુના ભાગ સાસ્વાદન ગુણઠાણે ૧૫ થી ૧૭ બંધ હેતુના કુલ ભાંગા :- ૧૨૮ ટૂંકી રીત - ઈ. કા. ક. યુ. કે. કે. ભયજુ.
૨ x ૧ ૪ ૪ x ૨ x ૧ ૪ ૨ x ૪ = ૧૨૮ અપર્યાપ્તા બેઈન્દ્રિયના બંધહેતુના કુલ ભાંગા :- ૩ર૦ ૧૦. પર્યાપ્ત બેઈન્ડિય:-ગુ. ૧ લું
૧, મિથ્યાત્વ,
અહીં બંધહેતુ ૧૬ થી ૧૮, ૧૬ બંધહેતુના ભાગ :-વિકલ્પ ૧:–
મિ. ઈં. કા. ક. યુ. વે, .
- ૧ x ૨ x ૧ ૪ ૪ x ૨ x ૧ ૪ ૨ = ૩૨ ૧૭ બંધહેતુના ભાગા – વિકલ્પ ૨ :–
૧. ૧૬ + ૧ ભય = ૧૭ ૨. ૧૬ + ૧ જુગુસા = ૧૭
મિ. ઈ. કા. ક. યુ. કે. કે. ૧. ૧ ૨ x ૧ ૪ ૪ x ૨ x ૧ ૪ ૨ = ૩૨
૨. , X, X, X, X ,, x , ૪ ,, = ૩૨ ૧૮ બંધહેતુના ભાંગા - વિકલ્પ ૧ :
મિ. ઈ. ક. યુ. કે. કે. કા.
૧ ૪ ૨ x ૪ x ૨ x ૧ X ૨ x ૧ = ૩૨ પર્યાપ્તા બેઈન્દ્રિયના બંધહેતુના કુલ ભાંગા : ૧૨૮ ટૂંકી રીત :- મિ છે. કા. ક. યુ. વે, યે. ભય/જુ.
૧ ૨ x ૧ ૪ ૪ x ૨ x ૧ ૪ ૨ x ૪ =૧૨૮ ૧૧ અપર્યાપ્તા બાદર એકેન્દ્રિય –ગુ. ૧-૨. ૧. મિથ્યાત્વ,
અહીં બંધહેતુ ૧૬ થી ૧૮ ૧૬ બંધહેતના સાંગા :-વિકલ્પ ૧ :.
મિ. ઈ. કા. ક. યુ. કે. .
૧ ૧ ૪ ૧ ૪ ૪ x ૨ x ૧ x ૩ = ૨૪ ૧૭ બંધહેતુના ભાંગા:- વિકલ્પ ૨ :
૧. ૧૬ + ૧ ભય = ૧૭ ૨. ૧૬ + 1 જુગુપ્સા = ૧૭
મિ. ઈ. કા. ક. યુ. કે. કે. ૧. ૧ × 1 × 1 × ૪ x ૨ x ૧ ૪ ૩ = ૨૪ ૨. , * - * - * - , X - X F = ૨૪
Jain Educationa International
For Personal and Private Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
૨ જું પરિશિષ્ટ બંધહેતુના ભાગા ] વિકલ્પ ૧ :
૧૮. મહેતુના ભાંગા :
મિ. ઈ. ફા. ૐ. યુ.
વે..
૧ × ૧ ૨ ૧ ૨ ૪ ૪ ૨ ૨ ૧ ૨ ૩ - ૨૪
મિથ્યાત્વગુણહાણે ૧૬ થી ૧૮ મધહેતુના કુલ ભાંગા :– ૯૬
મિ. ઈં. કા. ૐ. યુ. વે. યાં. ભાજુ.
૧ × ૧ × ૧ × ૪
ટુંકી રીત
૨. સાવાદન
-:
અહી' બંધહેતુ ૧૫ થી ૧૭
૧૫. અંધહેતુના ભાંગા :– વિકલ્પ ૧ :
ઈ.
૧ ×
૧૬, મહેતુના ભાંગા ઃ
૧.
૨.
1.
૨.
*. ૨૦
33
૧૫ + ૧ ભય = ૧૬
૧૫ + ૧ જુગુપ્સા = ૧૬
ઈ.
*
X
કા. 8. યુ. વે.
૧ ૪ ૪ ૪ ૨ ૨ ૧ વિકલ્પ ૨ :~
કા.
Jain Educationa International
1 *
X
,,
× ૨ × 1 × ૩ x * = e
ઢૂંકી રીત :- ઈં. ક. .
ષડેશીતિ નામના ૪ ચેા કર્મગ્રન્થ
*.
४
,,
૧. મિથ્યાત્વ.
અહીં હેતુ ૧૬ થી ૧૮,
×
૧૨. પર્યાપ્ત ભાદર એકેઇન્દ્રિય :—૩, ૧ લુ
ચા.
× ૨ = ૧
યુ.
૨
"1
X
૧૭. મહેતુના ભાંગા :— વિકલ્પ ૧ :
ઈં. કા. 8. યુ.
વે. ચા.
૧ × ૧ × ૪ × ૨ × ૧ × ૨ - ૧૬
સાસ્વાદન ગુણહાણે ૧૫ થી ૧૭ હેતુના કુલ ભાંગા :- ૬૪
X
વે.
૧
'
યુ.
વે.
ચા, ભ.જી.
૧ × ૧ × ૪ × ૨ × 1 × ×× ૪ = ૪
×
X
For Personal and Private Use Only
ચા.
૨
અપર્યાપ્તાઇ માદર્ એકેન્દ્રિયના કુલ બંધહેતુના ભાંગા :~ ૧૬૦
29
કુલ =
॥ ॥
ૐ । જ
૧
[ ૧૫૩
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૪ ] ષડશીતિ નામને ૪ થા ક ગ્રન્થ ૧૬ અધહેતુના ભાંગા :–વિકલ્પ ૧ :—
ઈં. કા ક. યુ.
૨ ૧ ૨ ૪ ૪ ૨
૧૭ અંધહેતુના ભાંગા
મિ.
૧ ૨ ૧
વિકલ્પ ર્ ઃ— ૧. ૧૬ + ૧ ભય ૨. ૧૬ + ૧ જુગુપ્સા = ૧૭ મિ. ઈં. યુ.
= ૧૭
કો. 8.
1.
*.
'. X X X
"
૧૮ અંધહેતુના ભાંગા :- વિકલ્પ ૧ :
''
Jain Educationa International
૧. ૧ × ૧ ૨ ૧ ૨ ૪ × ૨ × ૧ × ૩
X
X
અહીં બંધહેતુ ૧૬ થી ૧૮
૧૬ બંધહેતુના ભાંગા :– વિકલ્પ ૧ :
૧૭ મહેતુના ભાંગા વિકલ્પ ૨:
મિ. ઈં. કા.
૧ × ૧ ×
*,,
,,
X
મિ. ઈ. કા. .. યુ.
વે. ધો. ૧ × ૧ × ૧ × ૪ × ૨ × ૧ × ૩
૧૩ અપર્યાપ્તા સૂક્ષ્મ એકેન્દ્રિય :—ગુ. ૧ લુ ૧. મિથ્યાત્વ.
''
મિ. ઈં. કા. ક. યુ.
વે.યા.
૧ × ૧ × ૧ × ૪ × ૨ × ૧ × ૩ = ૨૪
પર્યાપ્તા ભાદર્ એકેન્દ્રિયના મહેતુના કુલ ભાંગા :- ૯૬ ટુંકી રીત :યા. ભય/જુ.
મિ ઈં. કા. ક. યુ. વે.
૧ × ૧ ૪ ૧ × ૪ × ૨ x ૧ × ૩ × ૪ = }
1 ×
,,
X
X
૧. ૧ + ૧ ભય
૨.
,,
,,
X
×
ક. યુ.
વે.યા.
૪ × ૨ x ધ × ૩
*,,
X
,,
"3
૧૭
૧૬ + 1 જુગુપ્સા = ૧૭
[ર જુ પરિશિષ્ટ ખ'હેતુના ભાંગા
વે.
યા.
1 × ૩ = ૨૪
વે.
=
= ૨૪
=
.
કુલ =
યે.
૨૪
૨૪
૪૮
""
= ૨૪
= ૨૪
૪૮
For Personal and Private Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૫
૨ જુ પરિશિષ્ટ બંધહેતુના ભાંગા ] પડશીતિ નામને ૪થે કર્મગ્રન્થ
૧૮. બંધહેતુના ભાગ:-વિકલ્પ ૧ - મિ. ઈ કા. ક. યુ. એ. એ. ૧ × 1 × 1 × ૪ x ૨ x ૧ x ૩ = ૨૪
અપર્યાપ્ત સૂમ એકેન્દ્રિયના બંધહેતના કુલ ભાંગા: – ૬ ટૂંકી રીત –મિ. ઈ. ક. ક. યુ. વે છે. ભા..
૪ ૪ ૨ x ૧ X ૩ ૪ ૪ = ૯૬ ૧૪. પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય:- ગુ. ૧ લું ૧. મિથ્યાત્વ
અહીં બંધહેતુ ૧૬ થી ૧૮ ૧૬ બંધહેતુના ભાંગ-વિકલ્પ ૧:--
મિ. ઈ. કા. ક. યુ. કે. યો.
૧ x 1 × 1 × ૪ x ૨ x ૧ ૪ ૧ = ૮ ૧૭ બંધહેતુના ભાંગા:- વિકલ્પ ૨ -
૧. ૧૬ + ૧ ભય = ૧૭ ૨. ૧૬ + 1 જુગુપ્સા = ૧૭
મિ. ઈ. કા. ક. યુ . . ૧. ૧ ૧ ૧ ૪ ૪ x ૨ x ૧ x ૧ = ૮ ૨. " X x 5 x 5 x 5 x , x 9 = ૮
કુલ = ૧૬ ૧૮. બંધહેતુના ભાગ :- વિકપ ૧ -
મિ. ઈ. કા. ક. યુ. . યો.
1 × 1 × 1 × ૪ x ૨ x ૧ ૪ ૧ = ૮
પર્યાપ્તા સૂક્ષ્મ એકેન્દ્રિયના બંધહેતુના કુલ ભાંગ :- ૩ર ટૂંકી રીત –મિ. ઈ. કા. ક. યુ. કે. જે. ભ..
1 × 1 × 1 × ૪ x ૨ x ૧ ૪ ૧ ૪ ૪ = ૩૨
Jain Educationa International
For Personal and Private Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૬ ] વડશીતિ નામને ૪ થે કર્મગ્રન્થ [ ૨ નું પરિશિષ્ટ બંધહેતુના ભાગે
જીવસ્થાનક વિષે બંધહેતુ – અનુ- જીવ સ્થાનક ગુણ
ગુણસ્થાનકમાં જીવસ્થાનકમાં કમ સ્થાનક બંધહેતુ સંખ્યા
સંખ્યા ૧. પય. સંત પંચે. ૧થી૧૪
૪૭૧૩૦૧ ૦ ૨. અ ક ઝ
૧. છે
૫૪૪૦ મિ. ઈ. કા.ક. યુ.. .ભ.શુ. ૨૪૦૦ ૧૮ ૧+૧+++૪+૨+૧+૧+ ૨ ૨. . ૦+૧+૬+૪+૨+૧+૧+ ૨ ૧૨૮૦
થી'
થી
૪. 1
૧૭૬૦ ૧૪૪૦
૩. અ
,
આ
,
૨૪૦૦
»
૫. અ , ચઉરિન્દ્રિય
૬૪૦
उ८४ २५६ ૨૫૬ ૨૮૮ ૧૯૨
- 8
૨૫૬ ૪૮૦
+૧+૬+૩+૨+૧+૧+ ૨ ૧૬ થી ૧૮ ૧૫ થી ૧૭ ૧૬ થી ૧૮ ૧૬ થી ૧૮ ૧૫ થી ૧૭ ૧૬ થી ૧૮ ૧૬ થી ૧૮ ૧૫ થી ૧૭ ૧૬ થી ૧૮ ૧૬ થી ૧૮ ૧૫ થી ૧૭ ૧૬ થી ૧૮ ૧૬ થી ૧૮ ૧૫ થી ૧૭ ૧૬ થી ૧૮ ૧૬ થી ૧૮ ૧૬ થી ૧૮
૭. અ , તેઈન્દ્રિય
૮.
૧૯૨
૧૯૨
p.
૯. અ ,
બેઈન્દ્રિય
૩૨૦
૧૯૨ ૧૨૮
૧૦.
ઝ
૧૨૮
૧૨૮ ૧૬૦
૧૧. અ , બાદર એકેન્દ્રિય
*
*
૧૨. ૧૩. આ , રુમ ૧૪. ,
, ,,
૩૨
૩૨ -~--
૧૧૨૦૦
૪૭૨૪૨૧૦
૧ થી ૪ કર્મગ્ર
- બે પરિશિષ્ટ સહિત
Jain Educationa International
For Personal and Private Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
શતક નામને પંચમ (પો) કર્મગ્રન્થ વિષય:–ધવબંધિ વગેરે પ્રકૃતિની ૩૩ સંજ્ઞાઓના ૩૩ દ્વાર ૪ પ્રકારને બંધ,
ગુણશ્રેણીઓ, ગુસ્થાન પ્રાત્યંતર, પોપમના પ્રકાર, પુદ્ગલ પરાવર્તન પ્રકાર, લેગસ્થાનાદિનું અ૫બહુવ, સૂચિશ્રેણ્યાદિ ઉપશમશ્રેણી, ક્ષપકશ્રેણી, વગેરે. ધ્રુવબંધિ વગેરે ૩૩ દ્વારોને કેડે –
અનુક્રમ
દ્વારના નામ
૮ ૦ ૮ જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય - • વેદનીય 4 મેહનીય •
૮ ૦ આયુષ્ય
elle
૦ ટ અંતરાય
૪૭
૯
હૈ નામ
KILE ON
જ
૧ યુવબધિ. ૨ અધવબંધિ.
૭ ૩ પૃદયિ. ૨૭ ૫ ૪ ૦ ૧ ૪ અધુવદયિ. ૯૫ ૦ ૫ ૨ ૨૭ પ ધ્રુવસત્તા. ૧૩૦ ૫ ૯ ૨ ૨૬ ૬ અધુવસત્તા. ૨૮ ૦ ૦ ૦ ૨ ૭ સર્વઘાતિની ] ઘાતિ ૨૦ ૧ ૬ ૦૧૩ ૮ દેશઘાતિની [ ૪૫ ૨૫ ૪ ૩ ૦ ૧૩ ૯ અઘાતિની. ૭૫ ૦ ૦ ૨ ૦ ૧૦ શુભ.
૪૨ ૦ ૦ ૧ ૦ ૧૧ અશુભ.
૨ ૫ ૯ ૧ ૨ ૧૨ અપરાવર્તમાન. ૧૩ પરાવર્તમાન.
૫ ૨ ૨૩ ૧૪ ક્ષેત્રવિપાક. ૧૫ જીવવિપાકી. ૭૮ ૫ ૯ ૨ ૨૮ ૧૬ ભવવિપાકી. ૧૭ પુદ્ગલવિપાકી. ૧૮ અબંધ.
૧૨૦ ૫ ૯ ૨ ૨૬ ૧૯ સાન્તરનિરન્તરબંધ. ૨૭ ૦ ૦ ૧ ૧
૪ ૫૮ ૨ ૦ ૩-૪ ૦ ૧૨ ૦ ૫ ૪ ૫ ૨ ૦ ૦ ૮૨ ૧ ૫ ૪ ૨૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૫ ૧૩–૧૪ ૪ ૬૭ ૨ ૦ ૧૪ ૩ ૩૭ ૧ ૦ ૧૫ ૧ ૩૪ ૧૫ ૧૬-૧૭
૧૨ ૦ ૫ ૪ ૫૫ ૨ ૦
૦
૦
૧૮
૦
૦
૦
૦
૦
૦ ૨૭
૦
૪
૦
૦
૦
૦
૦
૪ ૦
૬૭ ૨ ૨૩ ૨
૫ ૦
૨૧ ૫૬-૫૭ ૫૮-૬૨
Jain Educationa International
For Personal and Private Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
૦
શતક નામને ૫ મે કર્મગ્રન્થ [ ધ્રુવનંધિ વગેરે ૩૩ દ્વારે
કુલ. જ્ઞા, દ. વે. મો. આ. નામ. ગે. અં. ગાથાંક ૨૦ સાંતરખધ.
૪૧ ૦ ૦ ૧ ૬ ૦ ૩૪ ૦ ૦ ૬૧ ૨૧ નિરન્તરબંધ. પર ૫ ૯ ૦ ૧૯ ૪ ૧૦ ૦ ૫ ૨૨ સ્વાનુદયબંધિ. ૧૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૨૩ દબંધિ. ૨૭ ૫ ૪ ૦ ૧ ૦ ૧૨ ૦ ૫ ર૪ ઉભયબંધિ ૮૨ ૦ ૨ ૨ ૨૫ ૨ ૪૬ ૨૦ ૨૫ યુગ દુવ્યવચ્છિદ્યમાન બંધદય.
૨૬ ૦ ૦ ૨૬ ઉ&મવ્યવચ્છિદ્યમાન
બંધદય. ૨૭ ક્રમવ્યવચ્છિદ્યમાન
બંધદય. ૮૬ ૫ ૯ ૨ ૧ ૩ ૫૫ ૨૮ ઉદયબત્કૃષ્ટ.
૭૭ ૫ ૪ ૧ ૧૭ ૪ ૪૦ ૧ ૫ ૨૯ અનુદય બંધાત્કૃષ્ટ. ૨૦ ૦ ૫ ૦ ૦ ૦ ૧૫ ૦ ૩૦ ઉદયસંક્રમત્કૃષ્ટ. ૪૩ ૦ ૦ ૧ ૧૦ ૦ ૩૧ ૧ ૦ ૩૧ અનુદયસંક્રમત્કૃષ્ટ. ૧૮ ૦ ૦ ૦ ૧ ૦ ૩૨ ઉદયવતી. - ૩૪ ૫ ૪ ૨ ૪ ૪ ૯ ૧ ૫ ૩૩ અનદયવતી. ૧૧૪ ૦ ૨ ૦ ૨૪ ૦ ૮૪ ૧ ૦
૦
= ૪ ૦ ૦ ૦
ધ્રુવબંધિ વગેરે ૩૩ દ્વારે – ૧. ધ્રુવબંધિ ૪૭ - બંધવિચ્છેદ સ્થાન સુધી અવશ્ય બંધાય તે.
જ્ઞાનાદિ ૧૯, કષાય ૧૬, મિથ્યાત્વ મેહનીય, ભય, જુગુપ્સા, વર્ણાદિ ૪, તેજસકાર્પણ શરીર, અગુરુ લઘુ, ઉપઘાત, નિમણ, અનાદિ-અનંત, અભવ્યને, અનાદિ-સાંત ભવ્યને, અને સાહિ–સાંત સમ્યકત્વ વગેરેથી પડેલાને, એમ ૩
ભાંગા આવે. (ગા.૨–૫) ૨. અધવબંધિ ૭૩ :- બંધવિચ્છેદ સ્થાન સુધી વિકલ્પ બંધાય તે.
હાસ્યાદિ ૪, વેદ ૩, શેષ ૮, પિંડ ૩૩, પ્રત્યેકની પ, દશકની ૨૦,
અધ્રુવ હોવાથી સાદિસાંત ૧ જ ભાંગે આવે. (ગા. ૩-૪-૫) ૩. હૃદથી ર૭ - ઉદય વિચ્છેદ સ્થાન સુધી અવશ્ય ઉદય હોય તે.
જ્ઞાનાદિ ૧૪, મિથ્યાત્વમેહનીય, વર્ણાદિ ૪, તૈજસ-કામણ શરીર, અગુરુ લઘુ,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
અધુવોદયી વગેરે દ્વારે ] શતક નામને ૫ મે કર્મગ્રંથ
[ ૩ નિમણ, સ્થિર, શુભ, અતિથર, અશુભ, અનાદિ-અનંત અભવ્યને, અનાદિ-સાન્ત ભવ્યને, એમ ૨ ભાંગા આવે. અને સમ્યકત્વથી પડેલાની અપેક્ષાએ મિથ્યાત્વમાં
વધારાને ૩ ભાગો સાહિ-સાંતને પણ આવે. (ગા. ૬-૫) ૪. અવોદયી ૯૫ - ઉદયવિ છેદ સ્થાન સુધી વિકલ્પ ઉદય હોય તે.
નિદ્રા ૫, મેહનીય ર૭, શેષ ૮, પિંડ ૩૩, પ્રત્યેકની ૬, દશકની ૧૬.
અધ્રુવ હોવાથી સાદિ-સાંત ૧ જ ભંગ આવે. (ગા. ૭-૫) ૫. ધવસત્તા ૧૩૦ :- સત્તાવિરછેદ સ્થાન સુધી અવશ્ય સત્તા હોય તે.
જ્ઞાનાદિ ૧૯, મેહનીય ૨૬, વેદનીય ૨, નીચગાત્ર પિંડ ૫૫, પ્રત્યેક ૭, દશકની
૨૦ (ગા. ૮-૯) ૬. અદ્ભવસત્તા ૨૮ :- સત્તાવિચ્છેદ સ્થાન સુધી વિકલપે સત્તા હોય તે.
સમ્યકત્વ મોહનીય, મિશ્રમેહનીય, આયુઃ ૪, ઉચ્ચ ગોત્ર વૈક્રિય ૭, આહારક ૭,
મનું ૨, દેવ ૨, નરક ૨, જિનનામ (ગા. ૯) ગુણસ્થાનકેમાં કેટલીક કૃતિઓની દુવાદ્ધવસતા :પ્રકૃતિ મિથ્યાત્વ. સમ્યકત્વ, મિશ્ર. અનંતા. આહા.૭ જિન નિયમો ૧ થી ૩ ૨ ૨-૩ ૧- ૨ x x ગુણભજનીય ૪ થી ૧૧ ૧-૩ થી ૧૧ ૧-૪થી૧૧ ૩ થી૧૧ ૧ થી૧૪ ૧-૩થી૧૪સ્થાનકે ગાથાંક - ૧૦ ૧૦ ૧૧ ૧૧ ૧૨ ૧૨ - આહા. અને જિનનામ બનેની (યુગ૫૬) સત્તાવાળું મિથ્યાત્વગુણસ્થાનકે અને નરકમાં ન જાય. ૭. સર્વઘાતિની ર૦ઃ- જેને ઉદય સ્વવિષયિક ગુણને સર્વથા ઘાત કરે તે.
કેવલ ૨, નિદ્રા ૫, કષાય ૧૧, મિથ્યાવ મેહનીય. ૮. દેશદ્યાતિ ર૫ –જેનો ઉદય સ્વવિષયક ગુણેનો દેશથી ઘાત કરે તે.
જ્ઞાનાવરણ ૪, દર્શનાવરણ ૩, અંતરાય ૫, સંજવલન ૪, કષાય ૯, ૯. અઘાતિની ૭૫:-જ્ઞાનાદિ ગુણોનો ઘાત ન કરે તે. શેષ ૮ નામ ૬૭.
દેશઘાતિ સાથે વેદાતી હોય તે દેશઘાતિ સર્વઘાતિ , , , , સર્વઘાતિ જેને ઉદય પશમ સાથે વિરોધ હેય, અર્થાત્ જેને ક્ષયોપશમ ન થઈ શકે તે સર્વઘાતિ, જેનો ઉદય પશમ
સાથે અવિરોધ હોય, અર્થાત જેને ક્ષયે પશમ થઈ શકે તે દેશઘાતિ. સવઘાતિયુગલે-નિછિદ્ર-તામ્રભાજનવત્ સ્નિગ્ધ-વૃતવત, અલપપ્રદેશવાળા
દ્રાક્ષવત ,નિર્મળ–સ્ફટિક જેવા.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
શતક નામને ૫ મે કર્મગ્રન્થ
[ શુભ વગેરે દ્વારે દેશઘાતિ પુદ્ગલ –ણૂલછિદ્દવાળા–ચટાઈ જેવા, મધ્યમછિદ્રવાળા-કામળી જેવા,
સૂક્ષ્મછિદ્રવાળા-મૂલાયમવસ્ત્ર જેવા, અ૫નેહ, વિમળ. પ્રશ્ન-નિદ્રાપાંચ સર્વઘાતિ કેમ? કેમકે કેવલદર્શનની પ્રભારૂપ દર્શનના માત્ર
એક ભાગને જ નાશ કરે છે? ઉત્તર-દર્શનાવરણના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલી દર્શના લબ્ધિને સર્વથા
નાશ કરે છે. માટે. ૧૦. શુભ કર –જે સુખને અનુભવ કરાવે તે.
આયુષ્ય ૩, ઉચ્ચગેત્ર, શતાવેદનીય, દેવ, મર, પંચેન્દ્રિય જાતિ, શરીર ૫, અંગે પાંગ ૩, ૧લું સંઘયણ, ૧ લું સંસ્થાન, વર્ણાદિ ૪, શુભ વિહાગતિ,
પ્રત્યેકની ૭, ત્રસ ૧૦, ૧૧. અશુભ ૮૨ –જે દુઃખને અનુભવ કરાવે તે.
ઘાતિ ૪૫, નરકાયુ, નીચગોત્ર, અશાતા વેદનીય, તિર્યંચ, નરક, જાતિ ૪, સંઘયણ ૫, સંસ્થાન પ, વર્ણાદિ ૪, અશુભ વિહાગતિ, ઉપઘાત સ્થાવર, ૧૦,
[ (સમ્ય. મે, મિશ્રમે) ૮૪] ૧૨. અપરાવર્તમાન ર૯ –જે પ્રકૃતિએ બીજી પ્રકૃતિએના બંધ ઉદયને અટકાવ્યા
વિના પોતાના બંધ ઉદય દેખાડે તે. જ્ઞાનાદિ ૧૪, મિથ્યાત્વ મેહનીય, ભય, જુગુપ્સા વર્ણાદિ ૪, તૈજસ- કાર્પણ શરીર ૨, પ્રત્યેકની ૬, સ્થિરાસ્થિર અને શુભાશુભ ઉદયમાં અપરાવર્તમાન હોય છે. ૧૬ કષાય અને ૫ નિદ્રા બંધમાં અપરાવર્તમાન હોય છે. ભય, જુગુપ્સા,
અને ઉપઘાત ઉદયમાં પરાવર્તમાન હોય છે. ૧૩, પરાવર્તમાન ૯૧ -જે પ્રકૃતિઓ બીજી પ્રકૃતિઓના બંધ ઉદયને અટકાવીને
પિતાના બંધ ઉદય દેખાડે છે. નિદ્રા ૫, મેહનીય ૨૩, (કષાય ૧૬, વેદ ૩, હાસ્યાદિ ૪,) શેષ ૮, પિંડ ૩૩,
પ્રત્યેકની ૨, (આતષ-ઉદ્યોત) દશકની ૨૦ ૧૪. ક્ષેત્રવિપાકી આગામી ભવે જતાં વચ્ચે વિગ્રહગતિમાં વર્તતા પિતાને વિપાક
દેખાડે છે. આનુપૂવી છે, ૧૫, જીવવિપાકી ૭૮ -જીવને વિષે જેને વિપાક હોય તે.
ઘાતિ ૪૭, ગોત્ર ૨, વેદનીય ૨, ગતિ ૪, જાતિ ૫, વિહાગતિ ૨, જિનનામ,
ઉચ્છવાસ દશકની ૧૪ (ત્રસ ૩, સ્થાવર ૩, સૌભાગ્ય ૪,) ૧૬, ભવવિપાકી ૪ –નરક, તિર્યંચાદિ પિતાને ગ્ય ભવને વિષે જ જેને ઉદય
હેય તે. આયુષ્ય ૪.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
પુગવિપાકી વગેરે દ્વારા ]
[ ૫
શતક નામના પસે કમ ગ્ર'થ ૧૭. પુદ્દગલવિપાકી ૩૬ :—શરીરાદિ પુદ્ગલા વિષે જે પેાતાની શક્તિ દેખાડે તે. શરીર ૫, અંગેાપાંગ ૩, સ`ઘયણુ ૬, સસ્થાન ૬. વર્ણાદિષ્ટ, પ્રત્યેકની ૬, (જિન ઉશ્વાસ સિવાય) પ્રત્યેક ૩, સાધારણ ૩,
૧૮. અમય ૧૨૦ :—બધમાં ઉત્કૃષ્ટ આંતરૂ` તે. (ગાથા. ૫૬-૫૭)
જાતિ ૪, સ્થાવર ૪, આતપ, = ૯. ઉ. ૧૮૫ સાગરોપમ+સાધિક ૪ પત્યેાપમ નરક ૩, તિય``ચ ૩, ઉદ્યોત, (નરક ૩ ના ૧૮૫ સા. ના ઘટે છે. ) ( ૧૬૩ સાગરોપમ + સાધિક ૪ પત્યેાપમ.
નપુંસક ૪, અનંતાનુખ ધિ ૪, મધ્યમસંઘયણુ ૪, મધ્યમ સસ્થાન ૪, ઢૌર્ભાગ્ય ૩, થીણુદ્ધિ ૩, અશુભવિહાયેાગતિ, વેદ, નીચગેાત્ર, સાધિક ૧૩૨ સાગરોપમ. બાકીની પ્રકૃતિના અખ`ધકાળ કહ્યો નથી. (ગા. ૫૬-૫૭)
૧૯. સાંતરનિરંતર અધ ૨૭ :—જાન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અસ`ખ્યાતકાળ ( કાઈકમાં અન`તકાળ ) મ`ધાય તે, ત્રસ ૪, ૫’ચેન્દ્રિયજાતિ, પરાઘાત, ઉચ્છ્વાસ = ૭ ૭. ૧૮૫ સાગરોપમ + સાધિક ૪. પત્યેાપમ.
સાભાગ્ય ૩, સમચતુરસ્ર, શુભવિહાયેાગતિ, પુરૂષવેદ, ઉચ્ચાત્ર = ૭. ૭. સાધિક ૧૩૨ સાગરોપમ,
દેવર, વૈક્રિય ૨, = ૪. ઉ. ૩ પક્ષેાપમ (યુગલિકના જીવ ) મનુષ્ય ૨, વઋષભનારાચ, ઔદારિક અંગોપાંગ = ૪ ઉ. ૩૩સાગરાપમ. ઔદારિક શરીર = ૧. ઉ. અસખ્યાતા પુદ્ગલપરાવતન ( નીગાદના જીવ, ) તિય "ચ ૨, નીચગેાત્ર = ૩ ઉ. અસ`ખ્યાતકાળ(તેઉ. વાઉ. ના જીવે ) શાતાવેદનીય = ૧ ઉ.દેશેાનપૂવ કેાટી (સયેાગિકેવલી )
૨૦ સાંતબંધ ૪૧ ઃ—જઘન્યથી ૧ સમય. ઉત્કૃષ્ટથી અંતતુ હું ત ખધાય તે. અશાતાવેદનીય, હાસ્યાદિ ર યુગલ, વેદ નપુસકવેટ્ટ, નરક ૨, જાતિ ૪, આહા ૨ છેલ્લા સ'ઘયણુ ૫, છેલ્લા સંસ્થાન ૫, અશુભ વિહાયેાગતિ, આતપ, ઉદ્યોત, સ્થિર શુભ, યશ, સ્થાવર ૧૦.
૨૧. નિર્તમંત્ર પર્ ઃ—જઘન્યથી અંતર્મુહૂત બધાય તે. ધ્રુવમ'થી ૪૭, આયુષ્ય ૪, જિનનામ
રર. સ્વાયમ ધિ ૧૧ :~~~ઉદય ન હેાય તેા જ ખ ધાય. વૈક્રિય ૮, આહારક ૨, જિનનામ,
૨૩. સ્વાદયષધિ ૨૭ :—ઉદય હેાય તે જ બંધાય. શ્રુવાયની ૨૭. ૨૪. ઉભયધ ૮૨ :—ઉદય હાય કે ન હેાય તા પણ બધાય તે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
૬ ] શતક નામને ૫ મો કર્મગ્રન્થ [ યુગપદુવ્યવછિદ્યમાન બદય વગેરે દ્વારે
નિદ્રા ૫, મોહનીય ૨૫, ગોત્ર ૨, વેદનીય ૨, આયુ ૨, પિંડ ૨૫, પ્રત્યેક ૫,
દશકની ૧૬, ૨૫. યુગપદ્રવ્યવછિદ્યમાન બંધદય ૨૬ –બંધ અને ઉદયમાં એક સાથે જાય તે.
મિથ્યાત્વ, કષાય ૧૫, હાસ્ય રતિ, ભય, જુગુપ્સા, પુરુષવેદ, મનુષ્યાનુપૂર્વી, આતપ,
સૂક્ષ્મ ૩, ર૬. ઉ&મવ્યછિદ્યમાન બંધદય ૮ઃ–પહેલાં ઉદયવિચ્છેદ પછી બંધ થાય તે.
સુર ૩, વૈક્રિય ૨, આહારક ૨, અયશ, ર૭. ક્રમવ્યવચ્છિદ્યમાન બંધાય ૮૬ –પહેલાં બંધવિચ્છેદ પછી ઉદય વિદેદ થાય તે.
જ્ઞાનાદિ ૧૯, સંજવલન લેભ, શેક, અરતિ, વેદ ૨, વેદનીય ૨, ગોત્ર ૨,
આયુ ૩, પિંડ ૩૨, પ્રત્યેકની ૭, સ્થાવરની ૬, ત્રસ ૧૦. ૨૮, ઉદયબંધિત્કૃષ્ટ ૭૭ –જે પ્રકૃતિઓનો ઉદય હોય ત્યારે જ ઉત્કૃષ્ટ સ્થિતિબંધાય તે.
જ્ઞાનાદિ ૧૪, મિથ્યાત્વ મેહનીય, કષાય ૧૬, આયુઃ ૪, અશાંતાદનીય, નીચગેત્ર, પંચેન્દ્રિય જાતિ, વક્રિય ૭, તૈજસ ૭, હુંડક, વર્ણાદિ ૭, અશુભવિહાયોગતિ,
પ્રત્યેક ૬, અસ્થિર ૬, રસ , ર૯, અનુદયબંધિત્કૃષ્ટ ર૦ –ઉદય ન હોય ત્યારે જ ઉત્કૃષ્ટસ્થિતિ બંધાય તે.
નિદ્રા પ, એ કેન્દ્રિય જાતિ, સ્થાવર, આતપ, દારિક ૭ સેવા, તિર્યંચ ૨, નરક ર. ૩૦. ઉદયશંકમેકૃષ્ટ ૪૩ –ઉદય હોય ત્યારે સંક્રમ વડે જેની ઉત્કૃષ્ટસ્થિતિ થાય તે.
શાતા વેદનીય નેકષાય ૯, સમ્યક્ત્વ મેહનીય, મનુષ્યગતિ સંઘયણ ૫, સંસ્થાન ૫,
વદિ ૧૩, સ્થિર ૬, શુભવિહાગતિ. ઉચ્ચગેત્ર, ૩૧. અનુદય સંક્રમકૃષ્ટ ૩ર –ઉદય ન હોય ત્યારે સંક્રમ વડે જેની ઉત્કૃષ્ટસ્થિતિ થાય તે.
આહારક ૭, મનુષ્યાનુ પૂર્વી, સૂક્ષ્મ ૩, વિકલ ૩, દેવ ૨, જિનનામ, મિશ્ર મેહનીય, ૩ર, ઉદયવતી ૩૪ –જે પ્રકૃતિઓને સત્તામાંથી ક્ષય થાય ત્યારે ઉદય હોય તે.
જ્ઞાનાદિ ૧૪, વેદનીય ૨, સમ્યકત્વ મેહનીય, સંજવલનલેભ, સ્ત્રીવેદ, પુરુષ વેદ,
આયુષ્ય ૪, મનુ. ગતિ, પંચેન્દ્રિય, જિન, ત્રસ ૪, સુભગાદિ ૩, ઉચ્ચ. ૩૩. અનુદયવતિ ૧૧૪ –સત્તામાંથી ક્ષય થતી વખતે ઉદય ન હોય તે.
નિદ્રા ૫, મિથ્યાત્વમોહનીય, મિશ્રમેહનીય, નપુંસકવેદ હાસ્ય ૬, કષાય ૧૫,
નીચગોત્ર, પિંડ ૬૩, પ્રત્યેક ૭, સ્થાવર ૧૦, પ્રત્યેક ૩, સુસ્વર, અહીં પાંચમા કર્મગ્રન્થમાં ૧૭+ ક = ૨૦ દ્વારે આપ્યા છે. પ્રસંગને પામીને વધારાના બાકીના ૧૩ ધાર સાથે સાથે બતાવી દીધા છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
[ કર્મબંધના પ્રકારે
[ ૭
શતક નામને ૫ મે કર્મગ્રન્થ કર્મબંધના ૪ પ્રકાર
પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ પ્રદેશબંધ
કમબંધના ૪ પ્રકાર:૧ પ્રતિબંધ –કમને (જ્ઞાનાદિ ગુણેને આવરવાનો) સ્વભાવ. ૨ સ્થિતિબંધ –આત્મા સાથે કર્મને ચેટી રહેવાનો નકકી થયેલા કાળ. ૩ રસબંધ-કર્મની તીવ્રતા-મંદના અથવા સુખદુઃખ આપવાની શક્તિ. ૪ પ્રદેશબંધ-કર્મદલને સમહ. આ ચારેને બંધ એક સાથે જ થાય છે.
૧ પ્રકૃતિબંધપ્રરૂપણું :
પ્રકૃતિબંધ ૪ પ્રકાર
(ગા. ર૩)
૧, ભૂયસ્કાર ૨. અલ્પતર
૩. અવસ્થિતિ ૪. અવકતવ્ય ૧. ભૂયકારબંધ - જેટલી પ્રકૃતિ બાંધતે હોય તેથી એકાદિ વધારે બાંધે
તે પ્રથમ સમય. ૨. અલપતર બંધ - પૂર્વે જેટલી પ્રકૃતિ બંધ હોય તેથી એમા
ઓછી બાંધે છે. ૩. અવસ્થિતિબંધ – પૂર્વે જેટલી પ્રકૃતિ બાંધો હોય તેટલી જ ઓછી
બાંધે તે ૪. અવક્તવ્યબંધ :- અબંધક થયા પછી ફરી જે સમયે બાંધે તે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
૮ ]
અધસ્થાન
અનુ. પ્રકૃતિ
૧
3
૪
૧
૧
૧
૧
૩
મૂળ પ્રકૃતિ વિષે:-(ગા.૨૨)
કાળ
3
અંતર્મુહૂ ત
ઉ.૩૩ સાગરાપમ-૬ માસ + પૂર્વ કાટીને ૩ ભાગ જ. અંતર્મુહૂત.
૬ . અંતમુર્હુત જ, ૧ સમય.
૧૭.દેશેાન પૂવ કોટી જ. ૧ સમય.
७
શતક નામના ૫મે કમ ગ્રન્થ
ઉત્તર પ્રકૃતિ વિષે:-- જ્ઞાનાવરણુ, અ`તરાય, ગાત્ર - ૫ જ્ઞા. અનાદિ અન તઃ–અભવ્યને ૫ અ’.
સાંતઃ- ભવ્યને
39
૧ ગે. સાદિ
વેદનીય :-- (ગા. ૨૫) ૧ અનાદિ અનંત :-અભવ્યને સાંત :- સભ્યને
૪
૧૧માંથી પડેલાને
:
જ. અંતમુર્હુત :ઉ. દેશેાન અધ પુદ્ગલ પરી.
Jain Educationa International
""
,
આયુષ્ય :—(ગા. ૨૫) ૧ અંતર્મુહૂ ત દનાવરણુ :—(ગા. ૨૪) હું અનાદિ અનંત :-અલભ્યને સાંત :- ભવ્યને
}
સાહિ :-સમ્યક્ત્વથી પડેલાને
જ. અંતમુ. . . ના પુ. પ.
39
૭. સાધિક ૧૩ર
જ. અંતર્મુહૂત ઉ. અંતમુહૂત'
જ. ૧સમય
99
આયુષ્યને બાંધતા ૪ ગતિના જીવા
નહિ
સજ્ઞિ પંચે.
""
અધક
29
""
(ગા. ૨૪-૨૫) (ગા. ૨૫)
૧૪ જીવસ્થાનક
૧૪ જીવસ્થાનક
[ મૂળ અને ઉત્તરપ્રકૃતિ
૧૪ જીવસ્થાનક
૧૪ જીવસ્થાનક
For Personal and Private Use Only
""
પસા
""
સાગરોપમ સંજ્ઞ પંચે. પર્યાસા
અ
""
""
સ'જ્ઞિ પચેન્દ્રિય પર્યાસા
,,
ગુણ
સ્થાન
૧ થી ૭
(૩જા વિના)
૧ થી ૯
૧૦
૧૧ થી ૧૩
૧ થી ૧૦
૧ થી ૧૩
૧ થી ૭
૧-૨
૩ થી ૮/૧
૮/૨ થી ૧૦
Page #176
--------------------------------------------------------------------------
________________
ભૂયસ્કારાદિબંધનું નિરૂપણ ]
શતક નામને ૫ મો કર્મગ્રન્ય
[ ૯
ભૂયસ્કાર
અ૯પતર
અવકતવ્ય
અવસ્થિત
૩. આયુષ્ય બાંધવા માંડે
રજે. ૧૦માંથી પડીને માના
પ્રથમ સમયે
૧લું આયુષ્ય બાંધતો
અટકે તે સમય
૧૯. ૧૧માંથી પડીને
૧૦માના ૧લા સમયે
રજુ ૧૦માના ૧લા
સમયે ૩નું ઉપને ૧૧મા ૧લે
સમયે ક્ષપ.ને ૧૨મા૨લેસમયે
૧૧માંથી પડીને ૧૦માં ૧ ના ૧લા સમયે અથવા કાળ કરીને દેવલેકમાં જાય ત્યાં ૪થાના૧લેસમયે
આયુષ્ય બંધના ૧લેસમયે ૧
૩ કે ૪થે પડીને ર. ૧લે કે રજે ગુ. આવે
ત્યારે એના લા સમયે ૧. શ્રેણીથી પડીને ૮મે ૧લું ૧લેથી ૩જે કેથે રજું ૧૧મે અબંધ થઈ ત્યાં. ૨ નિદ્રા-૨, ને બંધ શરૂ કરે ત્યારે જતાં ૧લે સમયે થી પડીને ૧૦મે આવે
ત્યારે તેના ૧લા સમયે * રજુ ૮/૨ના ૧લે સમયે ૧૯ ૧૧મે કાળ કરી દેવકમાં જાય ૩
ત્યાં ૪ થા ગુ.ના ૧લા સમયે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૦ ]
માહનીય :- (ગાથા ૨૪)
એક સાથે એક જ વેદ બધાય તેમ જ એ યુગલમાંથી એક જ યુગલ બધાય, તેથી ૨૨ મહુનીયને ઉત્કૃષ્ટ સ્થાન.
પ્રકૃતિ
કાળ
બધ
સ્થાન સખ્યા
૧ ર
ર
જી
૪
પ્
७
.
&
૧૦
૧
૧૭
૧૩
૯
૫
3
ક્
૧
ઢાલ
Jain Educationa International
નામ
૪ અપ્રત્યા.
વિના
શતક નામના ૫ મા કર્મગ્રન્થ [ મેહનીયના ભૂયસ્કારાદિ
સાહિ
,,
જ. અંત હૃત્ત. ઉ. કે. વા પુ. ૫. મિથ્યાત્વ જ. ૧. સમય વિના ૩. ૬ આવલિકા
૪ અન‘તા. જ. અંતમુ હત
વિના
પુરુષવેદ
વિના
અનાદિ અન ત અલવ્યને
સ. ક્રોધ
વિના
""
સ'. માત
વિના
સાંત સભ્યને
૪ પ્રત્યા. જ. ૧ સમય
વિના
સ'. માયા
વિના
૪ હાસ્યાદિ જ. ૧ સમય
વિના
ઉ. અંતર્મુહુત
૭. સા. ૧૩૨ સાગર.
જ.
અંતમું હું ત. ઉ. દેશેાનપૂર્વ કેટી
ઉ. દેશેાનપૂવ કેટી
""
"2
,,
મધક
૧૪ જીવ
સ્થાનક
૭ જીવ- २ સ્થાનક
૫. સ'.૫'. ૩-૪ ૭મુ. ૧૩. રજી
,,,,
પર્યાં.સજ્ઞિ પ પ'ચેન્દ્રિય
27
""
""
""
29
ગુણ- ભૂય- અલ્પ- અવ- અવસ્થાન કાર તર સ્તન્ય સ્થિ.
૧
મુ. X × ૧
,,
For Personal and Private Use Only
૮મું' X X
૯/૫
રક
રજુ
૬૭ ૫મું ૩જી
.
૯/૧ ૪થુ ૪થું
૯/૨ ૩જી પમુ་
૯/૩ રનું ૬ઢું ×
૯/૪ ૧૩ ૭મુ’
X
X ૮સુ
*
*
*
x
२
3
૪
૫
७
.
૧૩ ૧૦
Page #178
--------------------------------------------------------------------------
________________
નામકમના ભૂયસ્કારાદિ ]
અધ પ્રકૃતિ ભૂયસ્કાર
સ્થાન
૧
२
3
૪
નામ ઃ– (ગા. ૨૫)
૫
७
.
૨૩
૨૫
૨૧
૨૮
૨૯
૩૦
૩૧
X
૧૯.
રજો.
૩ો.
કથા.
પમે.
ઢો.
અલપતર
Jain Educationa International
મુ
રઢું
પમુ
૪થુ'
૩જી
રજી.
×
શતક નામના ૫ મા ક્રમ ગ્રન્થ
અવ
X
X
X
વ્ય
મન
સ્થિત
૧
૨
3
૪
૫
↑
७
ઉ. કાળ
અંતર્મુ`.
""
X
રજુ
૩જુ'
X
૧
X ૧૩
૧૩
.
અહી` ૩૧ ના બધસ્થાનનું ૭ મે ગુણસ્થાનકે અને ૧ ના ખ'ધસ્થાનનું ૮ મા ગુણુસ્થાનના ૭ મા ભાગના પ્રથમ સમયે ૧ સમય બધ કરીને દૈવલેાકમાં ઉત્પન્ન થતાં અન્ય બધસ્થાન આવી જવાથી અને બાકીના ૬ ખધસ્થાના ૧ લે ગુણસ્થાનકે પરાવતમાનભાવે અધાતા હેાવાથી જ. ખધકાળ ૧ સમય આવે.
પૂર્વ ક્રોડ વર્ષાયુષ્યવાળા કોઈ મનુષ્ય પાતાના આયુષ્યના ૩ જા ભાગે યુગલિકનુ ૩ પચેપમનુ' આયુષ્ય બાંધીને અંતર્મુહુત'માં સમ્યકત્વ પામે ત્યારથી દેવપ્રાયેાગ્ય ૨૮ નું. અધસ્થાન બાંધવાના પ્રાર'ભ કરી ચૂકયેા છે. તે યથાયેાગ્ય સમયે ક્ષાયિક સમ્યક્ત્વ પામે, ૩ પત્યેાપમના યુગલિકભવના ચરમ સમય સુધી દે. પ્રા, ૨૮ બાંધી દેવલેાકમાં ઉત્પન્ન થતાં પ્રથમ સમયે જ. મ. પ્રા. ર૯ નું ખ`ધસ્થાન આવવાથી ૨૮ ના ખધસ્થાનને ઉ. કા. 'ત'. ન્યૂન પૂર્ણાંકોટી ભા. વ. + ૩ પત્યેાપમ જેટલા આવે. નરક પ્રયાગ્ય ૨૮ ખ'ધસ્થાન ૧ લે ગુણસ્થાનકે પરાવત નભાવે ખ’ધાતુ' હેાવાથી તેને ઉ. ખ'ધકાળ અંતમુ.થી વધારે ન આવે,
For Personal and Private Use Only
""
સા.૩૫૨ે.
૩૩સાગર.
,
અંતમુ .
( ૧૧
"1
જ. કાળ
૧. સમય
""
'
..
""
""
""
અનુત્તરવાસી દેવેાને આશ્રયીને મનુ. પ્રાયેાગ્ય ર૯-૩૦ અધસ્થાનના . ખધકાળ ૩૩ સાગરાપમ આવે. વિકલેન્દ્રિય અને પચે. તિ. પ્રાયેાગ્ય૨૯-૩૦ મધસ્થાના ૧ લે ગુણસ્થાનકે પરાવત માન હૈાવાથી ઉ. અ`ધકાળ અંતમુ. દેવપ્રાયેાગ્ય ૨૯ બધસ્થાનને ઉ. ખંધકાળ મનુષ્યને આશ્રયીને દેશે।ન પૂ`ક્રોડ વ., અને આહા. ર સહિત દેવપ્રાયેાગ્ય ૩૦ બધસ્થાનના ઉ. બધકાળ ૭–૮ મા ગુણસ્થાનના સમુદિતકાળની અપેક્ષાએ પણ અંતર્મુ આવે. એથી અધિક ન આવે. માટે મનુષ્યપ્રયાગ્યની અપેક્ષાએ બતાવેલ છે.
""
શેષ ૨૩-૨૫-૨૬-૩૧-૧ એ પાંચ ખ’ધસ્થાનાના ઉ. અંધકાળ અંતમુ. જ આવે. કેમકે ૨૩-૨૫-૨૬ ખંધસ્થાના ૧ લે ગુણસ્થાનકે પરાવર્તનભાવે ખ'ધાવાથી, ૩૧ ૭-૮ મે ગુણુસ્થાનકે જ ખધાવાથી અને ૧ શ્રેણીમાં જ ખંધાવાથી અ`ત થી અધિકકાળ સભવતા નથી.
Page #179
--------------------------------------------------------------------------
________________
[ નામકર્મના ભાંગા
૧૨ ] શતક નામને ૫ મો કર્મગ્રન્થ એકેન્દ્રિય યોગ્ય :
પ્રાગ્ય બંધસ્થાન
- નામ
પ્રકૃતિ
અપર્યાપ્ત એકેન્દ્રિય
૨૩.
ધ્રુવનંધિ , તિર્યંચ ૨, એકેન્દ્રિય જાતિ ઔદારિકશરીર, હુડક, સ્થાવર ૯, (દુઃસ્વર વિના) ર૩-અપર્યાપ્તા, પર્યાપ્તા + પરાઘાત-શ્વાસોશ્વાસ
પપ્તા એકેન્દ્રિય
૨૫
૨૫ + આતપ કે ૨૫ + ઉદ્યોત
વિલેન્દ્રિય ગ્ય - અપર્યાપ્ત વિકસેન્દ્રિય
ર૫
પર્યાપ્તા વિકસેન્દ્રિય
૨૯
ધ્રુવધિ ૯, તિર્યંચ ૨, દારિક. ૨ વિલેન્દ્રિયજાતિ, હુંક, સેવા, ત્રાસ, બાદર, પ્રત્યેક, અપર્યાપ્તા, અસ્થિર ૫ (દુરસ્વર વિના) ૨૫-અપર્યાપ્તા + પર્યાપ્તા + પરાઘાત + શ્વાસોશ્વાસ + કુખગતિ + દુશ્વર ૨૯ + ઉદ્યોત
::
»
૩૦
પંચેન્દ્રિય તિર્યંચ ચોગ્ય :અપર્યા. પંચે. તિ"ચ ૨૫ પર્યાપ્તા ,, , ર
૨૫ વિકલેન્દ્રિય પ્રમાણે, પરંતુ પંચેન્દ્રિય જાતિ. પ્રવબંધિ ૯, તિર્યંચ ૨, દારિક ૨, પંચેન્દ્રિય જાતિ, સંઘયણ ૧, સંસ્થાન ૧, વિહાગતિ ૧, સ્થિરાસ્થિરાદિ ૬, યુગલની ૬, ત્રસ જ, પરાઘાત, ઉશ્વાસ. ૨૯ + ઉદ્યોત
છે
,
૩૦
Jain Educationa International
For Personal and Private Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
શતક નામને ૫ મે કમ ગ્રન્થ
[૧૩
નામ કર્મના ભાંગા ] કમ - (ગા. ૨૫)
ભાંગાની વિગત
ભાંગા
બંધક
ગુણરસ્થાન
૪ મિથ્યાદષ્ટિ તિર્યંચ-મનુષ્ય ૧
૨૦
,
,
૧
= સ્થિર ૨૧ + બાદર પ્રત્યેક, સૂથમ પ્રત્યેક 4
સાધારણ , સાધારણ ૨૦ + બાદર પ્રત્યેક - સ્થિરાદિ ૮ જ » સાધારણ ૪ +
૪ + પ્રત્યેક ૪ + બાદર પ્રત્યેક સ્થિરાદિ-૮૯ , , , :-૮
સૂક્ષ્મ
અને ઇશાન સુધીના દેવતા
૧૬
,
,
,
,
૧
૩ મિથ્યાદષ્ટિ તિર્યંચ-મનુષ્ય ૧
બધી અશુભ જ બંધાય માટે A ૧ જ ભાંગે ૧૪૩ વિકલ =
સ્થિરદિ ૮૪૩ વિકલ =
૨૪
»
»
ન
,
૮૪૩
)
=
૨૪
,
,
,
૧
બધું અશુભ જ હાય માટે A ૬૪૬૪ર૪ર૪ર૪ર૪ર૪ર૪ર = (૫૪પ૧૪ર૪ર૪ર૪ર૪ર૪ર = ૩૨૦૦
સાસ્વાદને)
૧ મિથ્યાદષ્ટિ તિર્યંચ મનુષ્ય- ૧ ૪૨૦૮ ચાર ગતિના મિથ્યાદષ્ટિ ૧-૨
૪૬૦૮ ચાર ગતિના મિથ્યાદષ્ટિ ૧-૨
૯૨૧૭ A અપર્યાપ્ત નામ સાથે સ્થિર, શુભ, યશકીતિ ન બંધાય. * સ્થિર, શુભ, અને યશકીતિને + સન્મ, સાધારણ સાથે યશકીતિ ન બંધાય,
વિકલ્પ બંધ હોવાથી ૮ ભાંગા,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૪]
શતક નામને ૫ મે કર્મગ્ર થી [ નામકર્મના ભાંગા મનુષ્યગતિ યોગ્ય – પ્રાગ્ય બંધસ્થાન
પ્રકૃતિ અપર્યાપ્ત મનુષ્ય ૨૫ ૨૫ તિર્યંચ પ્રમાણે પરંતુ મનુષ્ય ૨ પર્યાપ્તા , ૨૯ ૨૯ , , , , , , , ૩૦ ૨૯ +૧ જિનનામ
નરકગતિ ચોગ્ય –
નરકગતિ
ધવબંધિ ,નરકદ્ધિક, પચેન્દ્રિય જાતિ, વક્રિયર, હડક, કુખગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અસ્થિર ૬, ત્રસ ૪.
દેવગતિ યોગ્ય :
દેવગતિ
પ્રવબંધિ ૯, દેવર, પંચેન્દ્રિય જાતિ, વૈક્રિય ૨, સમચતુર શુભ વિહાગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ત્રસ ૧૦ ૨૮ + જિનનામ ૨૮ + આહારદ્ધિક ૩૦ + જિનનામ
અપ્રાયોગ્ય :
થશે
બંધસ્થાન... ૨૩ ૨૫ ૨૬ ૨૮ ૨૯ ૩૦
અપયા પય.કે. ૨૦ પ.બા. નરક.૧ પર્યા.વિ.૨૪ પર્યા.વિલે ૨૪ એકેન્દ્રિય ૪ અપર્યા.વિકલે.૩ એક.૧૬ દેવ. ૮ પયપતિયચ , પં.તિર્યંચ પંચે તિર્ય.૧
४१०८
૪૬૦૮ , , મનુ. ૧
મનુ. 9 મનુષ્ય ૮
દેવ. ૧
દેવતા. ૮ ભાંગા- ૪ ૨૫ ૧૬ ૯
૨૪૮
૪૬૪૧
Jain Educationa International
For Personal and Private Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
નામકર્મા ભાંગા ]
શતક નામને પામે કન્ય
[ ૧૫
ભાંગાની વિગત બધું અશુભ જ હેય માટે. પં. તિર્યંચ પ્રમાણે, ર જે ૩ર૦૦, aછે, ૪થે સ્થિરાદિ ૮ સ્થિરાહિ ૮
ભાંગા બંધક
ગુણસ્થાન ૧ મિથ્યાદષ્ટિ તિયચ-મનુષ્ય ૧ ૪૬૦૮ મિથ્યાદષ્ટિ ૪ ગતિના ૧–રશુ. ૧થી૪
દેવતા અને નારક ૩-૪ ગુ. ૮ સમ્યગ્દષ્ટિ દેવતા-નારક ૪૬૧૭,
બધું અશુભ જ બંધાય માટે
૧ મિથ્યાષ્ટિ તિર્યંચ-મનુષ્ય
૧
૧થી૬ ગુણ સુધી સ્થિરદિ-૮ સ્થિરાદિ ૮ ૮ પંચેન્દ્રિય તિયચ-મનુષ્ય ૧થી૮૧૬ ૭થી૮૬ સુધી–૧.બધી શુભ જ હાય માટે. ,,
ભાગ સુધી
૪થી૮૬, બધું શુભ જ હોય.
૭થી૮૬,
ܕܕ ܕܕ ܕܕ ܂
૮૫૭થી૧૦
سه
૧૩૯૪૫
પ્રાગ્ય ભાંગા ૨૩ ૨૫ ૨૬ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૧ દેવ.૧ અપ્રાગ્ય-૧ એકેન્દ્રિય - ૪૦ ૪ ૨૦ ૧૬ વિકલેન્દ્રિય - ૫૧
૨૪ ૨૪ પં.તિયચ. - ૯૨૧૭
४६०८ ४१०८ મનુષ્ય - ૪૬૧૭
४६०८ નરક -
દેવ - ૧૮ ૮ ૮ ૮ ૧ ૧
૧ અપ્રાગ્ય - ૧ - કુલભાંગા ૧૩૯૪૫ કુલભાંગા - ૧૩૯૪૫ ૪ ૨૫ ૧૬ ૯ ૯૨૪૮ ૪૬૪૧ ૧ ૧
૯૩૦૮ તિર્યંચગતિ
م
می
Jain Educationa International
For Personal and Private Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
સ્થાન
૧૬ ] શતક નામને ૫ મે કર્મગ્રન્થ [ સતર પ્રકૃતિના બંધસ્થાન અને ભૂયસ્કારાદિ
સર્વોત્તર પ્રકૃતિ વિષે – અનુ બંધ- પ્રકૃતિ જ્ઞા. દ. વે, મ. આ. ના, ગે. અં. ગુણક્રમ સ્થાન ૧ ૧ શાતાદનીય. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧૧થી૧૩ ૨ ૧૭ + જ્ઞાનાદિ ૧૪, યશ, ૫ ૪ ૧ ૦ ૦ ૧ ૧ ૫ ૧૦
ઉચ્ચગોત્ર,
+ સં.લેભ. ૧૯ + સં.માયા.
+ સં.માન. + સંક્રોધ, + પુરુષવેદ.
+ હાસ્યાદિ ૪. ૫૩ + ૨૭ના. ૧ને બદલે ૨૮ ૫ ૪ ૧ ૯ ૦ ૨૮ ૧ ૫
દેવપ્રાગ્ય નામની ૫૪ + જિનનામ.
૫ ૧ ૯ ૦ ૨૯ ૧ ૫ ૫૫ + જિનનામ આહારક ૨. ૫ : ૧ ૦ ૦ ૩૦ ૧ ૫ ૫૬ - જિનનામ. ૫ ૬ ૧ ૯ ૦ ૩૧ ૧ ૫ , ૫૭ - જિનનામ નિદ્રા ૨, ૫ ૬ ૧ ૦ ૦ ૩૦ ૧ ૫ ,
+ જિનનામ. ૫ ૬ ૧ ૦ ૦ ૩૧ ૧ ૫ ૭-૮ + દેવાયુઃ
૫ ૬ ૧ ૯ ૧ ૩૧ ૧ ૫ ૬-૭ - જિનનામ આહારકર. ૫ ૬ ૧ ૧૩૧ ૨૮ ૧ ૫ ૫ + ૪ પ્રત્યાખ્યાનીય.
+ જિનનામ. ૫ ૬ ૧ ૧૩ ૧ ૨૯ ૧ ૫ ,, ૧૮ ૩ - જિનનામ, આયુ, ૫ ૬ ૧ ૧૭ ૦ ૨૮ ૧ ૫ ૪
+ ૪ અપ્રત્યાખ્યાનીય. + જિનનામ. ૫ ૬ ૧ ૧ ૦ ૨૯ ૧ ૫ , + આયુ.
૫ ૬ ૧ ૧૭ ૧ ૨૯ ૧ ૫ , ૬૬ + ૧ ના. ર૯ને બદલે ૫ ૬ ૧ ૧૭ ૧ ૩૦ ૧ ૫ ૪
મનુ. ૩૦ બાંધતા દે. ના. રર ૬૭ + ૭ ના. ૩૦ને બદલે ૨૩ ૫ ૯ ૧ ૨૨ ૧ ૨૩ ૧ ૫ ૧
+ ૪ અનંતા, મિક્યા.
૩ થીણદ્ધિ ૩, ૨૩ ૬૮ - આયુ.
૫ ૯ ૧ ૨૨ • ૨૫ ૧ ૫ ,, + ૨ ના. ૨૩ને બદલે ૨૫ જે કે અહીં પાંચમાં કર્મગ્રન્થમાં સર્વોત્તરપ્રકૃતિના ભૂયસ્કારાદિ બતાવેલ નથી. છતાં અહીં પ્રસંગ પામીને બતાવી દીધેલ છે.
૫૮
૧
Jain Educationa International
For Personal and Private Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
તથા મૂળ અને ઉત્તરપ્રકૃતિ વિષે સાધાદિ ]
૨૪
૬૯
૨૫
૨૬
૨૭
૨૮
૨૯
७०
gi
R
૭૩
૭૪
૧ આયુષ્ય. ૨ વેદનીય
૩ શેષ ૬.
3-849.
+ ૧ ના.
૨૫ને બદલે ૨૬ ખાંધે
Jain Educationa International
+ આયુઃ
૫
આયુ. [બાંધે. ૫
૩
૨. ઉત્તરકૃતિ વિષે :૧ ધ્રુવબ'ધિ ४७ ૪
*
૫
+ ૨ના. ૨૬ને બદલે ૨૮
+ 2414:
+ ૧ ના. ૨૮ ને બદલે
૨૯ ને બાંધે.
+ ૧ ના. ૨૯ બદલે ૩૦ તે બાંધે.
આ ૨૯ અધસ્થાનકમાં ૧૭ થી ૭૪ પ્રકૃતિના ૨૮ ભૂયસ્કાર થાય. ૭૩ થી ૧ પ્રકૃતિના ૨૮ અપતર થાય. અને “ સત્ર ખધસ્થાનની સમાન અસ્થિતિ બધ છે.” એ નિયમને અનુસરી ૨૯ અવસ્થિતિ થાય. અવક્તવ્ય અહીં સવથા ઘટતા નથી. કારણ કે સઘળી ઉત્તરપ્રકૃતિએના અબંધક થઈ ને ફરીવાર ખધક થતા જ નથી. કેમકે સઘળી ઉત્તરપ્રકૃતિઓના અખધક અગિગુણસ્થાનકમાં થાય છે. ત્યાંથી પ્રતિપાત થતા નથી. માટે અવક્તવ્યબાધ ઘટતા નથી. અહીં એક રીતે ખધસ્થાને ખતાવ્યા છે. પરં'તુ કેટલાક અધસ્થાના બીજી જુદી જુદી રીતે પણ આવે. સાઘાતિ:-૧ મૂળપ્રકૃતિ વિષે :
અનુ. પ્રકૃતિ સ`ખ્યા. ભાંગા કુલ
૧
૨
૧
-
૫
૩૩૪
૫
૩૬૩
e
૫
૯
૯
૯
&
શતક નામના ૫ મા કર્મ ગ્રન્થ | ૧૭
૧ ૨૨
· ૨ ૬
૧
૫
૧
૯
૧
૧
૧
૧
૨૨
૨૩
૧
૨૩
૨૨
૨૨
૧
..
૧
૨૬
૨૮
૧
For Personal and Private Use Only
૧
૧
૨ ધ્રુવધિ ૭૩ २ ૧૪૬ અવખંધિ હાવાથી સાહિ–સાંત
૨
1
૨૯ ૧
૧ ૩૦ ૧
૫
૫
૫
ર૯ | અનાદિ. ભવ્યને અધ્રુવ. અલવ્યને ધ્રુવ.
૫
૫
વિશેષ હકીકત
૨ અવખંધિ હાવાથી સાહિ-સાંત.
૩ ૧૩ માંથી પડવાના અભાવે સાદિ નહિ. અનાદિ કાળથી હાવાથી અનાદિ. ભવ્યને અશ્રુવ. અભવ્યને ધ્રુવ. ર૪ ૧૧ મા ગુ.થી પડતા સાદિ. તે સ્થાન અપ્રાસને
""
,,
૧૮૮ 'ધવિચ્છેદ પછી ક્રી માંધતા સાદિ. તે સ્થાન અપ્રાપ્તને અનાદિ. ભવ્યને અધ્રુવ. અભવ્યને ધ્રુવ.
""
39
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૮ ] શતક નામના ૫ મે કમ ગ્રન્થ [ મૂળપ્રકૃતિએનુ જ. ઉ. સ્થિતિ બધ પ્રમાણુ
ર્ સ્થિતિબંધપ્રરૂપણા :~
સ્થિતિમ`ધપ્રમાણ:- ( ગાથા ૨૬-૩૬) મૂળકમબંધની સ્થિતિઃ–(ગા. ૨૬-૨૭)
કર્મના નામ
અનુક્રમ
૧
3
૪
૫
७
.
ઉત્કૃષ્ટ
જ્ઞાનાવરણીય. ૩૦ કડાકાડી
સાગરાપમ
દનાવરણીય. ૩૦
વેદ્યનીય.
૩૦
માહનીય.
આયુષ્ય.
નામ.
ગેાત્ર.
અંતરાય.
Jain Educationa International
"3
७०
૩૩ સાગરાપમ
२०
""
૩૦
૨૦ કાડાકોડી
સાગરાપમ
""
,,
,,
જધન્ય
અંતર્મુહૂ ત્ત
૮
""
૧૨ મુહૂત્ત આ સકષાયિક જીવને હાય છે.
અ‘તર્મુહૂત્ત
"2
( ક્ષુલકભવ )
૮ મુહૂત્ત'
""
તમહત્ત
* તા. ક. ૧૯મા પેજની ટિપ્પણીઓ.
* આ અનિકાચિતની છે. અને ગાઢનિકાચિતની ઉત્કૃષ્ટસ્થિતિ ૧. આહારક ૨, ની પલ્યાપમના અસંખ્યાતમા ભાગ જેટલી, ૨. જિતનામની ૩૩ સાગરોપમ + ક'ઈકન્યૂન ૨ પૂ કાટી જેટલી, અને અન્ય અલ્પનિકાચિત અંત:કેડાકડીને સંખ્યાતમા ભાગ
અર્થાત્ અ'ત:કોડાકોડી સાગરોપમના સ`, ભા. થી આરંભી નિકાચિત કરવાના આરંભ કરે છે. જ્યારે સંપૂર્ણપણે ગાઢ નિકાચિત થાય છે. ત્યારે તીર્થંકરની ઉત્કૃષ્ટસ્થિતિ કઈક ન્યૂન એ (ર) પૃક્રોડ અધિક ૩૩ સાગરોપમ અને આહા. ૨ ની પડ્યેા. અસ'. ભા. થાય છે,
For Personal and Private Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
ઉતરપ્રકૃતિઓનું ઉત્કૃષ્ટસ્થિતિબંધપ્રમાણ ] શતક નામને ૫ મે કર્મગ્રન્થ [૧૯ ઉત્તમકૃતિઓના બંધની સ્થિતિ -(ગાથા ૨૮ થી ૩૬ )
ઉત્કૃષ્ટસ્થિતિબંધપ્રમાણુ –(ગા. ૨૮ થી ૩૪) સંખ્યા પ્રકૃતિના નામ
ઉત્કૃષ્ટ સ્થિતિ
૨૦
૧ ૧૬
૪૦
૧૫
છ
છ
હ
હ
જ્ઞાનાદિ ૧૯“ અશાતવેદનીય.
૩૦ કડાકડી સાગરેપમ મિથ્યાત્વ મેહનીય. કષાય ૧૬, મનુષ્ય ૨, સ્ત્રીવેદ, શાતા વેદનીય, સૂક્ષ્મ ૩, વિકલ ૩, હાસ્ય, રતિ, પુરૂષવેદ, ઉચ્ચગેત્ર, દેવર, સ્થિર ૬, ૧૦ શુભ વિહાગતિ, આહારક ૨, જિનનામ.
અંત કેડીકેડી સાગરોપમ દેવાયુ, નરકાયુ,
૩૩ સાગરોપમ મનુષ્યાયુ, તિર્યંચાયુ,
૩ પલ્યોપમ શ્વેતવર્ણ, મધુરરસ, સુરભિગંધ, શુભસ્પર્શ ૪ ૧૦ કલાકેડી સાગરોપમ પિત્તવર્ણ અસ્ફરસ, રક્તવર્ણ કષાયરસ, (કટુરસ)
૧૫ નીલવર્ણ, કટુરસ, (કષાયરસ) કૃષ્ણવર્ણ, તિક્તરસ, દુરભિગંધ, અશુભસ્પર્શ૪, ૧લું સંઘયણ ૧૯ સંસ્થાન ૨ જું ૨ જું , ૩ જું રુ ૩ જું , ૪થું , ૪થું , ૫ મું , ૫ મું ,
હ
હ
૧૨
)
હ
હ
હ
અ
»
૨
»
અ
છ
૩૭
શેક, અરતિ, ભય, જુગુપ્સા, નપુંસકવેદ, નીચગેત્ર, નરક ૨, તિર્યંચ ર, એકેદ્રિય જાતિ, પંચેન્દ્રિય જાતિ, શરીરસંગે પાંગ ૬, અશુભવિગતિ, પ્રત્યેકની ૭, ત્રસ ૪, અસ્થિ ૬, સ્થાવર
* તા. ક. ૧૮મા પેજમાં ટિપ્પણી જુઓ.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
૨૦] શતક નામનો પ કે કર્મગ્રન્થ [ ઉત્તરપ્રકૃતિનું જ સ્થિ. બંધમાણ એકેન્દ્રિયાદિમાં
જઘન્યસ્થિતિબંધ પ્રમાણ –(ગા. ૩૫-૩૬) સંખ્યા પ્રકૃતિના નામ
જઘન્યસ્થિતિ જ્ઞાનાદિ ૧૪, સં લેભ,
અંતમુહૂર્ત યશ, ઉચ્ચગેત્ર.
૮ મુહૂર્ત શાતા વેદનીય.
૧૨ ) સ'. ક્રોધ.
૨ માસ , માન. » માયા.
૧૫ દિવસ પુરુષવેદ
૮ વર્ષ દેવાયુ, નરકાયુ,
૧૦ હજાર વર્ષ તિય ચાયુ, મનુષ્યાયુ,
ભુલકભવ વિક્રિય ૬,
૨૦૦૦ સાગરોપમ આહારક ૨, જિનનામ,
અંતઃ કેડીકેડી
ઉ. કરતાં સંખ્યાતગુણહીન. ૮૫ નિદ્રા પ, અશાતા વેદનીય, મોહનીય ૨૧, નીચગોત્ર, ઉ૭૦કોડાકોડી સાગરોપમx
પિંડ ૩૧, પ્રત્યેકની ૭, દશકની ૧૯, પરંતુ વર્ણાદિમાં સાગરોપમ એકેન્દ્રિાદિ જીવોમાં તેમને બંધગ્ય પ્રકૃતિએને જ, ઉ.
સ્થિતિબંધ –(ગા. ૩૭-૩૮) એકેન્દ્રિયને સ્થિતિબંધ-૨ આયુઃ વિના ૧૦૭ પ્રકૃતિઓને, પંચસંગ્રહના મતે – જઘન્યસ્થિતિબંધ-તે તે પ્રકૃતિને ઉત્કૃષ્ટસ્થિતિ બંધ = ૭૦ કડાકોડી સાગરોપમ. ઉત્કૃષ્ટસ્થિતિબંધ –જઘન્યસ્થિતિબંધ + પલ્યોપમને અસંખ્યાતમ ભાગ.
એકન્દ્રિયના જઘન્યસ્થિતિબંધને ૨૫, ૫૦, ૧૦૦ અને ૧૦૦૦ આદિથી ગુણીએ એટલે અનુક્રમે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંક્ષિપંચેન્દ્રિયને જઘન્યસ્થિતિબંધ આવે. 0 પ્રજ્ઞાપના સૂત્રમાં દેવ ૨ ની જ. સ્થિ.બંધ ૨૦૦૦ – પ. અસં. ભા. કહેલ છે. અહીંતત્વ કેવલીગમ્ય. બંધ શતકશૂર્ણિની હસ્ત લિખિતપ્રતમાં ૨૦૦૦ – પલ્યો. સં. ભા. જ. સ્થિ. બંપ
વે. ૬ને બતાવેલ છે. જ્યારે મુકિતપ્રતમાં પ. અસં. ભા. ન્યૂન બતાવેલ છે. કે મતાંતરે આહારક ૨, અંતર્મદૂત્ત, અને જીનનામ ૧૦૦૦૦ વર્ષ. x આ પંચસંગ્રહના મતે, કર્મીગ્રન્થના મતે – ઉ= ૭૦ કેડાછેડી સાગરોપમ–
૫ મને અસંખ્યાતમે ભાગ ન્યૂન કરવાને અને કમં પ્રકૃતિના મતે જે પ્રકૃતિ જે વર્ગની હોય તેના ઉઃ ૩૦ કડાકોડી સાગરોપમ - પલ્યોપમને અસંખ્યાત ભાગ ખૂન કરવો. સલમાર્થ વિચાર સાર પ્રકરણને મત પણ આ પ્રમાણે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
જ.ઉ,સ્થિ.ખ. તથા ૧૪ જીવભેદેશમાં આયુષ્ય જ. . સ્થિતિમ`ધ અને આખાધા ] [ ૨૧
અને (તેમાં પલ્યે. સ'. ભા. ઉમેરવાથી એઇંદિયઆદિના . સ્થિ. અથવા) એકેન્દ્રિયના જ. સ્થિતિબધમાં પલ્યેા. સં. ભા. ઉમેરીને. અનુક્રમે ૨૫, ૫૦, ૧૦૦ અને ૧૦૦૦ થી ગુણુતાં એઇન્દ્રિય આદિના અનુક્રમે ઉત્કૃષ્ટસ્થિતિ બંધ આવે. એમ મલયગિરિ ટીકામાં કહ્યું છે. પ. પૂ. મહાપાધ્યાય યશેાવિજય મ‚ સાહેબે કમ પ્રકૃતિના ભધકરણની ૮૧ મી ગાથાની ટીકામાં પ`ચમગ્રહના મત મતાવતા એકે. ના જ. સ્થિ. અધમાં પદ્યેા. અસ'. ભા. ને ઉમેરીને અર્થાત્ એકેન્દ્રિયના . સ્થિતિમ ધને અનુક્રમે ૨૫, ૫૦, ૧૦૦, ૧૦૦૦, વડે ગુણુતાં અનુક્રમે એઇન્દ્રિય આદિના ઉ. સ્થિતિ, અધ આવે. ‘તત્ત્વ કેવલી ગમ્ય' કહેલ છે.
--
જઘન્યસ્થિતિબધ
:
ક ગ્રન્થનાં મતે:ઉત્કૃષ્ટસ્થિતિબંધ + ૭૦ કોડાકોડી સાગરોપમ-પલ્યેા. અસ. ભા. ઉત્કૃષ્ટસ્થિતિબંધ :-ઉત્કૃષ્ટસ્થિતિખંધ + ૭૦ કોડાકોડી સાગરોપમ.
એકેન્દ્રિયના ઉત્કૃષ્ટસ્થિતિમ’ધને ૨૫, ૫૦, ૧૦૦ અને ૧૦૦૦ થી અનુક્રમ ગુણુતાં અનુક્રમે એઇન્દ્રિયાદિના ઉત્કૃષ્ટસ્થિતિબધ આવે. અને ઉત્કૃષ્ટસ્થિતિમ‘ધમાંથી પડ્યે પમના સખ્યાતમે ભાગ બાદ કરતાં તે તેને જધન્યસ્થિતિબધ આવે. પ્રજ્ઞાપના સૂત્રમાં પણ આ પ્રમાણે છે. પરતુ પલ્યે. અસ.. ભા. ની ન્યૂનતા બતાવેલ છે. કમ પ્રકૃતિના મતે :
જે પ્રકૃતિ જે વગની હેાય તેના ઉત્કૃષ્ટસ્થિતિબંધને ૭૦ કાડાકાડીથી માંગવા, બાકીનું બધું ક ગ્રન્થની માફક ૧૪ જીવભેદમાં આયુષ્યના . જ.
સ્થિતિમ ધ
અને ૩. જ, અબાધાકાળ દ યન્ત્ર :ઉ. સ્થિતિ જ. સ્થિતિ
૧૦ 4. વ પૂ. કે.વ. ુભા.
જીવભેદ
૫. પૂ કાટીવર્ષાયુઃ સ* ૫.૫'ચેતિય ....મનુ.
નિ. દેવતા નારક
૫'
૫. અસ'.૫ સે.
.. ""
""
શેષ ૧૨ જીવભેદે
આયુષ્ય દેવ-નરકાસુઃ મનુ.તિ. આયુઃ ૩ પા.
પૂર્વ ક્રોડવ
ચે. યુગલિકતિયુ .મનુ. દેવાયુઃ
Jain Educationa International
""
""
,,
.
૩૩ સાગરા.
,,,,
૩૫છે.
ક્ષુલ્લકભવ
અ ંતર્મુ
99
પૂર્વ ક્રોડવો.
પલ્યે.
અસ.ભા
દેવ-નરકાયુ: પલ્યે..અસ‘.ભા. ૧૦ હું. વર્ષ પૂ.કે.વ. ુભા. મનુ-તિ,આયુ:
ક્ષુલ્લકભવ
""
ઉ. અખાધા જ. અખાધા
અંતર્મુ
For Personal and Private Use Only
,,
૬ માસ
',
""
મતાન્તરે પલ્યે .અસ..ભા. (મતાન્તરે
""
""
સ્વ..લવકુશા.
""
(મતાન્તરે નથી)
'તમુ .
.
નથી)
""
Page #189
--------------------------------------------------------------------------
________________
૨૨ | શતક નામને ૫ મે કર્મગ્રન્થ [ આયુષ્યને ચઉભંગી ફુલક ભવસ્વરૂપ અને આયુષ્યની ચઉભંગી :૧. ઉત્કૃષ્ટસ્થિતિ ઉત્કૃષ્ટાબાધા :- ૩૩ સાગરોપમ, પૂર્વ કેટીને ૩ જે. ભાગ.
જ્યારે પૂર્વ કેટીના આયુષ્યવાળા મુનિ પિતાને ભાગી ગયા પછી અર્થાત્ ! ભાગ રહે ત્યારે તેના ૧ લા સમયે ૩૩ સાગરયમવાળા દેવનું આયુષ્ય બાંધે ત્યારે. ૨. ઉત્કૃષ્ટસ્થિતિ જઘન્યાબાધા - ૩૩ સાગરેપમ, અંતમુહૂર્ત.
ઉપરોક્ત પ્રમાણેના મુનિ છેલા અંતમુહૂર્ત આયુષ્ય બાંધે ત્યારે. ૩. જઘન્યસ્થિતિ ઉત્કૃષ્ટાબાધા - અંતમુહૂર, પૂર્વ કેટીને ૩ જે. ભાગ.
પૂર્વ કેટીના આયુષ્યવાળા તિર્યંચ અને મનુષ્ય ૩ ભાગ ગયા પછી ૩ ભાગ બાકી રહે ત્યારે તેના ૧ લા સમયે જઘન્ય સ્થિતિ. બાંઘતા. ૪. જઘન્યસ્થિતિ જઘન્યાબાધા - અંતમુહૂર્ત, અંતમુહૂર્ત. કોઈ પણ તિર્યંચ કે મનુષ્ય આયુષ્યના છેલ્લા અંતમુહૂર્વે જઘન્યસ્થિતિ બાંધે ત્યારે.
ફુલકભવનું સ્વરૂપ :- (ગા. ૪૦-૪૧) ૧ મુહૂર્ત = ૧૬૭૭૦૨૧૬ આવલિકા. ૧ ક્ષુલ્લકભવ = ૨૫૬ આવલિકા. છે. ૧ મુહૂર્ત = 38 39 = ૬૫૫૩૬ ક્ષુલ્લકભવ થાય. ૧ મુહૂત્ત = ૩૭૭૩ શ્વાસે શ્વાસ
. ૧ શ્વાસોશ્વાસ = ૬૫૫૩ = ૧૭ ૧૩૬: ક્ષુલ્લકભવ એટલે એક શ્વાસશ્વાસમાં કંઈક ન્યૂન ૧૭ ભવ થાય. ગુણસ્થાનકે સ્થિતિબંધ:- (ગા. ૪૮)
સાસ્વાદનથી અપૂર્વકરણ પર્યત અંતઃકડાકડી સાગરોપમથી વધારે ન હોય, તેમ જ એ સ્થિતિબંધ પણ ન હોય. એકેન્દ્રિયને હેય. મિથ્યાદષ્ટિ
ગુણસ્થાનકે સંપત્તિ પન્ચેન્દ્રિયને અંત:કોડાકડીથી એ સ્થિતિબંધ ન હોય. સ્વામિત્વ પ્રરૂપણું :- (ગા. ૪૨ થી ૪૫)
૧. ઉત્કૃષ્ટસ્થિતિબંધના સ્વામિત્વ :- (ગા. ૪૨ ૪૩ ૪૪) સંખ્યા પ્રકૃતિ
સ્વામી - ૧ દેવાયુ અપ્રમતાભિમુખ પ્રમત મુનિ પૂર્વ કેટીન શેષ ૩ જા ભા. ના પ્રથમ સમયે ૧ જિનનામ મિથ્યાત્વાભિમુખ અવિરત સમ્યગ્દષ્ટિ મનુષ્ય.
(પહેલાં નરકાયુષ્ય બાંધ્યું હોય એટલે મરણ સમયે મિ. આવતા પૂર્વે.)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
ગુણસ્થાને સ્થિતિબંધ ઉ. જ. સ્થિ. બં.સ્વામિત્વ | શતક નામને ૫ મે કર્મગ્રન્થ [ ૨૩
૨ આહા. ૨, પ્રમાતાભિમુખ અપ્રમત મુનિ ૧૧૬ બાકીની સર્વસંકલિષ્ટ પર્યાપ્તા સંક્ષિપંચેન્દ્રિય મિથ્યાદષ્ટિ (૧૨૦) ૧૫ સૂક્ષમ ૩, વિકલ ૩, આયુ ૩,
દેવ ૨, વૈક્રિય ૨, નરક ૨, મિ. તિર્યંચ અને મનુષ્ય. ૪ નરક ૨, વક્રિય ૨, અત્યંતસંકલિષ્ટ ૬ વિકલ ૩, સૂક્ષમ ૩,
તદ્યોગ્ય ) ૨ દેવર,
ક છે ૩ આયુષ્ય ૩,
પૂર્વ કેટીના આયુષ્યવાળાને ૩ જે. ભાગ
બાકી રહે ત્યારે મધ્યમ પરિણામે. ૩ એકેન્દ્રિય સ્થાવર આપ ભુવનપતિથી ઈશાન સુધીના સર્વસંકલિષ્ટ
મિ. દેવતા. ૪ તિર્યંચ ૨, ઉવોત. ઔદ્યા. સર્વોત્કૃષ્ટ સંકલિષ્ટ પરિણામવાળા દેવ નારક ૨ ઔદારિક અંગો. સેવા , , , ૩ થી ૮, , ૯૨ શેષ ૯૨
૪ ગતિના મિ. સંફિલષ્ટ પરિણામી (૧૧૬)
૨૫ પુરુષવેદ, સ્ત્રીવેદ
હાસ્ય, રતિ, શાતા, ઉચ, મનુષ્ય ૨, આ ૨૫ પ્રકૃતિ તદ્યોગ્ય સંઘયણ ૫, સંસ્થા. ૫, સંકલેશે વર્તતા જીવે બાંધે.
શુભવિહાગતિ,
સ્થિર ૬, ૪ ૬૭ બાકીની ૬૭,
અત્યંત સંકલેશે વર્તતા જીવે બાંધે. (૯૨) ૨. જઘન્યસ્થિતિબંધના સ્વામિત્વ :- (ગા. ૪૪-૪૫) ૩ આહારક, જિનનામ
ગુ.ના ૬ઠા ભાગે બંધવિચ્છેદ સમયે ક્ષકને ૫ પુરુષવેદ, સંજવલન ૪, ૯ મા ગુ.ના તે તે ના p ૧૭ જ્ઞાનાદિ ૧૪, યશ, ઉચ્ચ, શાતા ૧૦ માગુ.ના અંતે A૬ વૈક્રિય ૬,
પર્યાપ્ત અસંગ્નિ પંચેન્દ્રિય તિર્યંચ A P V પંચસંગ્રહમાં ૨ આયુ: ( તિર્યંચ અને મનુષ્ય) વક્રિયની જડે લઈને વૈક્રિય ૮ કર્યું છે.
અને બાકીના ૨ આયુ; ૮૫ પ્રકૃતિ ભેગા ભેળવી ૮૭ પ્રકૃતિ કરી છે. ૪૬૭ જ્ઞાનાદિ ૧૯, મોહનીય ૨૨, નીચ, અશાતા વર્ણાદિ ૪, તૈજસ-કાશ્મણ
શરીર પંચેન્દ્રિયજાતિ, અશુભવિહાગતિ, પ્રત્યેકની ૫, ત્રસજ, અસ્થિર ૬,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
૨૪]
શતક નામને ૫ મે કર્મગ્રન્થ [ સાદાદિ પ્રરૂપણ * ૪ આયુષ્ય
સંજ્ઞિ અને અસંગ્નિ પંચેન્દ્રિય V ૮૫ શેષ ૮૫,
સર્વવિશુદ્ધ પરિણામી ૫. બા. એકે – (૧૦૦) સાદાદિ પ્રરૂપણું –૧. મૂળ કર્મ વિષે – (ગા. ૪૬) પ્રકૃતિ
સંખ્યા ઉ. અનુ. જ. અજ. કુલ ભાંગ ૧. આયુઃ
૨. શેષ ૨. ઉત્તર કર્મ વિષે – (ગા. ૪૭)
૧. જ્ઞાના. આદિ ૧૪ સંજવ. ૪ ૧૮ ૨ ૨ ૨ ૪ ૧૮૦ ૨. શેષ
૧૦૨ ૨ ૨ ૨ ૨ ૮૧૬ ૯૯૬
૧૦૭૪ ૧. ઉત્કૃષ્ટસ્થિતિબંધ? સૌથી વધારે સ્થિતિબંધ – ર. અનુષ્ટસ્થિતિબંધ –સમય ન્યૂન ઉત્કૃષ્ટથી શરૂ કરી જઘન્ય સુધી. ૩. જઘન્યસ્થિતિબંધ – સૌથી ઓછા સ્થિતિબંધ. ૪. અજન્યસ્થિતિબંધ –સમયાધિક માંડીને ઉત્કૃષ્ટ સુધી.
મૂળ ૭ (આયુવિના) કર્મો વિષે – ૧ ઉત્કૃષ્ટસ્થિતિબંધ – મિથ્યાત્વગુણઠાણે સર્વોત્કૃષ્ટ સંકલિષ્ટ મિથ્યાત્વીને સાદિ,
અંતર્મુહૂર્તા સુધી, ત્યાર પછી અંત થાય છે, માટે સાંત. ૨ અનુત્કૃષ્ટસ્થિતિબંધ – ઉત્કૃષ્ટરિતિબંધને અંત થાય, ત્યારે સાદિ. ત્યાર પછી
કાલાંતરે ઉત્કૃષ્ટસ્થિતિબંધ થાય, ત્યારે સાંત, ૩. જઘન્યસ્થિતિબંધ – ક્ષપકશ્રેણીમાં બંધવિચ્છેદ સમયે જઘન્યની સાદિ, ત્યાર પછી
અનંતર સમયે અબંધ થવાને છે, માટે સાંત. ૪. અજઘન્યસ્થિતિબંધ - ૧૧મા ગુણસ્થાનકે અબંધ થઈ પડતા ૧૦માના ૧ લા
સમયે સાદિ. (મેહનીયને ૧૦મે અબંધ થઈ ૯ માના ૧ લા સમયે બાકીના ૬ કર્મોને) પાછા ફરી જ્યારે ક્ષપકશ્રેણી માંડી ચડશે. ત્યારે ૧૦માના ચરમ
સમયે જઘન્ય સ્થિતિ બાંધશે માટે સાંત. અથવા ઉપશમ શ્રેણી માંડે ત્યારે ૧૧ મે * તિયચાયુ: અને મનુષ્યાયુ જધન્ય સ્થિતિબંધ ૨૫૬ આવલિકાનું છે. તે તેના પ્રાયોગ્ય વિશુદ્ધિવાળા
સમ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય આદિ દરેક બાંધી શકે એમ સંભવે છે. V ૮૫ નિદ્રા ૫, મેહનીય ૨૧, નીચગોત્ર, અશાતા, પિંડ ૩૧, પ્રત્યેક ૭, દશક ૧૮
Jain Educationa International
For Personal and Private Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
અને જીવસ્થાનક સ્થિ. સ્થા. અલ્પમહુત્વ ] શતક નામના ૫ મે કમ ગ્રન્થ [ ૨૫
અમ'ધ થાય માટે સાંત. જે જીવાએ ઉપશમ શ્રેણી પ્રાપ્ત નથી કરી માટે અના.િ અને જે જીવા (અલભ્ય) પ્રાપ્ત નથી કરવાના માટે અન'ત. આયુષ્યમાં ઉત્કૃષ્ટસ્થિતિમ ધાદિ ૪ ને વિષે ખાંધતા અંતર્મુહૂત્ત સુધી સાદિ, ત્યાર પછી મોંધી રહે ત્યારે અધ્રુવ. (સાંત) ૨+૨+૨+૪=૧૦૭=૭૦૧(૪૪૨=) ૮=૭૮
ઉત્તરપ્રકૃતિએ વિશે :
૧૮ જ્ઞાનાદિ ૧૪ સ`વ. ૪ :- ઉ.અનુ.જ.અજ. :- મૂળકમની માફક ૨+૨++૪=૧૦ ૧૦૨શેષ. :– ઉ. અનુ. :-મૂળકની માફક ૨+૨=૪+૪=૮
અનુક્રમ
૧
ર
3
૪
૫
७
.
ક
જધન્ય :- પર્યાપ્તા માદર એકેન્દ્રિય વિશુદ્ધ પરિણામીને સાદિ સાંત. અજધન્ય :- તે સિવાયના બધાને સાદિસાંત : ૨+૨=૪ ૧૮ ૪ ૧૦ = ૧૮૦ + (૧૦૨૪૮=) ૧૧૬ = ૯૯૬+૭૮=૧૦૭૪ જીવસ્થાનકાના વિષે સ્થિતિસ્થાનકાનું અલ્પબહુત્વઃ- (ગા. ૫૪)
જીવસ્થાનકના નામ
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
Jain Educationa International
અપર્યામા સૂક્ષ્મ એકેન્દ્રિય
આદર
મ
અ
અ
મ
અ
અ
""
.
,,
""
""
""
22
29
ઃઃ
.
,,
,,
સૂક્ષ્મ
માદર
એઇન્દ્રિય
99
તૈઇન્દ્રિય
19
ચરિન્દ્રિય
""
""
""
,,
અસ'જ્ઞિપ'ચેન્દ્રિય
""
""
""
,,
19
"9
For Personal and Private Use Only
અલ્પબહુત્વ
સૌથી ઘેાડા
સખ્યાતગુણુ
"2
19
અસંખ્યાતગુણુ સ ખ્યાતગુણ
99
99
99
})
99
""
""
19
Page #193
--------------------------------------------------------------------------
________________
૨૬] શતક નામના ૫ મા ક્રમ ગ્રન્થ [ જીવસ્થાનકના વિષે સ્થિતિમ ધનુ અલ્પમર્હુત્વ જીવસ્થાનકના વિષે સ્થિતિબંધનું અપમહુત્વઃ- (ગા. ૪૯ થી ૫૧)
જીવસ્થાર્કના નામ
સ્થિતિમધ
અનુક્રમ
૧
२
૩
૪
૫
ૐ
७
.
૯
૧૦
૧૧
taiy
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
२०
૨૧
२२
૨૩
२४
૨૫
અ
અમૃ
24,
મ
મુનિ.
પર્યાસા બાદર એકેન્દ્રિય
સૂક્ષ્મ
માદર
સૂક્ષ્મ
""
""
,,
37
24,
Jain Educationa International
ܕܝ M
""
36
અમૃ
મ
22
24 19
24,
""
એક
અમૃ
27
""
આદર
સૂક્ષ્મ
માર
બેઇન્દ્રિય
ܕ
1:
,,
તૈઇન્દ્રિય
""
23
36
,,
""
""
ચઉરિન્દ્રિય
""
""
27
""
""
""
""
29
પર્યામા અસન્નિપ`ચેન્દ્રિય
,,
""
""
""
29
જઘન્ય
,,
""
,,
,,
ઉત્કૃષ્ટ
""
34
""
·
જવન્ય
""
ઉત્કૃષ્ટ
36
જન્મ
,,
ઉત્કૃષ્ટ
""
જન્મ
""
ઉત્કૃષ્ટ
,,
જન્મન્ય
,,
ઉત્કૃષ્ટ
For Personal and Private Use Only
અપમહેતા સૌથી અપ
અસ ખ્યાતગુણ
વિશેષાધિક
""
""
27
,,
,,
""
સખ્યાતગુણ
વિશેષાધિક
ઃઃ ૐ ૐ ૐ ૐ
""
33
27
સખ્યાતગુણ વિશેષાધિક
""
""
Page #194
--------------------------------------------------------------------------
________________
તથા નિષેકરચના અને અબાધા ] શતક નામને ૫ મે કર્મગ્રન્થ [ ૨૭ અનુક્રમ જીવસ્થાનકના નામ સ્થિતિબંધ અહ૫બહત્વઃ૨૬ મુનિ , ઉત્કૃષ્ટ
સંખ્યાતગુણ દેશવિરતિ ૨૮ ,
પર્યાપ્ત અવિરતિસમ્યગ્દષ્ટિ ૩૦ અ , , , ૩૧ અ , , , ઉત્કૃષ્ટ
જઘન્ય
જઘન્ય
જઘન્ય
મિથ્યાષ્ટિ જઘન્ય ૩૪ અ = " ૩૫ અ » »
ઉત્કૃષ્ટ ૩૬ " ,
નિષેક રચના અને અબાધા:- (ગ. ૩૨-૩૪)]
જે સમયે જે કર્મ બંધાય તેના ભાગમાં જે દલિકે આવે તે ક્રમશઃ ભગવાય તેટલા માટે તેની વ્યવસ્થિત રચના થાય છે. પરંતુ જે સમયે કર્મ બંધાયું તે જ સમયથી આરંભી કેટલાક સસમાં રચના થતી નથી.
જેટલા સમયમાં રચના થતી નથી તેને અબાધાકાળ કહેવાય છે.
અબાધાકાળના ઉપરના સમયથી આરંભી અમુક સમયે આટલા દળ ફળ આપે. એ પ્રમાણે સ્થિતિના ચરમ સમય પર્યત કર્મદળિકની વ્યવસ્થિત રચના થાય છે. તે પ્રમાણે આત્મા દળિકેના ફળ ભેગવે છે. (કઈ પણ કરણ દ્વારા ફેરફાર ન થાય તે) આવી રીતે થયેલી વ્યવસ્થિત દળરચનાને નિષેકરચના કહેવાય છે.
જેટલા સ્થાનમાં દળ રચના થતી નથી તે અબાધકાળ, અને અબાધાકાળના ઉપરના સમયથી સ્થિતિના ચરમ સમય પર્યત સુધી થયેલી દળ રચના તે નિષકરચના
અબાધાકાળહીન સ્થિતિ તે નિષેકકાળ અનંતરે પનિધા:
અબાધાકાળ પછીના પ્રથમસમયે ઘણું દળ બેઠવાય છે. ત્યાર પછીના સમયે વિશેષહીન, ત્યાર પછીના સમયે તેનાથી વિશેષહીન એમ થાવત્ સ્થિતિકાળ ચરમ સમય પર્યત ગોઠવણી થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
૨૮ ]. શતક નામને ૫ મે કર્મગ્રન્થ [ અબાધાકાળ, અબાધા કડક
પરંપરપના :
નિષેકરચનાના પ્રથમ સમયના હલિકે કરતાં પોપમના અસંખ્યાતમાં ભાગ પછીની સ્થિતિસ્થાનકમાં અડધા દલિકે થાય. ત્યાર પછી પ૫મના અસંખ્યાતમા ભાગ પછીના સ્થિતિસ્થાનકે તેથી અડધા થાય. એમ યાવત્ સ્થિતિકાળ ચરમ સમય સુધી ગોઠવણી થાય છે. દ્વિગુણહાનિસ્થાને – પલ્યોપમ Uક અસંખ્યાત ભાગ -સૌથી થોડા
બે સ્થાન વચ્ચેનું અંતરૂ - પલ્યોપમને અસંખ્યાતમો ભાગ:-અસંખ્યગુણ અબાધાકાળ -
જેટલા કડાકડી વર્ષને સ્થિતિબંધ હોય તેટલા ૧૦૦ વર્ષને અબાધાકાળ અને અંત કેડીકેડીના સ્થિતિબધે અંતર્મહત્ત અબાધાકાળ અને સર્વ જઘન્ય અબાધાકાળ પણ અંતમુહૂર્ત છે. આયુઃ વિના ૭ કર્મોમાં આ પ્રમાણે સમજવું, અબાધા કંડક - ઉત્કૃષ્ટસ્થિતિબંધ
:- ઉત્કૃષ્ટાબાધા. ૧ સમય ન્યૂન ,,
:- એટલે જ છે.
,
,
એમ યાવત્ ૧ સમયજૂન ૧પમ અસં'. ભા.જૂન , - ,
૧ પલ્યોપમને અસંખ્યાત ભાગ ન્યૂન સ્થિતિબંધ. – ૧૨ સમયગૂનઉલ્ટાબાધા. ૨ ) ,
; s ;
૨ = 9 ૩ એમ યાવત્ જઘન્યસ્થિતિબંધ
- જઘન્યાબાધા. એક સરખા અબાધાવાળા પોપમના અસંખ્યાત ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનકનું સમૂહ તે અબાધા કંડક.
અબાધાસ્થાનકે જેટલા અબાધા કંડક આવે.
આયુષકર્મની સ્થિતિ અબાધા રહિત ગણી છે કેમકે આયુષ્યનો અબાધા અનિયત છે. આયુષ્ય બાંધતી વખતે ભગવાતું (વર્તમાન) આયુષ્ય જેટલું બાકી હોય તે આયુષ્યને અબાધાકાળ કહેવાય. નવા બંધાયેલા (આગામિ ભવના) આયુષ્યને એક પણું દળ અપવર્તના, ઉદવર્તના આદિ કરણે દ્વારા પણ વર્તમાનભવે ભેગવી શકાતું નથી.
જયારે શેષ ૭ માં બંધાયેલું દળિક બંધાવલિકા વીત્યા પછી ઉદીરણ કે અપવર્તન કરણ દ્વારા ઉદયમાં આવી શકે છે.
બંધાતા આયુષ્યની અબાધા ભેગવાતા આયુષ્ય સંબંધિ છે. માટે તે અબાધા બંધાતા આયુષ્યની સત્તાના વિષયભૂત કહેવાતી નથી. અને શેષ ૦ કર્મોમાં અબાધા બંધાતા કર્મની સત્તાના વિષયભૂત કહેવાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૪ છવભેદમાં ૭ કર્મની ૧૦ વસ્તુઓનું અ૫બહુ] શતક નામને ૫ મે કર્મગ્રન્થ [ ૨૯ અલ્પબદુત્વઃ
૧ પર્યા. તથા અપ. સંજ્ઞ પંચેન્દ્રિય જી વિશે સાત કર્મોમાં ૧૦ વસ્તુઓનું અ૫હત્વ – અનુ. વસ્તુ નામ પ્રમાણ
અલ્પબહુ
સં.ગુ.
૧ જઘન્યબાધા અંતર્મુહૂર્ત.
સવ૫. ૨ અબાધાસ્થાને.
ઉ. અબાધા-જ. અબાધા. અસં. ગુણ. ૩ , કડક )
તુલ્ય. ૪ ઉત્કૃષ્ટાબાધા.
જ. અબાધા પણ.
વિશેષાધિકા ૫ નિષેકરચના-હિં.ગુ.હાનિસ્થાને Uપ. અસં. ભાગ. અસં. ગુણ. ૬ , , એક આંતરાના ,, ૫ અસં. ભાગ. ૭ અર્થેન ઠંડક.
ઉ. સ્થિતિ– જ. સ્થિતિ.
ઉ. અબાધા-જ. અખાધા. ૮ જઘન્ય સ્થિતિબંધ અંતઃકડાકડી સાગરોપમ. ૯ સ્થિતિબંધસ્થાને
ઉ. સ્થિતિ.—જ સ્થિતિ. ૧૦ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ. જ સ્થિતિ. પણ.
વિશેષાધિક, ર. શેષ ૧૨ જીવસ્થાનકે ૭ કર્મોમાં ૧૦ વસ્તુઓનું અ૫બહુત્વઅનુ. વસ્તુ નામ
પ્રમાણુ
અલ્પબદુત્વ ૧ અબાધાસ્થાને.
આવલિકા અસં. ભાગ. સવ૫ ૨ ,, કંડક ,,
તુલ્ય ૩ જઘન્યાબાધા.
અંતર્મુહૂર્ત
અસં ગુણગ્ય ૪ ઉત્કૃષ્ટાબાધા.
જ. અબાધા પણ.
વિશેષાધિક પ નિકરચના–દ્વિગુણહાનિ સ્થાને. ઈ-પપમ અસં. ભાગ. અસં. ગુણ ૬ ,, , એક આંતરાના સ્થાને. પલ્યોપમ અસં. ભાગ. ૭ અર્થેન કંડક.
ઉપસ્થિતિ-જ. સ્થિતિ.
ઉ.અબાધા-જ. અખાધા. A પ. અપ. વિકલેન્દ્રિય અને અસંગ્નિ પંચેન્દ્રિયમાં સંખ્યાતગુણા. * પંચમસંગ્રહમાં અર્થેન કંડકને બદલે અબાધાસ્થાને અને કંડકસ્થાન સમુદિત કહ્યા છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
૩૦ ] શતક નામને પ મ કર્મગ્રન્થ [ ૧૪ જીવભેદમાં આયુષ્યની ૮/૬ વસ્તુઓનું અલ્પબદ્ધત્વ અનુ, વસ્તુ નામ
પ્રમાણુ
અ૫મહત્વ ૮ સ્થિતિ બંધ સ્થાને.
પ . અસં. ભા.
અસં.ગુ. ૯ જઘન્યસ્થિતિબંધ
૧સાગર–પ. અસં.ભાગ , A ૧૦ ઉત્કૃષ્ટ ,
૧ સાગરોપમાં
વિશેષાધિક ૩. સંપત્તિ અને અસજ્ઞિ વિષે આયુષ્યમાં ૮ વસ્તુઓનું અ૫બહુત્વ :અનુ વસ્તુ નામ
પ્રમાણ
અ૯૫બહુવા ૧ જઘન્યાબાઘા.
અસંક્ષિપ્યાદ્ધા.
સર્વા૫ ૨ જઘન્ય સ્થિતિબંધ.
ક્ષુલ્લકભવ.
સં.ગુણ ૩ અબાધા સ્થાને,
પૂર્વ કેટી ભાગ -જઘન્ય ૪ ઉત્કૃષ્ટાબાધા.
વિશેષાધિક ૫ નિષેકરચના-દ્વિગુણહાનિ સ્થાને -પ. અસં. ભાગ. અસં ગુણ ૬ , ,, એક આંતરાના સ્થાને પ. અસં. ભાગ. ૭ સ્થિતિબંધસ્થાને.
ઉ. સ્થિતિ-જ. સ્થિતિ.
(૩૩ સાગરોપમ.-કુલક ભવ.) ૮ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ.
જ સ્થિતિ અને અબાધાપણ વિશેષાધિક ૪. શેષ ૧૨ જીવસ્થાનકે આયુષ્યમાં ૬ વસ્તુઓનું અ૫બહુત્વ – અનુ. વસ્તુ નામ
પ્રમાણ
અલ્પબહુ ૧ જઘન્યાબાધા. અસ દ્વા.
સર્વા૯૫. ૨ જઘન્યસ્થિતિબંધ. ભુલકભવ,
સગુણ ૩ અબાધા સ્થાને.
સ્વ. ઉ. ભવ. ; ભા.-જ અબાધા ૪ ઉત્કૃષ્ટાબાધા.
વિશેષાધિકા ૫ સ્થિતિબંધસ્થાને, પૂર્વક્રોડવર્ષ–સુલકભવ.
સં.ગુણ ૬ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ
વિશેષાધિક. અધ્યવશાય :-કષાયના ઉદયછી ઉત્પન્ન થયેલે પરિણામ તે. સંકલેશસ્થાન :–મંદથી તીવ્ર કષાય તરફ જઈએ ત્યારે. વિશુદ્ધિસ્થાન :-તીવ્રથી મંદ ,, ,, , , *
આ પ્રમાણે સંકલેશસ્થાન અને વિશુદ્ધિસ્થાન સરખા થાય. પરંતુ ક્ષપકશ્રેણીના સ્થાને કેવલ વિશુદ્ધિસ્થાન તરીકે હોય છે. કેમકે પડતા આવતા નથી માટે.
આ એકેન્દ્રિયની અપેક્ષાએ બતાવેલ છે. વિકક્રિય અને અસંશિમાં ૨૫, ૫૦, ૧૦૦, ૧૦૦૦ ગુણું યથાસંભવ સમજી લેવું. તેમજ પ. અસં. ભા. ને બદલે પલ્યોપમને સં. ભા. બાદબાકીમાં સમજ. મતાન્તરે પૂર્ણ સાગરેપમ જ. સ્થિતિબંધ, અને પલ્યો. અસં/સં. ભા. ઉમેરવાથી . સ્થિતિબંધ, અને આ પણ મેહનીયકર્મને સમજાવો. બાકીનાને 8 સા.કે સા. આવે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
જવસ્થાનકોમાં સંલે. અ૫. ] શતક નામને ૫ મે કર્મગ્રન્થ [ ૩૧
૧૪, જીવસ્થાનક વિષે સંલેશસ્થાનનું અપબહુત્વ :અનુ- જીવસ્થાનકના નામ
અલ્પબદુત્વ
એકેન્દ્રિય
સૌથી અલ્પ અસંખ્યાતગુણ.
૧ અપર્યાપ્ત સૂક્ષમ અ , બાદર
સૂક્ષ્મ ૪ , બાર
,
બેઈન્દ્રિય
તેઈન્દ્રિય
, ચઉરિન્દ્રિય
૧૦
)
અસંક્ષિપંચેન્દ્રિય
અ
»
» »
» »
અ
અને આ જ પ્રમાણે વિશુદ્ધિસ્થાનકનું અ૫બહુ સમજવું. પ્રશ્ન:- અપર્યાપ્તા સુમ એકેન્દ્રિયના સ્થિતિસ્થાનકો કરતાં સંખ્યાતગુણા બાદર એકે
ન્દ્રિયના સ્થિતિસ્થાનકે છે તે પછી સંલેશસ્થાને અસંખ્યાતગુણો કેમ? ઉત્તર :- (આયુવિના) ૭ કર્મને જઘન્ય સ્થિતિસ્થાનને યોગ્ય અસંખ્ય લેકાકાશ
જેટલા અધ્યવશાયસ્થાને છે. ત્યાર પછી પછીની સ્થિતિસ્થાનને ગ્ય અધિક અધિક અધ્યવશાય છે. તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયના જઘન્યસ્થિતિસ્થાનમાં જેટલા અધ્યવશાય છે. તેના જ ઉત્કૃષ્ટસ્થિતિસ્થાનમાં અસંખ્યગુણ અધ્યવસાય છે. તેથી અપર્યાપ્તા બાદર એકેન્દ્રિય આદિની અંદર અસંખ્યાતણ સુતરામ હોય શકે.
સર્વ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ કવાય રૂપ ઉત્કૃષ્ટ સંકલેશથી બંધાય છે. એમ કહ્યું. પરંતુ કેવલ કષાયથી સ્થિતિ બંધાતી નથી. પણ વેગ સાથેના કષાયથી બંધાય છે. તેથી સર્વજીમાં વેગને અપબહત્વ દ્વારા બતાવાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
by
by
by
૩૨] શતક નામને પ મ કર્મગ્રન્થ [ જીવભેદોમાં જ. ઉ. વેગનું અલ્પબહુ ૧૪ છવભેદમાં જ. ઉ. વેગનું અલ્પબહુવા(ગા. ૫૩-૫૪) અનુકમ જીવભેદ
ચોગ અ૬૫બહુત્વ ૧ ભવ પ્રથમ સમયે વર્તમાન વધ્યપ. સૂ. સા. એકે. જોગ સલ૫
» બા.
અસં. ગુx બેઇન્દ્રિય.
છે, તેઈન્દ્રિય. , , , ચતુરિન્દ્રિય. ,
અસ પચે. , સજ્ઞિ ,
, સૂસા. એકે. » » બા. , , ,
કરણ ૫. સુ. સા. * * » બા.
, . સા.
» છ મા. , લધ્યપ. બેઈન્દ્રિય.
તેઈન્દ્રિય. ચતુરિન્દ્રિય.
અસં પંચે. » » સંgિ , ” ” ” કરણપર્યા. બેઈન્દ્રિય જ. ”
તેઈન્દ્રિય. ચતુરિન્દ્રિય. ” અસંગ્નિ પંચે. ” ”
* અહીં અસંખ્ય ગુણાકારમાં ગુણક સંખ્યા સમક્ષેત્ર ૫૫મના અસંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેથરાથી પ્રમાણુ જાણવી.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
અને સ્થિતિબંધના હેતુભૂત અધ્યવસાયની પ્રરૂપણું | શતક નામને ૫ મે કર્મગ્રન્થ [ ૩૩ અનુ. જીવભેદ
અલ૫બહુ ૨૩ ભવ પ્રથમ સમયે વર્તમાન કરણપ. સંગ્નિ પંચે. જી. અસં. ગુx
બેઈન્દ્રિય. ઉ. ” ૨૫ » ” ” ઈન્દ્રિય. • • •
ચતુરિન્દ્રિય. અસંgિ. પંચે. સંક્ષિ ” અનુત્તર.
ર૭
.
રૈવેયક.
૩૧
*
*
” *
છ
યુગલિક, આહારી. શેષ દેવ,
* * ” »
,
છ છે
”
”
,
છ જ
” નારક.
6 હ
ની (
” તિર્યંચ. ” ”
” મનુષ્ય. સ્થિતિબંધના હેતુભૂત અધ્યવસાયની પ્રરૂપણું – (ગા. ૫૫)
દ્વાર :૧ સ્થિતિસમુદાહાર ૨ પ્રકૃતિસમુદાતાર ૩ જીવસમુદાહાર
૧ સ્થિતિસમુદાહાર :
દ્વાર :૧ પ્રગણના ૨ અનુકૃષ્ટિ
૩ તીવ્રતા મંદતા ૧ પ્રગણના :-પ્રત્યેક સ્થિતિસ્થાનમાં અસંખ્યલકાકાશના આકાશપ્રદેશ પ્રમાણ જ આ પંચમ કર્મગ્રન્થની દેવેન્દ્રસૂરીશ્વર મ. સા.ની છપાયેલી સ્વપજ્ઞ ટીકાના આધારે જણાવેલ છે.
કર્મપ્રકૃતિમાં ૨૭મા સ્થાન ૫. અસંગ્નિ પછી ૨૮મું સ્થાન અનુત્તરવાસી દેવનું બતાવેલ છે. ૫-કમ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
૩૪ ] શતક નામને ૫ મે કર્મગ્રન્થ [ સ્થિતિસમુદાહાર, પ્રકૃતિસમુદાહાર, અધ્યવસાયે હોય છે.
૧ અનંતપનિધા :-આયુઃ વિના ૭ કમૅમાં પૂર્વ-પૂર્વથી ઉત્તરોત્તર વિશેષાધિક વિશેષાધિક છે. શુભમાં ઉ. થી જ. અને અશુભમાં જ. થી ઉ. જ્યારે આયુષ્યમાં પૂર્વ-પૂર્વથી ઉત્તરોત્તર સ્થિતિસ્થાનમાં અસંખ્યગુણ અસંખ્યગુણ અધ્યવસાયે છે.
ર પરંપરોપનિધા :-આયુઃ વિના ૭ કર્મોમાં પપમના અસંખ્યાતમાં ભાગ જેટલા સ્થિતિસ્થાને ઓળંગીને પછી પછીના સ્થિતિસ્થાનમાં અધ્યવસાયે બમણું થતા જાય છે.
- દ્વિગુણવૃદ્ધિસ્થાને આવ.સં.ભા.પ્ર. -સૌથી થેડા. એકતરા વચ્ચેના સ્થાને -પ. અસં.ભા.પ્ર :-અસંખ્યગુણા.
દ્વિગુણવૃદ્ધિસ્થાને – અંગુલના પ્રથમ વર્ગમૂળના કુલ છેદનકે જેટલા આવે. તેના અસંખ્યાતમા ભાગમાં જેટલા છેદન કે છે, તેના આકાશપ્રદેશ પ્રમાણ
૨ અનુકૃષ્ટિ -સ્થિતિબંધમાં હેતુભૂત અધ્યવસાયની અનુકૃષ્ટિ છે જ નહિ. કારણ કે અધ્યવસાયે પૂર્વ-પૂર્વથી ઉત્તરોત્તર સ્થિતિસ્થાનમાં ખેંચાતા નથી. પરંતુ દરેક સ્થિતિસ્થાનેમાં બધા નવા જ અધ્યવસાય હોય છે. ૩ તીવ્રતા મંદતા – જઘન્યસ્થિતિસ્થાનને જઘન્યરસ
સૌથી થોડા તે જ ,
ઉત્કૃષ્ટરસ પછીના છે જઘન્યરસ તે જ ,
ઉત્કૃષ્ટરસ પછીના
જઘન્યરસ તે જ ,, ઉત્કૃષ્ટરસ એમ યાવત્ ઉત્કૃષ્ટ ,, ઉત્કૃષ્ટરસ સુધી અનંતગુણ અનંતગુણ કહેવું.
ર. પ્રકૃતિસમુદાહાર –
દ્વાર:૧ પ્રગણના ૨ અ૨બહુવ
૧ પ્રગણા -જ્ઞાનાવરણને સઘળા સ્થિતિસ્થાનમાં કુલ અધ્યવસાયે અસંખ્યકાકાશપ્રદેશ પ્રમાણ છે. આ પ્રમાણે સઘળા કર્મોમાં સમજવું.
અનંતગણું
Jain Educationa International
For Personal and Private Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
તુલ્ય
તુલ્ય
અને જીવસમુદાહાર ] શતક નામને ૫ મે કર્મગ્રન્થ
[ ૩૫ ૨ અ૨બહુત્વ:– અનુ- કર્મના નામ
અNબહુવ :કેમ. આયુષ્ય
સૌથી અલ્પ નામ
અસંખ્યગુણ ગેત્ર જ્ઞાનાવરણ
અસંખ્ય ગુણ દર્શનાવરણ અંતરાય
વેદનીય ૮ ચારિત્ર મોહનીય
અસંખ્યગુણ ૯ દર્શન , પ્રશ્ન –આયુષ્યમાં ઉત્તરોત્તર સ્થિતિસ્થાને અધ્યવસાયે અસંખ્યગુણ અસંખ્યગુણ. જ્યારે
નામ, ગોત્ર આદિમાં વિશેષાધિક વિશેષાધિક છે. છતાં તેમાં આયુષ્યથી અસંખ્ય
કેવી રીતે? ઉત્તર – આયુષ્યના પ્રમમસ્થિતિસ્થાનના અધ્યવસાયે નામ, ગેત્રની અપેક્ષાએ ઘણું જ
ઓછા છે અને આયુષ્યના કુલસ્થિતિસ્થાનેથી પણ નામ ગોત્રના સ્થિતિસ્થાને ઘણા વધારે છે. તેથી આયુષ્યમાં અસંખ્યગુણ અસંખ્યગુણ થવા છતાં તથા
નામ ગોત્રમાં વિશેષાધિક વિશેષાધિક હોવા છતાં નામ ગોત્રના અસંખ્યગુણ છે. પ્રશ્ન –નામ, ગોત્રથી જ્ઞાનાવરણની સ્થિતિ તે વિશેષાધિક છે. તે પછી અધ્યવસાય
અસંખ્યગુણ કેમ ? ઉત્તર –સ્થિતિ વિશેષાધિક હોવા છતાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગે જતાં ડબલ
અધ્યવસાયે થાય છે. તેથી કુલ એક પપમ પછીના સ્થિતિસ્થાને જ અસંખ્યગુણ અધ્યવસાય થાય છે તે પછી ૧૦ કડાકડી સાગરોપમ. સ્થિતિ
સ્થાનની પછી અસંખ્યગુણ હોય જ તેથી કુલ અધ્યવસાયે અસંખ્ય ગુણ થાય. ૩. જીવસમુદાહાર :
કષાયની તીવ્રતા અને મંદતા પર રસબંધને આધાર છે. પરંતુ તીવ્રઅંકલેશે સ્થિતિ ઉત્કૃષ્ટ બંધાય, અને રસ શુભપ્રકૃતિઓમાં છે અને અશુભપ્રકૃતિઓમાં વધારે વિશુદ્ધપરિણામે સ્થિતિ જઘન્ય બંધાય, અને રસ શુભ પ્રવૃતિઓમાં વધારે અને અશુભપ્રકૃતિમાં છે. મધ્યમ પરિણામે સ્થિતિ મધ્યમ બંધાય અને રસ બનેમાં મધ્યમ.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
૩૬ ] શતક નામને ૫ મે કર્મગ્રન્થ
[ જીવસમુદાહાર વિશુદ્ધપરિણામે – ધ્રુવબંધિ ૪૭ પ્રકૃતિએના જઘન્યસ્થિતિબંધ થતું હોય ત્યારે. પરાવર્તમાન શુભપ્રકૃતિએ ૩૪ નો ઉત્કૃષ્ટરસ ૪ ઠાણિયા બાંધે. અને
» અશુભ , ૩૯ ને , ૨ , , મધ્યમપરિણામે –પ્રવબંધિ ૪૭ પ્રકૃતિના અજઘન્ય (મમ)સ્થિતિબંધ થતા હોય ત્યારે. પરાવર્તમાન શુભપ્રકૃતિએ ૩૪ ને ઉત્કૃષ્ટરસ ૩ ઠાણિયા બાંધે અને
» અશુભ » ૩૯ , ૩ ) , પણ તે સમાન નહિ. તીવ્રસંકલેશે –યુવબંધિ ક૭ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટસિતિબંધ થતું હોય ત્યારે. પરાવર્તમાન શુભપ્રકૃતિએ ૩૪ ને ઉત્કૃષ્ટરસ ૨ ઠાણિયા બાંધે અને
, અશુભ ૩૯ , ૪ , , પરાવર્તમાન શુભ ૩૪ પ્રકૃતિઓ –શાતા, આયુષ્ય, ઉચ્ચ, મજુર, દેવર, પંચે. જાતિ.
ઔદા, વૈક્રિય, આહા., ૧લું સંધ, ૧લું. સંસ્થા, સુખગઈ, પ્રત્યેકની ", ત્રસ , પરાવર્તમાન અશુભ ૩૯ પ્રકૃતિએ –અશાતા, યુગલ, વેદ, નીચ, નરક, તિર્યચ, જાતિ, સંઘ.", સંસ્થા, કુખગઈ, સ્થાવર",
શુભ અને અશુભ પરાવર્તમાન પ્રકૃતિઓના બંધને આશ્રયીને રસ અનાકાર ઉપગે નિયમ ૨ ઠાણિયે જ અને સાકાર ઉપગે ૨-૩-૪ ઢાણિયે પ્રાપ્ત કરે છે.
. . ૩-૪ ઠા. રસ માત્ર સાકારરૂપ જ અને ૨ ઠા. બંને રૂપે પ્રાપ્ત થાય છે.
અનંતરે પનિધા -થુવબંધિનો જઘન્યસ્થિતિબંધ શુભને ૪ ઠણિયે અને અશુભને ૨ ઠણિયે બાંધતા -
સર્વ અલ્પ સ્થિતિ બાંધતા જ સૌથી છેડા ત્યારપછી ૧ સમયાધિક , , , વિશેષાધિક
, ૩ ,, , , ,, ,, એમ યાવત સેંકડો સાગરોપમ સુધી વિશેષાધિક વિશેષાધિક કહેવું.
ત્યારપછી ૧ સમયાધિક સ્થિતિ બાંધતા જી વિશેષહીન
૩
, , , , એમ યાવત્ સેંકડો સાગરોપમ પછી જ સ્થિતિ સુધી હોય છે.
આ પ્રમાણે શુભને ૩ ઠાણિ અને અશુભને ૩ ઠાણિ તથા શુભનો ૨ ઠાણિયે અને અશુભને ૪ ઠાણિયે બાંધતા સમજવું.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
સૌથી અલ્પ
સર્વસ્થિતિસ્થાનકે (૨૨ બેલ વસ્તુ)નું અ૫બહત્વ ] શતક નામને ૫ મે કર્મગ્રન્થ [ ૩૭
પરંપરોપનિધા :-જઘન્યસ્થિતિથી પાપમના અસંખ્યાતમા ભાગ ઓળંગીને પછી પછીના સ્થિતિસ્થામાં ડબલ ડબલ જ હોય છે. આ પ્રમાણે સેંકડે સાગરોપમાં સુધી હોય છે. અને આ જ પ્રમાણે ત્યાર પછી દ્વિગુણહાનિના સ્થાને કહેવા.
દ્વિગુણવૃદ્ધિહાનિના સ્થાને -Uપ. અસંભા -સૌથી છેડા એક આંતરાના , પલ્યો. અસં.ભા. :-અસંખ્યાતગુણા
સવસ્થિતિસ્થાનકો (રર બેલ વસ્તુ)નું અ૫હત્વ :અનુક્રમ પ્રકૃતિ રસસ્થાન
અલ્પબદુત્વ ૧ પરાવર્તમાન શુભ ૪ ઠાણિયા યવ મધ્યની નીચેના » , , , ઉપરના
સંખ્યાતગુણા » ૩ ) , , નીચેના કે ઇ » ઇ » , , ઉપરના ૫ , , ૨ , ,, નીચેના સાકાર ઉપ. ,
* * * w , મિશ્ર ઉપયોગ છે કે , , , ઉપરના મિશ્ર ઉ૫.
જઘન્યસ્થિતિબંધ અશુભ ,
વિશેષાધિક , ૨ ઠાણિયા યવ મધ્યની નીચેના સાકાર ઉપ. સંખ્યાતગુણ
» , , મિશ્ર ઉપગ » , , મિશ્ર ઉપયોગ , , સાકાર ઉપયોગ
નીચેના ” ” ” ” ઓ છે ઉપરના છે કે , " " નીચેના
, , ઉપરની કાયસ્થિતિ ૧૮ અંતઃકડાકડી સાગરોપમ ૧૯ પરાવર્તમાન શુભ ૨ ઠાણિયા યવ મધ્યની ઉપરના સાકાર ઉપ. ૨૦ , ઉત્કૃષ્ટસ્થિતિબંધ
વિશેષાધિક ૨૧ ,, અશુભ બદ્ધ-ડાયસ્થિતિ ૨૨ , , ઉત્કૃષ્ટસ્થિતિબંધ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
૩૮ ]
શતક નામને ૫ મે કર્મગ્રંથ અનુક્રમ ૧ પુન્યને ૪ ઠાણિયે રસ બાંધતા જીવો
[ ૩. રસબંધ પ્રરૂપણ અ૫બહુવ સૌથી છેડા સંખ્યાતગુણા
૨ પાપને ૨
,
છે ,
... ,
»
»
૩
,
,
,
૩. રસબંધ પ્રરૂપણ (ગા. ૬૩ થી ૭૫)
શુભાશુભ પ્રકૃતિના તીવ્ર-મંદ રસબંધના હેતુઓ :૧. અશુભપ્રકૃતિને તીવ્ર રસ સંકલેશથી બંધાય. ૨. શુભ , , , વિશુદ્ધિથી , ૩. અ » » મંદ છે , ૪. શુભ , , , સંકલેશથી , શુભા
ના રસબંધના પ્રકાર ૧. અશુભ ૧૭ પ્રકૃતિને – પ્રકારે બંધાય. (૧-૨-૩-૪ ઠાણિ).
૨. શેષ ૧૦૩ ” –૩ ” ” (૨-૩-૪ ઠાણિયે) રસનું સ્વરૂપ – (ગા. ૬૫). અશુભ-લીંબડ
શુભ–શેરડી
અહે૫બહુ ૧ ઢાણિયે સ્વભાવિક ૧ શેર ૧ ઠાણિ મંદ
અ૯૫ ૨ શેરને ૧ ” ૨ ” તીવ્ર
અનંતગુણ ૩ * ૩ શેરને ૧ ” ૩ ” તીવ્રતર
૪ ” ૧ ” ૪ ” તીવ્રતમ ગુણસ્થાન વિષે રસબંધ :
ગુણસ્થાન અશુભરસ શુભ રસ ૧ થી ૭ ૨-૩-૪ ઠાણિયે ૨-૩-૪ ઠાણિયે
૧-૨
,
૪
)
૯
૧૦. ૧૧-૧૨-૧૩
૨સ બંધ નથી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
રસબંબના સ્વામિત્વ પ્રરૂપણા (ગા. ૬૬ થી ૭૮)] શતક નામને ૫ મે કર્મગ્રન્થ [ ૩૯ રસબંધના સ્વામિત્વ પ્રરૂપણું – (ગા. ૬૬ થી ૭૩), ૧. ઉત્કૃષ્ટરસબંધના સ્વામિત્વ – (ગા. ૬૬-૬૮) ૨. એકેન્દ્રિય, સ્થાવર, મિ. ઈશાન સુધીના દેવે ઉ. સંકલેશે ૧. આતપ
> > , તપ્રાગ્યવિશુદ્ધીએ. ૧૧ વિકલ, સૂક્ષ્મ, નરક, મિ. તિર્યચ, મનુષ્ય તિર્યંચ-મનુષ્યામુ ૬ વિકલ, સૂક્ષ્મ, તત્કાગ્ય સંકલેશે ૩ નરક, ઉત્કૃષ્ટ સંકલેશે
૨ તિર્ય—મનુ. આયુ. ત~ાગ્ય વિશુદ્ધિઓ ૩ તિર્યચ, સેવંત મિ. દેવતા, નારક ઉ. સંકલેશે. ૨૯ દેવપ્રાગ્ય ૩૧-યશ ક્ષેપકને બંધના અંતે ૮/૬ ભા. ગુ.
ઉપઘાત
૩ શાતા-યશ-ઉચ્ચ
» ૧૦ ગુ. ૧ ઉદ્યોત ૭મી નરક, સમ્યકત્વ પામતાં ઉપન્ય સમયે અનિ
વૃત્તિકરણના અંતે ૫ મનુ. ૨, ઔદાર, સમ્ય. દેવ, નંદીશ્વર તરફ જતા ભક્તિયેગમાં
વાજાષભનારાચ ૧ દેવાયુ
અપ્રમત્ત મુનિ. ૬૮ શેષ
મિ. ૪ ગતિના છે. ૧૨ હાસ્ય-રતિ, સ્ત્રી
પુરુષવેદ, મધ્યમ સંઘયણ ૪ ત~ાગ્ય સંકલેશ.
» સંસ્થાનક ૫૬ શેષ. ઉત્કૃષ્ટ સંકલેશે, શેષ –અશુભવબંધિ ૪૩ અશાતા વેદનીય, શેક, અરતિ, નપુંસકવેદ, હુડકસંસ્થાન
કુખગઈઅસ્થિરષટ્રક અહીં સેવાને ઈશાન સુધી દેવતાઓ ઉ. સ્થિ. બંધ ન કરે કારણ કે તેઓ, ઉ. અંકલેશમાં એકેન્દ્રિયપ્રાગ્ય બંધ કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
૪૦ » ]
શતક નામના ૫ મે કર્મગ્રન્થ
૨. જઘન્યરસબધના સ્વામિત્વ :~ (ગા. ૬૯ થી ૭૩)
૮ થીણુદ્ધિ ૩, અનંતા. ૪, મિથ્યાત્વ. સયમાભિમુખ મિથ્યાર્દષ્ટિ ૪ અપ્રત્યાખાનાવરણીય ૪,
સમ્યગ્દષ્ટિ દેશવરતિ
૪ પ્રત્યાખાનાવરણીય ૪, ૨ અતિ, શેક
અપ્રમત્તાભિમુખ પ્રમત્તમુનિ
૨ આહારક ૨,
પ્રમત્તા
અપ્રમત્ત ક઼મૃ
ક્ષપક ૮ માના તે તેના ખધ વિચ્છેદ્ર સમયે
૧૧ નિદ્રા ૨, હાસ્ય ૪, અશુભવÍદિ ૪,
ઉપઘાત
૫ સ'જ્વલન ૪, પુરુષવેદ ૧૪ જ્ઞાનાદિ ૧૪,
૧ જિનનામ
૨ એકેન્દ્રિય, સ્થાવર,
૧ આતય
૮ શાતાશાતા, સ્થિરાસ્થિર, શુભાશુભ, યશાયશ
૪૦ ત્રસ ૪, શુભવર્ણાદિ ૪,
તૈજસ ૪ (કા અશુ. નિમ્.)
,,
૧૬ સૂક્ષ્મ ૩, વિકલ ૩, વૈક્રિય ૬, આયુઃ ૪, મિ. તિયાઁચ, મનુષ્ય, ૩ ઉદ્યોત, ઔદારિક ૨,
૩ તિય ચ ૨, નીચગેાત્ર
સઘયણ ૬, સંસ્થાન દે, મનુ, ૨, સુભગ ૩, દુર્જીંગ ૩, વિહાયેાગતિ ૨, પ'ચેન્દ્રિય, પરાઘાત, ઉચ્છ્વાસ ઉચ્ચગેાત્ર, સ્ત્રી-નપુ સવેદ
Jain Educationa International
""
""
,,
- જઘન્યરસ'ધના સ્વામિત્વ
ક્ષપક ૯ માના તે તેના ખધ વિચ્છેદ્ય સમયે, ૧૦ માના ચરમ સમયે
દેવતા, નારક ઉ, સ`લેશે. ( ઔ. અગેાસનત્કુમારાદિદેવતા, ઈશાન સુધીના નહિ)
સમ્યક્ત્વાભિમુખ ૭ મી નારક ( અનિવૃત્તિકરણના ચરમ સમયે)
નરકાભિમુખ-મિથ્યાત્વાભિમુખ સમ્ય॰ મનુ॰ નરક સિવાય ૩ ગતિના મધ્યમ પરિણામે ઈશાન સુધીના દેવા ઉ. સ‘ક્લેશે પરાવત માન પરિણામી ૧ થી ૬ ગુણસ્થાનવાળા (સમ્ય.-મિથ્યાષ્ટિ)
૪ ગતિના પરાવત માન પરિણામી મિથ્યાદૃષ્ટિ.
For Personal and Private Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
રસબંધમાં મૂળોત્તર પ્રકૃતિ વિષે સાઘાદિ ] શતક નામને ૫ મે કર્મગ્રન્થ [ ૪૧ સાધાદિપ્રરૂપણ – (ગા. ૭૪-૭૫)
સાઘાદિ – ૧ મૂળ પ્રકૃતિ વિષે :અનુક્રમ પ્રકૃતિ સંખ્યા જ. અજ, ઉ. અનુ કુલ ભાંગા
ઘાતિ ૪, ૪ ૨ ૪ ૨ ૨ નામ-વેદનીય, ૨ ૨ ૨ ૨ ૪ ૨૦
४०
શેત્ર,
આયુ,
૧
૨
૨
૨
૨
૨. ઉત્તરપ્રકૃતિ વિષે –
તૈ. ૪, સુર્વણદિ ૪, ૮ શેષધુવબંધિ, ૪૩ અધુવબંધિ, ૭૩
૮૦
૨ ૨ ૨
૨ ૪ ૨
૨ ૨ ૨
૪ ૨ ૨
૪૩૦ ૫૮૪
૧૦૯૪
૧૧૭૪ ૧. મૂળ પ્રકૃતિ વિષે -
૧. ઘાતિ ૪ -મેહનીયને ૯મા ગુ.ના અને શેષ ઘાતિ ૩ને ૧૦મા ગુના ચરમ સમયે જ, અનુ. બંધ ક્ષેપકને ૧. સમય. માટે સાદિ-સાંત. તે સિવાય સઘળે અજ, અનુ. બંધ, ૧૧મા ગુ.થી પડતા સાદિ, તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, ભવ્યને અધ્રુવ અને અભવ્યને કુવ.
ઉ. અને અનુ. અનુ. બંધ મિથ્યાદષ્ટિને પરાવર્તમાન હોવાથી સાહિ–સાંત.
૨-૩ નામ, વેદનીય ગેત્ર - આ ૩ પ્રકૃતિઓને ૧૦ મા ગુ. ના ચરમ સમયે ઉ. અનુ. બંધ ક્ષેપકને ૧ સમય. માટે સાદિ-સાંત. તે સિવાય સઘળે અનુ.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
૪૨ ] શતક નામના ૫ મે કૉંગ્રન્થ [ રસબંધમાં મૂળાત્તર પ્રકૃતિ વિષે સાદ્યાદિ અનુ.બંધ ૧૧મા શુ. થી પડતાં સાદિ, તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, ભવ્યને અધ્રુવ અસભ્યને ત્ર.
૨, નામ વેદનીય :- આ ૨ પ્રકૃતિને જ. અનુ.ખંધ મધ્યમ પરિણામે અને અજ. અનુ. મધ સ’ફ્લેશ અથવા વિશુદ્ધ પરિણામે મિથ્યાદષ્ટિ અને સમ્યગ્દષ્ટિને પરાવર્તન હેાવાથી સાહિ–સાંત.
૩ ગાત્ર -- આના જ. અનુ, બંધ ૭ મી નરકમાં ઉપ. સમ્યક્ત્વ પ્રાપ્ત કરતાં અન્તરકરણ કરી મિથ્યાત્વની પ્રથમ સ્થિતિને અનુભવતા ક્ષયના ચરમ સમયે વર્તામાનને નીચગેાત્રને અનુસરીને તે ૧ સમય માટે સાદિ-સાંત, તે સિવાય સઘળેા અજ. અને તે ઉપ. સભ્ય. પ્રાપ્તિ કાળે વર્તમાનને ઉચ્ચગેાત્રને અનુસરીને સાદિ, તે સ્થાન અપ્રાસને અનાદિ, સભ્યને અધ્રુવ, અભવ્યને ધ્રુવ.
૪ આયુ :- અવધિ હાવાથી જ. આદિ ૪ ભાંગા સાદિ-સાંત. ૨. ઉત્તરપ્રકૃતિ વિષે :
૧. તે. ૪. સુવર્ણાદિ ૪=૮ :~ પ્રકૃતિના ઉ. અનુ. અધ અપૂર્ણાંકરણમાં ૩૦ પ્રકૃતિએના ખધ વિચ્છેદ સમયે ૧ સમય માત્ર હાવાથી સાદ્વિ–સાંત. તે સિવાય સઘળે! અનુ. અનુ. ધ. અને તેની ઉપશમ શ્રેણીથી પડતા સાદિ, તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, ભવ્યને અવ, અભવ્યને ધ્રુવ.
૨. અશુભ ધ્રુવ બધિ ૪૩ :- સ્વસ્વ અધ વિચ્છેદ્ર સમયે જ, અનુ. બધ ૧ સમય માત્ર માટે સાદિસાંત, તે સિવાય સઘળે અજ. અનુ. ખંધ તેના બંધ વિચ્છેદ્યુ થયા પછી ઉપશમ શ્રેણિથી પડતા સાદિ, તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, ભવ્યને ધ્રુવ, અભવ્યને ધ્રુવ.
૧-૨ શુભ ધ્રુવ બધિ ૮ ના -જ. અને અજ, અનુ. બંધ તથા અશુભ ધ્રુવધિ ૪૩ના ઉ. અને અનુ. અનુ. બંધ ૫. જ્ઞ ૫'ચેન્દ્રિય મિથ્યાષ્ટિને પરા
વમાન હોવાથી સાર્દિ–સાંત.
૩. અધ્રુવધિ ૭૩ :-અધ્રુવધિ હોવાથી જ. આદિ ૪ ભાંગા સાહિ–સાંત.
Jain Educationa International
101
For Personal and Private Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
પ્રદેશબંધ પ્રરૂપણા ] શતક નામને ૫ મો કર્મગ્રન્થ
[ ૪૩ ૪. પ્રદેશબંધ પ્રરૂપણ -(ગા. ૭૫ થી ૮)
યેગનું કાર્ય :–(ગા. ૭૫ થી ૮૧) (ગા. ૭૫ થી ૭) યોગ દ્વારા તદનુરૂપ એટલે દારિકાદિ અનુરૂપ. અથવા યોગાનુસાર એટલે કે જ. વેગે અલ્પ, મ. વેગે મધ્યમ, ઉ. યોગે ઘણું ઔદારિકાદિ પ્રાયોગ્યયુગલસ્ક ગ્રહણ કરે છે. જેમ અગ્નિમાં નાખેલું લાકડું અગ્નિરૂપે પરિણમે છે. તેવી રીતે જીવ ગાનુસાર દા. આદિ પ્રાયોગ્ય પુગલ સ્કંધ ગ્રહણ કરીને ઓ. વિ. આ. તૈ. તથા કા. રૂપે પરિણુમાવે છે. અને જેમ પગ વગેરેની ખામીવાળો ઉત્થાન–ગમન આદિમાં લાકડીને ટેકે લે છે. અને કારણને ઉદ્દેશીને છેડી દે છે. તેવી રીતે, અથવા તો જેમ બિલાડી ઉંચે કૂદવાને માટે પોતાના અંગોને સંકોચવાના બહાને ટેકો લે છે અને ત્યાર પછી તેનાથી ઉત્પન્ન થયેલ શક્તિથી કૂદકો મારી શકે છે, અન્યથા નહિ, તેવી જ રીતે ભાષા. શ્વાસોશ્વાસ, તથા મન: પ્રાગ્ય પુદગલ સ્કંધને પ્રથમ સમયે ગ્રહણ કરે છે. અને ગ્રહણ કરીને ભાષાદિરૂપે પરિણુમાવે, પરિણાવીને તેના વિસર્જન માટે અવલંબે છે, અવલંબીને તેના સામર્થ્યથી ઉત્પન્ન થયેલ શક્તિ વિશેષથી છોડી દે છે.
વર્ગણાઓ :- (ગા. ૭૫ થી ૭૨ )
અહિં જો વર્ગ શબ્દનો અર્થ પરમાણુઓનો સમૂહ. એ કરીએ તો જગતમાં જે કોઈ પણ પરમાણુઓ છે તેને સમુદાય તે વર્ગણ થાય અને તેમ થાય તો સમુદિત પરમાણુઓ સવલેક વ્યાપી હોવાથી અંગુલની અસં. ભાગની જે અવગાહના કહી છે, તેની સાથે વિરોધ પ્રાપ્ત થાય છે. માટે અહિં વર્ગણ શબ્દને અર્થ સમૂહ અને વગણ ગ્યત્વ કરવું. પ્રત્યેક પરમાણુઓ વર્ણાદિ અનેક પર્યાય યુક્ત હેવાથી તેમજ તેમાં વણારૂપ થવાની યોગ્યતા હોવાથી છૂટા પરમાણુઓમાં પણ વર્ગણા શબ્દને વ્યવહાર થાય છે.
એક એક પરમાણુઓને સ્કંધ તે પરમાણુવર્ગણા. બબ્બે ત્રણ-ત્રણ , , , , , , સંખ્યાત છે અસંખ્યાત
છે , અસં. છે , અનંત 5
, , અનંત છે. આ ઔદારિકાદિ પ્રત્યેક વર્ગણાઓ સ્વજાતીયની અપેક્ષાએ અનંતી છે અને સંપૂર્ણ લેક વ્યાપ્ત છે.
શરૂઆતથી શ્મા પરમાણુની વર્ગણાથી માંડી યથાવત્ અભવ્યથી અનંતગુણ અને સિદ્ધના અનં. ભાગ જેટલી સઘળી વર્ગણુઓ અલ્પ પરમાણુવાળી હેવાથી સ્થૂલ છે. અને સ્થૂલ લેવાથી ગ્રહણ થતી નથી. જેમ પરમાણુઓ વધે તેમ પરિણામ સૂક્ષ્મ અને જેમ ઘટે તેમ પરિણામ સ્કૂલ થાય છે. તેથી અગ્રાહ્ય વર્ગણાઓ પિતતાની પૂર્વ પૂર્વની વર્ગણઓ માટે સક્ષમ અને ઉત્તરોત્તર
હું છું
Jain Educationa International
For Personal and Private Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
૪૪ ] શતક નામને ૫ મે કર્મગ્રન્થ [ ઔરિક આદિ પ્રાયોગ્ય વણાએ વર્ગણાઓ માટે સ્થૂલ પરિણામવાળી થવાથી અગ્રાહ્ય બને છે. દા. ત. વક્રિય અગ્રાહ્ય (=ઔદારિક અને વૈક્રિય વચ્ચેની) વર્ગણાઓ દારિક વગણા માટે સૂક્ષ્મ અને ક્રિયવર્ગણ માટે સ્થૂલ પડે છે. તેવી જ રીતે આગળ પણ સમજવું.
અવગાહના ક્ષેત્ર :
એક આકાશપ્રદેશમાં એક, બે, ત્રણ, સંખ્યાતા, અસંખ્યાતા. યાવત અનંતા પરમાણુઓ રહી શકે પરંતુ ૧ પરમાણુ એક આકાશપ્રદેશમાં ૨ પરમાણુ હોય તે ૨ આકાશ પ્રદેશમાં રહે. પરંતુ
આકાશ પ્રદેશમાં ન રહી શકે. એવી રીતે જેટલા પરમાણુઓ હેય ઉ થી તેટલા જ આકાશ પ્રદેશમાં રહી શકે. તેથી અધિક આકાશ પ્રદેશમાં ન રહી શકે. ઔદારિકાદિ પ્રત્યેક સજાતીય વર્ગણાએ સર્વલેક વ્યાપી છે. પરંતુ તેમની એકેક વગણની અપેક્ષાએ અવગાહના અંગુલ અસં. ભાગ પ્રમાણ જ થાય છે. અને પશ્ચાનુપૂવીથી એટલે કામણ પ્રાયોગ્ય વર્ગણાથી આરંભી દારિક પ્રાગ્ય વર્ગણ સુધી અવગાહના ક્ષેત્રનું અલ્પબહુ – વગણું નામ
અNબહુ કામણ વર્ગણાઓ.
સર્વાલ્પ. અસં. ગુણ.
મને ઉચ્છવાસ , ભાષા ) તૈજસ છે આહારક છે વૈક્રિય » ઔદારિક ,
તાત્પર્ય –કામણ પરમાણુઓની એક વર્ગણ જેટલા ક્ષેત્રને અવગાહીને રહે છે, તે કરતાં મનઃ પ્રાયોગ્ય એક વર્ગણ અસંખ્યાતગુણ ક્ષેત્રને અવગાહીને રહે છે. આ પ્રમાણે અવગાહ ક્ષેત્ર એક એક વર્ગણને આશ્રયીને સમજવું. કારણ કે આમ તે પ્રત્યેક વર્ગણ (સજાતીય વર્ગ શુઓને સમૂહ) સર્વલકન્યાપી છે.
વર્ણાદિ –દા. વૈક્રિય. આહા. પ્રાયોગ્ય વર્ગણાઓમાં ૫ વર્ણ, ૫ રસ, ૨ ગંધ. ૮ સ્પર્શ હોય છે, જો કે પ્રત્યેક પરમાણમાં ૧ વર્ણ, ૧ ગંધ, ૧ રસ, ૨ અવિરૂદ્ધ સ્પર્શ ૧ સ્નિધઉષ્ણ, ૨ સ્નિગ્ધ-શીત, ૩ રૂક્ષ-ઉષ્ણ, ૪ રૂક્ષ-શીત હોય છે. પરંતુ સમુદાયમાં કોઈપણ પરમાણુ કોઈપણ વર્ણાદિથી યુક્ત થાય છે. માટે સમુદાયમાં ૫ વર્ણાદિ કહેવું અવિરૂદ્ધ છે. તે વગેરે પ્રા. વગણામાં-૫ વણ, ૫ રસ, ૨ ગંધ, મૃદુ લઘુ અને ૨ અવિરૂદ્ધ સ્પર્શ એમ ચાર સ્પર્શ હોય છે.
ઔદારિક આદિ પ્રાયોગ્ય વર્ણણાઓમાં પરમાણુઓનું અલ્પબદુત્વ :કઈ વર્ગણાના પરમાણુઓ?
અલ્પબહુવ દારિક પ્રાયોગ્ય વર્ગણાઓમાં પરમાણુઓ.
સર્વા૯૫ વિક્રિય
અનંતગણુ. આહારેક
Jain Educationa International
For Personal and Private Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
શતક નામને ૫ મે કર્મગ્રન્થ
[ ૪૫
ઔદારિકાદિ પ્રાગ્યવર્ગણાઓ ]
તેજસ ભાષા છે ઉપવાસ મનો કાર્પણ
જ
ધ્રુવાચિત્ત વર્ગણ –જઘન્યથી ઉત્કૃષ્ટ પર્યન્ત ચડતા ચડતા પરમાણુઓવાળી પ્રત્યેક વર્ગણા લેકમાં અવશ્ય હોય છે. માટે “ધ્રુવ” કહી. એમાંની કોઈ પણ વર્ગણાએ વિનાને લેક કદી પણ હોતા નથી. કદાચ કોઈ વર્ગણા નષ્ટ થાય છે તેના સ્થાને બીજી ઉત્પન્ન થાય છે. ઔદારિકાદિ વર્ગણાએ જીવ ગ્રહણ કરે છે. માટે ઉપચારથી સચિત્ત કહેવાય, ધુવાચિત્તાદિ વર્ગણાઓ છવ ગ્રહણ કરતો નથી માટે “અચિત્ત” કહેવાય છે. અદ્દવાચિત્ત વગણું –જઘન્ય વર્ગણાથી માંડીને ઉત્કૃષ્ટ સુધીની એક એક પરમાણુઓ વધતી બધી જ વર્ગણુઓ સર્વદા લેકમાં હેય જ, એવો નિયમ નથી. એક કાળે એમાંની કેટલીક હોય અને કેટલીક ન પણ હોય માટે “અધુવ” કહી. અધુવાચિત્તને “સાંતર-નિરંતર” વર્ગણા પણ કહે છે. ઘવશૂન્યવર્ગણુઓ :–આ વર્ગણાઓ કાલ્પનિક છે. લોકમાં હોતી નથી. માત્ર ઉપરની વણાઓમાં
પરમાણુઓના બાહુલ્યને સમજવા માટે તેમની ક૯પના છે. પ્રત્યેક શરીરિણાઓ –પ્રત્યેક નામકર્મના ઉદયવાળા અને સત્તામાં રહેલ દારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કામણ નામકર્મના પુલોને વિશ્રા પરિણામ વડે અવલંબીને રહેલી છે. આ વર્ગણાઓને આત્મા કંઈપણ કાળે ગ્રહણ કરતા નથી. ઉપર્યુક્ત નામકર્મના પ્રત્યેક પ્રદેશે સર્વ જીવ કરતાં અનંતગુણ પરમાણુવાળી આ વર્ગણાઓ લાગેલી છે. જઘન્યયોગે વર્તમાન જઘન્ય કામણ વણાઓ અને ઉત્કૃષ્ટ યોગે વર્તમાન ઉત્કૃષ્ટ કામણ વર્ગણાઓ ગ્રહણ કરે. જધન્ય કામણ વણાઓને ગ્રહણ વખત જધન્ય અને ઉત્કૃષ્ટ વખતે ઉત્કૃષ્ટ પ્રત્યેક શરીરિવર્ગણાઓની પ્રાપ્તિ
ય છે તેથી જ જેમ જઘન્ય કાશ્મણ વગંણાને સૂક્ષ્મ ક્ષેત્રે પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ગુણતાં જેમ ઉત્કૃષ્ટ કાર્મણ વગણ આવે છે. તેમ જધન્ય પ્રત્યેક શરીરિવગણને સહમ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ગુણતાં ઉત્કૃષ્ટ પ્રત્યેક શરીર વણા આવે છે. એ જ પ્રમાણે બાદર નિગોદવણામાં પણ સમજવું. બાદર નિગદ વગણુઓ -સાધારણ નામકર્મના ઉદયવાળા બાદર એકેન્દ્રિય જીવોને સત્તામાં રહેલ ઔદારિક, તેજસ અને કામણ નામકર્મ પુદ્ગલ પરમાણુઓને વિશ્વસા પરિણામ વડે અવલંબીને રહી છે. પ્રત્યેક વર્ગણામાં સર્વ જીવ કરતાં અનંતગુણ પરમાણુઓ છે. પંચેન્દ્રિયમાંથી બાંધીને ગયેલા કેટલાક બાદર નિગેદિયા છોને કેટલેક કાળ વૈક્રિય અને આહારક શરીર નામકર્મની સત્તા હોય છે, તેમને તે અણુઓ પર પણ બાદર નિગોદ વર્ગણાઓ સમજવી. વૈક્રિય તથા આહારક શરીરનામકર્મને અણુઓ ત્યાં સત્તામાંથી પ્રથમ સમયથી જ ઉવેલતા હોવાથી અત્યંત અસાર છે.
તેથી તેની અહીં વિવફા કરી નથી. સૂમ નિગોદ વણાઓ :–આ વર્ગણાઓનું સ્વરૂપ પણ સામાન્યથી બાદર નિગદ મુજબ
Jain Educationa Interational
For Personal and Private Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
૪૬ ] શતક નામને ૫ મો કમગ્રથ [ વર્ગણાઓ જ. અને ઉ. પરમાણુની સં. સમજવું. સૂક્ષ્મ નિગોદની જધન્ય વર્ગણાને અવલિકાના અસંખ્ય સમયે વડે ગુણવા માટે કહ્યું છે. કારણ કે સૂક્ષ્મ નિગોદના જધન્ય યોગસ્થાનકને તેટલી સંખ્યા વડે ગુણતાં ઉત્કૃષ્ટ સ્થાન આવે છે. અને યોગને આધીન કમ ગ્રહણ છે. અચિત્ત માહર્માધવગણઓ :-આ વગણુઓ વિશ્રસા પરિણમયી શિખર, પર્વતાદિના મોટા
સ્ક વગેરેને અવલંખીને રહેલી છે. આ વર્ગણાઓ જ્યારે ત્રસ જીવોની સંખ્યા અલ્પ હોય ત્યારે વધારે હોય છે. અને સંખ્યા વધારે હોય ત્યારે આ વર્ગણાઓ અ૫ હોય છે. કારણ કે જ્યારે ત્રણ જે વધારે હોય ત્યારે દારિકાદિ વર્ગણાઓનું ગ્રહણ વધારે થાય છે, તે વખતે આ વર્ગણાના પરમાણુઓ તે વર્ગણાઓ તરીકે રૂપાન્તર પામે છે.*
આ દરેક પિત-પિતાના ગુણથી નિષ્પન્ન નામવાળી વર્ગણાઓ છે. પ્રશ્ન :- અહિ છવ તે પુદ્ગલેને દેશથી કે સર્વથી ગ્રહણ કરે છે? ઉત્તર :- અહિં જીવ આત્મપ્રદેશને સ્પર્શીને રહેલા દલિકોને જ ગ્રહણ કરે છે. પરંતુ આંતરમાં
રહેલા પુદ્ગલેને ગ્રહણ કરતા નથી. આ પ્રમાણે એક જીવ પ્રદેશમાં જ સ્પશને રહેલ એક પણ ગ્રહણ યોગ્ય દ્રવ્યને સર્વ આત્મપ્રદેશથી ગ્રહણ કરે છે. તેવી જ રીતે સર્વ આત્મ
પ્રદેશમાં સ્પર્શીને રહેલા ગ્રહણ યોગ્ય સર્વસ્કને સર્વ આત્મપ્રદેશથી છવ ગ્રહણ કરે છે. અનુ- વગણનું નામ જ, વર્ગણામાં પરમાણુની ઉ. વગણામાં પરમાણુની ક્રમ
સંખ્યા
સંખ્યા દારિક અગ્રાહ્ય ૧ પરમાણુ
અભવ્યથી અનંત ગુણ
સિદ્ધના , ભાગ. ઔદારિક
પૂર્વની ઉ. + ૧ પરમાણુ સ્વ. જ, + તેને અનં. ભા. વૈકિય અગ્રા
, + ૧
૪ અનંત ગુ. અભવ્યથી વિકિય
+ , ભા. આહારક અગ્રાહ્ય આહારક
અaહ્ય તૈજસ
ક , + , ભા. ભાષા
અગ્રાહ્ય ભાષા
> > + ૧
5 ) + ભા. ૧૧ ઉશ્વાસ અગ્રાહ્ય ઉશ્વાસ
, , + , ભા. ૧૩ મને. અગ્રાહ્ય
છ + ૧ ,
» » x 9 ગુ. * પાંચમા કર્મગ્રન્થમાં ધૂવાચિત્ત વગેરે (૧૦) વર્ગણાઓ ઉપગ ન હોવાને કારણે બતાવી ન હેવા છતાં પ્રસંગને પામીને અહીં કર્મ પ્રત્યાદિના આધારે બતાવી દીધી છે.
+
+
+
X
+
+
તેજસ
+
X
+
+
X
+
X +
૧૨
+
Jain Educationa International
For Personal and Private Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
વાએ જ. અને ઉ. પરમાણુની સ'. ]
,, + ૧
+ ૧
+ ૧
,, * ↑
+ ૧
+1
,, + ૧
+ ૧
૧૪ મા.
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
૨૧
ગ્રે
૨૩
૨૪
૨૫
૨૬
કાણુ
કાણ
કુવાયિત
અધુવાચિત્ત
પ્રથમ ધ્રુવન્ય
પ્રત્યેકશરીરી
દ્વિતીય ધ્રુવન્ય
બાદરનિાદ
તૃતીય ધ્રુવશૂન્ય સૂમ નિગાદ
તુ ધ્રુવશૂન્ય
અચિત્તમહા ધ
37
33
,
૧
અને કષાય દ્વારા
Jain Educationa International
અગ્રાહ્ય
دو
,,
,
""
97
25
""
""
.. ""
""
,
"
.
"2
'
,,
,"
,,
37
પરમાણુમાં સર્વ જીવથી
,,
,,
"
33
"
'
એક એક વણામાં અભવ્યથી અનંતગુણા સ્કંધ
સ્કધમાં
29
39
23
03
,
'
,,
, + ૧
»
+
,, + ૧
31
נו
+ ૧
+ ૧
..
99
શતક નામના ૫ મા કમ ગ્રન્થ
+ ",
,,
,,
1,
29
"
,,
''
37
""
"
"
,
"
,,
,
દરેક સયાગી સંસારી જીવ પ્રતિ સમયે પોતે જે અવગાહનામાં રહેલા છે. ત્યાં રહેલા અભવ્યથી અનંતગુણુ, અને સિદ્ધુને અન તમે ભાગે રહેલા ( ક`પુદ્ગલેને) કાણુ વર્ગાણાને યોગાનુસાર મિથ્યાત્વાદિ હેતુએથી ૮ રૂચક પ્રદેશ સિવાય સર્વાત્મ પ્રદેશોથી ગ્રહણ કરે છે. પરંતુ સાથે સ્પર્શીને રહેલા અથવા આંતરામાં રહેલા આકાશ-પ્રદેશમાં રહેલી કામણ-વ ણા જીવ ગ્રહણ
કરતા નથી.
י
મૂળપ્રકૃતિ વિષે પ્રદેશની વ્હેંચણી :-( ગા, ૭૯ )
૮ પ્રકૃતિ બંધાતી હોય તે ગ્રહણ કરેલાં દલિાના ૮ ભાગ થાય.
७
७
""
..
૬
૧
,,,,
,,,,
•
""
For Personal and Private Use Only
"9
3)
""
$7 "
,
''
"
,,
""
,,
31 32
33
પ્રદેશા (પરમાણુઓ) સ્વભાવિક સ્નેહ
સ્નેહ ઉત્પન્ન થાય
""
""
,,
33
""
,,
,
..
,,
$3
×
+
13
,,
,,
X
"
× સર્વ જીવથીઅન’ત.ગુ.
,,
*
× ક્ષેત્ર પયેા. અસ.ભા,
× અસ.લે*.પ્ર.પ્ર.
× ક્ષેત્ર પડ્યેા.અસ. ભાર
× અસ. ગુણુ.
× આવ. અસ. ભા.
× પ્રતરતા અસ'.ભા.
× ક્ષેત્ર,પલ્યા,અસ,ભા.
""
હાય છે.
ભા.
ગુ.
ભા.
[ ૪૭
33
""
* 'ગુલના આકાશ પ્રદેશાના આલિકાના અસંખ્ય ભાગમાં રહેલ સમયા જેટલા વમૂળ કરવા,
છેલ્લા વર્ગમૂળના અસંખ્ય ભાગ વડે ગુણુવું.
Page #215
--------------------------------------------------------------------------
________________
૪૮ ] શતક નામને ૫ મો કર્મગ્રન્થ [ જ્ઞાનાવરણયના દલિકે મૂળપ્રકૃતિ વિષે પ્રદેશનું અ૫બહુવ:- (ગા. ૭૯-૮૦ ) પ્રકૃતિનું નામ છે અ૫બહુ :- વિશેષ હેતુ આયુષ્ય,
સૌથી અલ્પ સ્થિતિ નાની હેવાથી. નામ, ગોત્ર,
વિશેષાધિક ૨૦ કે. કે. સ્થિતિ હેવાથી (પરસ્પર તુલ્ય ) જ્ઞાને. દર્શના. અંતરાય.
૩૦ , , , , ( ૫ ) ) મોહનીય.
૭૦ , , , , વેદનીય
વેદ. કર્મ સુખદુ:ખને સ્પષ્ટ અનુભવ કરાવે છે. ઉત્તર પ્રકૃતિ વિષે પ્રદેશની વહેંચણી :- (ગ. ૮૧)
કોઈ પણ ઉત્તર-અકૃતિઓને ગુણસ્થાનકને આશ્રયીને બંધને વિચ્છેદ થયેલ હોય તો તેના ભાગના દલિકે સજાતીય-પ્રકૃતિને મળે છે. અને તે ન હોય તે વિજાતીય-પ્રકૃતિને ફાળે જાય છે. અને મૂળપ્રકૃતિનો જ બંધ વિચછેદ થાય ત્યારે તે મૂળપ્રકૃતિના સર્વ પ્રદેશ તે સમયે બંધાતી સર્વ મૂળ પ્રકૃતિઓમાં વ્ય ચાઈ જાય છે.
જે ધાતિકર્મને ભાગે જેટલાં દલિકે આવે તેને સર્વોત્કૃષ્ટ રસવાળો અનંત ભાગ સર્વ ધાતિને ફાળે જાય છે. કારણ કે સર્વધાતિ પુદ્ગલે અત્યંત ગાઢ અને સ્ફટિક જેવા નિર્મળ હોય છે. તેવા પુદ્ગલે થોડા જ હોય છે. બાકીના અનુકૃષ્ટ રસવાળા દેશધાતિને ફાળે જાય છે.
જ્ઞાનાવરણીયના દલિકે
અનંતમો ભાગ.
શેષ ભાગ
૧. કેવલ
૧. મતિ.
૨. શ્રત.
૩. અવધિ.
૪. મન:પર્યાવ.
દર્શનાવરણીયના દલિકો
અનંતમો ભાગ
શેષ ભાગ
૧ નિદ્રા. ૨ નિદ્રાનિદ્રા. ૩ પ્રચલા. ૪ પ્રચલા પ્રચલા. ૫ થીણુદ્ધિ. કેવલ.
T ૧ ચક્ષુ. ૨ અચક્ષુ. ૩ અવધિ.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
ઉ. પ્ર. દલિકની વહેંચણી અને અલ્પબહત્વ ] શતક નામને ૫ મે કર્મગ્રન્ય [૪
મેહનીયન દલિકે
અનંતમો ભાગ
શેષ ભાગ
૧. દર્શન.
૨. ચારિત્ર.
૧. સંજલ ૪.
૨. નોકષાય.
મિથ્યાત્વ કષાય ૧૨
ક્રોધાદિ ૪, યુગલ ૨, વેદ ૧, ભય, જુગુપ્સા ૧ ભાગે ૧૨ ભાગે
૪ ભાગે ૫ ભાગે, અંતરાયના દલિકે:–દેશઘાતિ છે માટે અંતરાય કર્મના ભાગે આવતા દલિકાના ૫ ભાંગ કરી દાનાન્તરાયાદિ ૫ ભાગે વહેંચાય છે.
ગોત્ર, વેદનીય અને આયુષ્યના દલિકે : આ ૩ કર્મોના ફાળે જે મૂળ ભાગ આવે છે તે સધળા ય ભાગ તે સમયે બંધાતી એક જ પ્રકતિને ફાળે જાય છે. કેમ કે વેદ, ગો આયુ: એક સમયે એક જ પ્રકૃતિ બંધાય છે.
નામના દલિકે :-નામકર્મના ભાગે જે દલિકે આવે છે. તેને વિવક્ષિત સમયે જેટલાં બંધાય છે તેને વહેંચી આપે છે તેમાંથી વર્ણનામકર્મના ભાગમાં જે દલિકે આવે છે. તેના ૫ ભાગ કરી અવાન્તરે શકલાદિ ૫ ભેદમાં વહેચી દે છે. તેવી જ રીતે ગંધ, રસ, સ્પર્શ નામકર્મના દલિકને અનુક્રમે ૨, ૫, અને ૮, ભાગ કરી વહેંચી દે છે. કારણ કે પ્રતિસમયે વર્ણાદિની દરેક પ્રકૃતિઓ બંધાય છે.
શરીર અને સંધાતન નામકર્મને ફાળે આવેલા દલિજેને બંધના ત્રણ કે ચાર ભાગમાં વહેંચી નાખે છે. કારણ કે શરીર સંધાતન એક સમયે ૩ કે ૪ બંધાય છે. બંધન નામકર્મના દલિકને ૩ શરીર બંધાતા હોય તે ૭ ભાગે વહેંચાય છે. અને ૪ શરીર બંધાતા હેય તે ૧૧ ભાગે વહેંચાય છે. દા. ત. . વૈ. + તૈ. ૨ = ૩ શરીર, સંધાતન બાંધતા હોય ત્યારે ઔ. ૪ કે વિ. ૪ + હૈ. ભાગે . વ. અને વૈ. + આ. + તે.+ કા.= ૪ શરીર સંધાતન બાંધતા હોય ત્યારે વૈ. ૪+ આહા. ૪ + તે. ૩ = ૧૧ ભાગે. બંધન નામ કમના દલિકે વહેંચાય છે.
ઉત્કૃષ્ટપદે અ૫બહુત્વ - જ્યારે ઉત્કૃષ્ટગ હોય છે. ત્યારે વધારેમાં વધારે કામણ વર્ગણાઓ ગ્રહણ કરે છે. ત્યારે કઈ પ્રકૃતિરૂપ કેટલી વર્ગણામાં પરિણમે છે તેનું અલ્પબહુવઃ૧, જ્ઞાનાવરણ :
સૌથી અલ્પ
શ્રુત.
વિશેષાધિક મનઃપર્યાવ.
અનંતગણું મતિ. અવધિ.
વિશેષાધિક
કેવલ.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
૫૦ ]
[ ઉત્તરપ્રકૃતિઓના લિકેનું
વિશેષાધિક
શતક નામને ૫ મે કર્મઝન્ય
સં. ક્રોધ કે માન પુરુષવેદ
સં. માયા સૌથી અલ્પ , લોભ વિશેષાધિક ૫ આયુ –
આયુ. ૪.
અસં.ગુણ
તુલ્ય
૨. દર્શનાવરણ :
પ્રચલા નિદ્રા પ્રચલામચલા નિદ્રાનિદ્રા થીણુદ્ધિ કેવલ. અવાધિ અચક્ષુ.
અ૯૫ વિશેષાધિક
૭ ગાત્ર :
નાચ અનંતગુણ ઉચ્ચ વિશેષાધિક ૮ અન્તરાય :–
દાનાત્યાય લાભાન્તરાય
ચક્ષ.
સ૮૫ વિશેષાધિક
૩, વેદનીય :
ભેગા »
અશાતા. શાતા.
૪ મોહનીય –
સૌથી અલ્પ ઉપભોગા , વિશેષાધિક વર્યા ,
૬ નામકર્મ –
ગતિ-આનુપૂવી :સર્વાલ્પ દેવ-નરક. (પરસ્પર તુલ્ય) વિશેષાધિક મનુષ્ય.
તિર્યચ.
અપ્ર. માન
સર્વાલ્પ વિશેષાધિક
» માયા
લેભ
પ્રત્યા. માન , ક્રોધ , માયા,
જાતિ :- . બેઈન્દ્રિયાદિ ૪, (પરસ્પર તુલ્ય) એકેન્દ્રિય
સર્વાલ્પ વિશેષાધિક
» લાભ
અનં. માન
શરીર-સંઘાતન-અંગોપાંગ:–
" ક્રોધ
આહારક. વૈક્રિય. ઔદારિકા
સર્વાલ્પ વિશેષાધિક
તૈજસ.
, માયા ,, લેભા મિથ્યાત્વ જુગુપ્સા ભય હાસ્ય-શેક (પરસ્પર તુલ્ય) અરતિ-રતિ સ્ત્રી-નપુંસક
અનતગુણ વિશેષાધિક
કામણ.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
તિક્ત
વિ..
ઓ. હૈ.
* *€
- હૈ. કા.
સૂમ
ઉ. પદે. અને જ. પદે અલ્પબદુત્વ ] શતક નામને ૫ મે કર્મગ્રન્થ [ ૫૧ બંધન :
ગંધ :આહા. આહા. સર્વા૯૫ સુરભિ
| સર્વા૯૫ તૈજસ. વિશેષાધિક દુરિભ
વિશેષાધિક કામણ. - તેજસ કાર્માણ. રસ :
સર્વાલ્પ વૈ. .
વિશેષાધિક
કષાય વિ. કા.
આમ્સ વિ. તે. કા.
મધુર ઔ. .
સ્પર્શ :, કા.
કર્કશ-ગુરુ (પરસ્પર તુલ્ય)
સર્વા૫ મૃદું-લઘુ
વિશેષાધિક તે તૈ.
રુક્ષ- શીત તૈ. કા.
સ્નિગ્ધ-ઉબણું , કા. કા.
દશક ખગતિ પ્રત્યેક :સંધિયણ:
ત્રણ અલ્પ સ્થાવર
વિશેષાધિક
બાદર પ્ર. સંધયણ ૫
અ૯૫ પર્યાપ્ત છે
અપર્યાપ્તા છેવ શું વિશેષાધિક પ્રત્યેક
સાધારણ સસ્થાન :
અસ્થિર મધ્યમ સંસ્થાન ચતુક સ૮૫ શુભ
અશુભ સમચતુરસ્ત્રસંસ્થાન વિશેષાધિક સૌભાગ્ય દૌર્ભાગ્ય
આદેય
અનાદેય અયશ
ચશ વર્ણ :
દુઃસ્વર કૃષ્ણ
સર્વા૫ સુખગઈ છે નીલ
વિશેષાધિક આતા , લેહિત હારિદ્ર
શેષ પ્રત્યેકની ૬ પ્રકૃતિઓમાં અલ્પબહુત્વ નથી શુકલ
જ, પદે અ૫હત્વ :-જ્યારે જ. યોગ હેય અને ઓછામાં ઓછી વર્ગણાઓ ગ્રહણ કરે ત્યારે કઈ પ્રકૃતિ રૂપે કેટલી વણઓ પરિણમે તેનું અ૫બહુત્વ :
જ્ઞાનાવરણ,A દર્શનાવરણ, અંતરાય અને મેહનીયમાં ઉ. પદ પ્રમાણે પરંતુ મેહનીયમાં અરતિ-રતિ પછી ૩માંથી અન્યતમવેદ વિશેષાધિક અને પરસ્પર તુલ્ય. ત્યાર પછી સં.માન, ક્રોધ, માયા અને લેભ યથાક્રમ વિશેષાધિક સમજવા.
* આયુષ્ય :-તિર્યચ, મનુ. અલ્પ પરસ્પર તુલ્ય, દેવ, નારક. અસં.ગુણ, પરસ્પર તુલ્ય, A દર્શનાવરણ – ચૂર્ણિમાં નિદ્રા પછી પ્રચલા કહેલ છે.
.
સ્થિર
હુંડક
સ્વર
:
કુખગઈ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
પર ] શતક નામને ૫ મેા કાઁગ્રન્થ [ઉ. પ્ર. દલિકેાનું અપમહ્ત્વ અને ૧૧ ગુણશ્રેણીઓ
નામ :
ગતિ –
તિય ચ.
મનુષ્ય.
દેવ.
નારક.
તિ :
એઇન્દ્રિયાદિ ૪. (પરસ્પર તુલ્ય)
એકેન્દ્રિય,
આનુપૂર્વી
:
દેવ-નારક. (પરસ્પર તુલ્ય)
મનુષ્ય.
તિય ચ.
અનુક્રમ
૧
૨
3
૪
૫
७
८
૯
૧૦
૧૧
સમ્યત્વ પ્રાપ્ત
દેશિવરત
ખપાવે છે.
,,
સર્વ ઋ અનં. ૪ની વિસ`યેાજના
,
Jain Educationa International
,
શેષ નામ તથા વેદનીય અને ગાત્રનું અપબહ્ત્વ નથી.
સયેાગિકવલી અયેાગિકવલી
૧૧ ગુણ શ્રેણીઓનુ` સ્વરૂપ :- (ગા. ૮૨-૮૩)
ગુણશ્રેણીઓ
અલ્પ
વિશેષાધિક ઔદારિક.
અસ. ગુ.
તેજસ.
કાણ.
વૈક્રિય.
આહારક.
સ
અલ્પ
વિશેષાધિક
35
બાદર
અલ્પ
પર્યાપ્તા
વિશેષા. પ્રત્યેક
23
કરતાં
99
દનની ક્ષપણા ચારિત્રમેાહને ઉપશમ ઉપશાન્તમાહ ગુણુસ્થાનકે ચારિત્રમેાહને ક્ષય કરતાં (૯-૧,,)
ક્ષીણમેાહ ગુણસ્થાનકે
શરીર, સન્નાતન અંગેાપાંગ :–
"3
"9
(૬-૭ ગુ.) (મે. ગુ.) („, „)
(૯-૧૦,,)
અંતમુ .
'
,,
33
,,
""
..
કાળ
..
]]
"ג
*
(સ.ગુ.હીન)
33
23
19
33
અલ્પ
39
"
""
13
در
For Personal and Private Use Only
સ્થાવર
સમ
અપર્યાપ્તા
સાધારણ
*લિકા
અસ, ગુ.
""
19
17
39
"
.
n
અલ્પ
વિશેષાધિક
અસ. ગુ.
""
વિશેષા.
13
31
.
નિજ રા
અસ. ગુ.
.
19
"9
'
19
29
પૂર્વે બતાવેલ દલ વહેંચણુ વિધિથી પ્રાપ્ત થયેલ દલિકાને ગુણશ્રેણીનો રચના દ્વારા
99
""
19
""
""
ઉપરોક્ત ૧૧ ગુણ શ્રેણીઓમાં દલરચનાઃ– સમ્યક્ત્વ પ્રાપ્તિ વગેરે વખતે શરૂઆતમાં અંતમુ . કાળ સુધી અવશ્ય વિશુદ્ધ પ્રવાઁમાન પરિણામવાળા આત્મા અપવર્તનાકરણ વડે ઉપરની સ્થિતિના દૃલિકા ઉતારી ઉદ્દયસમયથી ગુ. મે.ના અંતર્મુ`.ના છેલ્લા સમય સુધી ઉત્તરાત્તર અસ. મુ. અસ'. ગુ. ના ક્રમે દિલકાને ગોઠવે છે.
Page #220
--------------------------------------------------------------------------
________________
ગુણસ્થાનનું અંતર અને પલ્યોપમના પ્રકાર] શતક નામને ૫ મે કર્મગ્રન્થ [ ૫૩
ઉત્તરોત્તરની ગુણશ્રેણીઓમાં અંતમું. કાળ સં. ગુ. ૨ હીન છે. દલિક અસં. ગુ.ર છે. તેથી નિર્જરા પણ અસં. ગુ. છે.
આમ ઉત્તરોત્તર ગુણશ્રેણીઓના કાળ સં. ભા. માત્ર એટલે અલ્પર હેવા છતાં અસં. ગુ. દલરચનાવાળી હેવાથી અસં. ગુ. દલિકેની નિર્જરા કરે છે.
ગુણસ્થાન પ્રાપ્તિનું અંતર :- (ગા.-૮૪) ગુણસ્થાનક જ. અંતર ગુણસ્થાનક ઉત્કૃષ્ટ અંતર ૧૨-૧૩-૧૪ સાસ્વાદન ૫. અસં. ભા.
મિથ્યાત્વ.
સા૧૩૨ સાગર. શેષ. ૧૦ અંતમું.
શેષ ૧૦ દેશનાધ પુદ્ગલપરાવર્તન પોપમ ૩ પ્રકાર (ગા. ૮૫)
૧. ઉદ્ધાર
૨, અદ્ધા.
૩. ક્ષેત્ર
૧. સૂક્ષ્મ ૧. બાદર ૧. સલમ ૨. બાદર ૧. સૂક્ષ્મ ૨. બાદર. અનંત પરમાણુ = ૧ ત્રસરેણું ૮ ત્રસરેણું = ૧ રથરેણું ૮ રથરેણુ = ૧ વાલાઝ ૮ વાલાગ્ર = ૧ લિંક્ષા
૮ લીક્ષા = ૧ ચૂકા ૮ ધૂકા = ૧ યવ ૮ યવ = ૧ ઉત્સધાંગુલ ૨૪ ઉસેધાંગુલ = ૧ હાથ ૪ હાથ = ૧ ધનુષ ૨૦૦૦ ધનુષ = ૧ ગાઉ
૪ ગાઉ = ૧ ઉત્સધાંગુલનું જન એવા એક જનને લાંબે, પહેળા, અને ઉંડે વૃત આકારવાળો કે કપીએ તેમાં ઉત્તરકુરૂના યુગલિકના વાળ મુંડન કર્યા પછી ૭ દિવસમાં જેવડે વાળ ઉગે તેના ૮૩ વાર (૮ ટૂકડા ૭ વાર ) ( ૨૦૯૭૧પર) ટૂકડા કરવા. અને એવા. (૩૩૦૭૬૨૧૦૪૨૪૬૫૬૨૫૪૨૧૯૯૬ ૦૯૭૫૩૬ ૦૦૦૦૦૦૦૦૦ ) ટુકડાથી અત્યન્ત ગાઢ રીતે ભરો.
તેમાંથી દરેક રમખંડને સમયે સમયે કાઢતાં કુ ખાલી થતાં જેટલો સમય લાગે તે બાદર ઉદ્ધાર પલ્યોપમ.
અને દરેક રમખંડને ૧૦૦-૧૦૦ વર્ષ કાઢતાં કુ ખાલી થતાં જેટલો સમય લાગે તે બાદર અદ્ધા પાપમ,
મખંડને સ્પર્શલાકાશપ્રદેશોને પ્રતિ સમયે કાઢતાં કૂવે ખાલી થતાં એટલે સમય લાગે તે બાદર ક્ષેત્ર પોપમ,
બાદર ઉદ્ધાર પોપમ = સંખ્યાતા સમય , અદ્ધા , = , વર્ષ
આ ક્ષેત્ર , = અ, કાળચક્ર ઉપરોક્ત પ્રત્યેક રમખંડના અસંખ્યાત ટૂકડા કરવા. (પ્રત્યેક રમખંડની અવગાહના
Jain Educationa International
For Personal and Private Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
૫૪ ] શતક નામને ૫ મો કર્મગ્રન્થ [ પલ્યોપમ અને પુદ્ગલપરાવર્તનું સ્વરૂપ લગભગ પર્યાપ્ત બાદર પૃથ્વીકાયના ૧ જીવના ૧ શરીર જેટલી થાય ત્યાં સુધી) તેવા એક એક રમખંડને પ્રતિસમયે કાઢતાં કૂવો ખાલી થતાં એટલે સમય લાગે તે સુક્ષ્મ ઉદ્ધાર ૧પમ
૧૦૦-૧૦૦ વર્ષે કાઢતાં કુવો ખાલી થતાં જેટલો સમય લાગે તે સૂક્ષ્મ અદ્ધા પાપમ રમખંડને સ્પર્શેલા અને નહીં સ્પર્શેલા આકાશ પ્રદેશને પ્રતિ સમયે કાઢતાં જે સમય લાગે તે
સૂક્ષ્મ ક્ષેત્ર પોપમ અહીં સ્પર્શેલા તેમજ નહી સ્પર્શેલા બધા આકાશ પ્રદેશ કીધા એને અર્થ કૃવ ને બધા આકાશપ્રદેશે થાય. પરંતુ આમ જુદી રીતે કહેવાનું કારણું, દૃષ્ટિવાદમાં માત્ર સ્પર્શેલા અને માત્ર નહીં સ્પર્શેલા આકાશ પ્રદેશથી જ પદાર્થોની ગણતરી કેઈક કોઈક સ્થળે થાય છે. સૃષ્ટ કરતા અસ્પષ્ટ આકાશપ્રદેશ અસંખ્યાતગુણ.
સમઉદ્ધાર પલ્યોપમ = સંખ્યાતા ક્રોડ વર્ષ. , અદ્ધા , = અસંખ્યાત કોડા કેડી વર્ષ , ક્ષેત્ર = બાદ કરતાં અસંખ્યાતગુણા.
૧૦ કડાકેડી પલ્યોપમ = ૧ સાગરેપમ ઉપગ :- બાદર પલ્યોપમને ઉપયોગ નથી. પરંતુ સૂમ પલ્યોપમને સમજાવવા માટે બાદરની
પ્રરૂપણ કરી છે. સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ :- દ્વીપ સમુદ્રો પમાય છે.
રા સાગરોપમ (૦ર૫ કડાકેડી પલ્યોપમ) જેટલા દ્વીપ સમુદ્રો છે. સૂક્ષ્મ અદ્ધા ૫૯ોપમ :- આયુષ્ય, કાયસ્થિતિ, કાળચક્ર, વગેરે મપાય છે. સુક્ષ્મ ક્ષેત્ર પોયમ :- દૃષ્ટિવાદના પદાર્થો મપાય છે.
પુદગલ પરાવર્તન : પ્રકાર (ગા. ૮૬ થી ૮)
- ૧ દ્રવ્ય.
૨. ક્ષેત્ર
૩. કાળ
૪. ભાવ
૧ સૂક્ષ્મ
૨. બાદર ૧. બાદર દ્રવ્ય પુદ્ગલ પરાવર્તન :- સંસારમાં પરિભ્રમણ કરતો આત્મા જેટલા કાળમાં ૧૪
રાજકમાં રહેલા સમસ્ત પુદ્ગલોને ઔદારિકાદ (આહારક સિવાય) સાત વર્ગણારૂપે ગ્રહણ કરી - મૂકે તેટલે કાળ. ૨. સક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્તન :- ૧૪ રાજકમાં રહેલા સમસ્ત પુદ્ગલેને ક્રમપૂર્વક
એટલે કે પ્રથમ દારિક રીતે ગ્રહણ કરવાનું, વચ્ચે પૈઠિયાદિ બીજા આવે તેની ગણત્રી ન થાય પછી સમસ્ત પુદ્ગલેને ક્રિય રીતે.એમ યાવત સાત વર્ગણારૂપે કરીને મૂકતા જે કાળ લાગે તે. ૩. બાદર ક્ષેત્ર પુદગલ પરાવર્તન :– અનંતર કે પરંપરા પ્રકારે સમસ્ત ૧૪ રાજલકના આકાશ. પ્રદેશને મરણ દ્વારા એક આત્માને સ્પર્શતા જેટલો કાળ લાગે તે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
પુદંગલપરાવર્તન સ્વરૂપ ]. શતક નામને ૫ મો કર્મગ્રન્થ [ ૫૫ ૪. સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્તન :- અનંતર પ્રકારે જ એટલે કે અમુક સમયે જે આકાશ પ્રદેશની મૃત્યુતારા સ્પર્શના થઈ ત્યાર પછી તેની જોડેના આકાશ પ્રદેશની જ સ્પર્શના થઈ તે ગણવાની વચ્ચે બીજી સ્પશના થઈ તે ગણવાની નહીં, તેવી રીતે ક્રમપૂર્વક સમસ્ત ૧૪ રાજ
લોકના આકાશપ્રદેશને મરદાર એક આત્માને સ્પર્શતા જેટલો કાળ લાગે તે. ૫. બાદરકાળ પુદ્ગલ પરાવર્તન :-અનંતર પ્રકારે કે પરંપર પ્રકારે કાળચક્રના સમયને મૃત્યુઠારા
સ્પર્શતા જે કાળ લાગે છે. ૬. સદ્ભકાળ પુદ્ગલ પરાવર્તન :- અનંતર પ્રકારે જ એટલે કે ક્રમપૂર્વક કાળચક્રના સમયને
મૃત્યુઠારા સ્પર્શતા જે કાળ લાગે તે. ૭. બાદર ભાવ પુદગલ પરાવર્તન :- અનંતર કે પરંપર પ્રકારે અસંખ્યાત લે કાકાશન
પ્રદેશ પ્રમાણ અનુભાગબંધના સ્થાનમાં મૃત્યુ પામતા એટલે કાળ લાગે તે. ૮. સમ્રભાવ પુદ્ગલ પરાવર્તન :- અનંત એટલે કે અનુક્રમે સઘળા અધ્યવસાયોમાં મરણ પામતાં એટલે કાળ લાગે તે.
બાદર પુદ્ગલ પરાવર્તનને ઉપયોગ સિદ્ધાન્તમાં કોઈ પણ ઠેકાણે જણા નથી. પરંતુ સૂમ પુદ્ગલ પરા વર્તનને સમજાવવા માટે તેની પ્રરૂપણ કરી છે.
સૂક્ષ્મ દ્રવ્ય પુદગલ પરાવતનેના કાળનું અ૫હત્વ – નંબર પુદ્ગલ પરાવર્તનના નામ અલ્પબહુવ કામણ પુગલ પરાવર્તન
સૌથી અ૯૫
કાળ અનંતગુણ
કાળ ૩
દારિક છે ” શ્વાસે શ્વાસ , 9
મને એ ૬ ભાષા (વચન) , ,
ક્રિય ૧. કામણ પુદગલ પરાવર્તન :-કામણની વર્ગશાઓ અતિ સક્ષમ છે. અને ઘણું પ્રદેશથી
બનેલી છે. તેથી એક સમયે ઘણાં પુદગલે ગ્રહણ થાય છે. તથા સર્વત્ર (સર્વગતિમાં) રહેલા સંસારી જી ગ્રહણ કરે છે. તેથી તેને પુદ્ગલ પરાવર્તન જલ્દી પૂર થાય. ૨. તૈજસ પુદગલ પરાવર્તન :-તેજસ વર્ગણાઓ કામણ વર્ગણાથી સ્થૂલ છે. તથા કાર્મણથી
ઓછા પ્રદેશની બનેલી છે. તેથી એક સમયે કાર્મણથી ઓછા પગલે ગ્રહણ થાય છે. માટે કામણથી તેને અનંત ગુણકાળે પુગલ પરાવર્તન પુરૂં થાય. ૩, દારિક પુદગલ પરાવર્તન :-દારિક વર્ગણું સ્થળ છે. અહ૫પ્રદેશવાળી છે. તથા સર્વત્ર
(સર્વગતિમાં) ગ્રહણુ થતી નથી. તેથી. ૪. પાસેધાસ પુદ્ગલ પરાવર્તન:-દારિથી સુક્ષ્મ બહુપ્રદેશી હેવા છતાં અપર્યાપ્તાવસ્થામાં ગ્રહણ ન થાય અને પર્યાપ્તાવસ્થામાં પણ ઔદારિક શરીરના પુદ્ગલની અપેક્ષાએ ઓછી ગ્રહણ થાય છે. માટે
તેજસ
,
"
Jain Educationa International
For Personal and Private Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
૫૬ ] શતક નામને ૫ મે કર્મગ્રન્થ [ પુદ્ગલપરાવર્તન અને પ્રદેશબંધ સ્વામિત્વ. ૫. મન:પુદગલ પરાવર્તન આણુપાણથી સૂમ અને બહુuદેશી છતાં એ કેન્દ્રિયાદિમાં તેનું ગ્રહણ
થતું નથી. અને લાંબા કાળે જ્યારે મનને લાભ થાય ત્યારે જ ગ્રહણ થાય છે. તેથી. ૬, ભાષા પુદ્ગલ પરાવર્તન – મન કરતાં ભાષા શીધ્ર પ્રાપ્ત થાય છે. કેમકે બેઈન્દ્રિયાદિ
અવસ્થામાં પણ હોય છે. તે પણ મદ્રવ્યથી ભાષાદ્રવ્ય પૂલ હોવાથી એક સમયે અ૫ ગ્રહણ થાય છે. ૭. વૈક્રિય પુદ્ગલ પરાવર્તન :- વૈક્રિય શરીર સંસારમાં ઘણું કાળે પ્રાપ્ત થતું હોવાથી તેને
પુદ્ગલ પરાવર્તનને કાળ સૌથી વધારે કહ્યો છે. અદ્ધા પાપમના સમયે? :– ૮ માં અસંખ્યામાં જેટલા. ઉદ્ધાર પલ્યોપમ * ૧૦૦ વર્ષના સમયે = અદ્ધા પાપમના સમયે. સંખ્યાતા કોડવર્ષના સમયે ૪૧૦૦ વર્ષનાં સમયે = અદ્ધાપલ્યોપમના સમયે. (A સંખ્યાના ક્રોડ x ૩૬૦ x ૩૦ ૪ ૧૬૭૭૭ર૧૬) ( B ૧૦૦ x ૩૬ ૦ x ૩૦ x ૧૬૭૭ ૨૧ ) A. ૪/જ. યુ., અસં.
= જ. અસં. અસં. (જ. યુ. અસં. * જ. યુ. અસં. - જ. યુ. અસં. વર્ગ.) B. (જ. યુ. એસ.) Ax B * જ. અસં. અસં. = મ. અસં. અસં.
સ્વામિત્વ :- (ગા. ૮૯ થી ૯૩). સામાન્ય રીતે ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી કેણ? –(ગા. ૮૯)
૧. અલ્પતર પ્રકૃતિ બંધક ૨. ઉત્કૃષ્ટ યોગી ૩. સંપિચેન્દ્રિય પર્યાપ્તા
આ ઉત્કૃષ્ટ પ્રદેશ બંધના સ્વામી, આનાથી વિપરીત જ. પ્રદેશબંધના સ્વામી છે. ૧. ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી કોણ? – (ગા. ૯૮ ) મૂળપ્રકૃતિ વિષે:- (ગ. ૯૦)
કેટલી સંખ્યા
ગુણસ્થાનવાળા આયુષ્ય ૧-૪-૫-૬-૭ મોહનીય
૧૦
ઉત્તર પ્રકૃતિ વિષે:- (ગા. ૯૦ થી ૯૨)
મૂળપ્રકૃતિ સંખ્યા પ્રકૃતિ
સ્વામી કેટલી બાંધતા ૧૭ જ્ઞાનાદિ ૧૪ ૧૦મા ગુ. અંતે
સાતા, યશ, ઉચ્ચ
વિશેષ ઉ. વેગે વર્તમાન
Jain Educationa International
For Personal and Private Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
૪
શિષ
પ્રદેશબંધમાં મૂળોત્તર પ્રકૃતિ વિષે સ્વામિત્વ ] શતક નામને ૫ મે કર્મગ્રન્થ [ ૫૭ સંખ્યા પ્રકૃતિ
સ્વામી બાંધતા વિશેષ * અપ્રત્યા. ૪ ૪ થા ગુ. અંતે ૭ ઉ. યોગે વર્તમાન પ્રત્યા. ૪ ૫ માં , ,
છ , , , પુરુષ છે. સંજ્વ.૪ ૯મા ગુ.ના તે તેના અંતે ૭ , , , સુખગઈ, મનુષ્યાયુ સમ્યગ્દષ્ટિ/મિયાદીષ્ટ ૭/૮ , , , દેવ ૩, સુભગઢ, વેર, અશાતા ૧લું સંધસંસ્થા.
૨ દેવ-મનુષ્પાયુ ૮ , ,, , સમ્યગ્દષ્ટિ/મિથ્યાદષ્ટિ ૧ વજઋષભનારાએ ૭ ,, , , મ.વિ.પ્રા.૨૯બાંધતા ૧ અશાતા
, સમ્ય/મિયાદષ્ટિ ૯ શેષ
, ,, દે. પ્રા. ૨૮બાંધતા
સભ્ય/મિયા. હાસ્ય ૬, નિદ્રા ૨, ૪થી૮ ગુ. વર્તિ ૭ જિન દેવ પ્રા. ર૯ બાંધતા ૪ થી ૮) જિન
શેષ – ૭ મૂળ પ્રકૃતિ બાંધતા આહારક ૨, ૭થી, , ,
દેવ પ્રા. ૩૦ બાંધતા અપ્રમત્તથતિને મિથ્યાદષ્ટિ.
- ઉ. યોગે શેષ ૬૬ :- થીણુદ્ધિ ૩, મિથ્યાત્વ, અનંતા , સ્ત્રી, નપું. નરક ૩, તિર્યંચ ૩, મનુ ૨, દા. ૨, પંચેન્દ્રિય, તેં. ૨, વર્ણાદિ ૪, અગુરુ ૪. ત્રસ ૪, સ્થિરાસ્થિર, શુભાશુભ, અયશ, નિર્માણ, ૫ જાતિ ૪, સંઘયણ ૫, સંસ્થાન ૫, આતપ ૨, કુખગઈ, સ્થાવર ક, દુર્ભગ ૩, નીચ.
મનુ. ૨, આદિ ૨૫ છોડીને શેષ ૪૧ - સમ્યગ્દષ્ટિને બંધમાં જ આવતી નથી. સાસ્વાદનની કેટલીક બાંધે છે. પરંતુ ત્યાં ઉ. યોગ પ્રાપ્ત થતી નથી. માટે ૪૫ ને અલ્પતર પ્રકૃતિબંધક ઉ. યોગી મિથ્યાદષ્ટિ જ ઉ. પ્ર. બંધ કરે. *
મનુ. ૨, આદિ ર૫ પ્રકૃતિઓમાં પણ સભ્ય. બંધયોગ્ય ઔદારિક શરીર તૈજસ ૨, વર્ણાદિ ૪, અનુરૂલઘુ, ઉપધાત, બાદર, પ્રત્યેક, અસ્થિર, અશુભ, અયશ, નિર્માણ = ૧૫:–અપ. એકે. એગ્ય ૨૩ ના બંધ.
શેષ ૧૦૯–. એકે. કે અપ. બેઈ. આદિ યોગ્ય ૨૫ બાંધતા. ૨. જ પ્રદેશબંધના સ્વામી -( ગા. ૯૩)
મૂળપ્રકૃતિ વિષે:સંખ્યા પ્રકૃતિ
સ્વામી, ૧ આયુષ્ય લબ્ધપ. સલમ, નિગોદને શેષ સ. નિગોદની અપેક્ષાએ સર્વમંદ યોગસ્થાન
વર્તિને સ્વઆયુના શેષ રહેલ ૧૩ના પ્રથમ સમયે. • શેષ , , ભવાવ સમયે.
G
Jain Educationa International
For Personal and Private Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
૫૮ ] શતક નામને ૫ મે કર્મગ્રન્ય [ પ્રદેશબંધમાં મળોત્તર પ્રકૃતિ વિષે
ઉત્તર પ્રકૃતિ વિષે:સંખ્યા પ્રકૃતિ
સ્વામી વિશેષ ૨ આહા. ૨ પરાવર્તમાન ૮ અપ્રમ. યતિ દે. પ્રા. ૩૧ ક. બાંધતા અલ્પભાગ જ. મેગી.
આવવાથી. નરક ૩, દેવાયુ , ૮ અસં. મિથ્યા મનુ તિર્ય. અપર્યાપ્તાવસ્થામાં બાંધતા
નથી માટે. દેવર, વૈ. ૨, જ. ભેગી ૭ સ. મનુ. ભવાદ્ય સમય વર્તમાન જિન , ૭ અવિરત- જિનનામ બંધક મનુ. દેવમાં ઉત્પન્ન
સ. દેવ. થઈ મનુ. પ્રા. ૩૦ બાંધતા પ્રથમ સમયે
અનુત્તરદેવ. તિર્યંચ
લવ્ય ૫. સર્વા૯૫ વીર્યવાળાને સ્વભવના છેલ્લા મનુષ્યાયું:
સુ. નિગોદ
૩ જા ભાગના પ્રથમ સમયે. ૧૦૭ શેષ
- , , ભવાઘ સમયે '. જિન:–સર્વ જ, યોગવાળો સમ્યગ્દષ્ટિ જ. પ્રદેશબંધ કરે છે. નારક પણ શ્રેણિકાદિની જેમ આ પ્રમાણે તેના બંધક સંભવી શકે છે. પરંતુ અહિં અનુત્તરવાસી દેવોને અલ્પગ હેવાથી તેઓનું ગ્રહણ કરાય છે અને નારકોને તો આવે અલ્પયોગ ન હોવાથી તેઓનું ગ્રહણ કરતું નથી. તથા તિર્થ" તીર્થંકર નામકર્મ બાંધતા જ નથી તેથી તેનું પણ પ્રહણ ન થાય, અને દેવ પ્રાગ્ય જિન સાથેની ૩૧ બાંધતા સંયત જ હોય અને ત્યાં વય અલ્પ નથી. માટે તેઓને પણ છોડી દેવા.
- દેવ ૨, વિ. ૨=૪:–દેવ, નારક ભવ પ્રત્યયથી જ બાંધતા નથી. યુગલિક તિર્યંચ ભવાદ્ય સમયે બધે પરંતુ માત્ર દેવ પ્રા ૨૮ બાંધે તેથી ઓછા ભાગલા પડવાથી, તેનું પણ ગ્રહણ ન કરવું. મનુષ્ય દે. ૨૮ બાંધતા વધારે ભાગ ન મળવાથી, અને દે. પ્રા. ૩૦-૩૧ ના બંધક યતિને વીર્ય અલ્પ ન હોવાથી દે. પ્રાયો ૨૯ બંધક મનુ. નું અહિં ગ્રહણ કરવું.
પ્રશ્ન:- આ ૪ પ્રકૃતિના બંધક તરીકે દેવ પ્રાગ્ય બાંધતાં ૫. અસંગ્નિ કેમ નહિ ?
ઉત્તર – ગ ઘણે હેવાથી કેમકે અપ. સંગ્નિ પંચેન્દ્રિય કરતાં જ. થી પણ પ. અસંસિને વેગ અસં. ગુ. હોય છે.
શેષ ૧૦૯ – ભવાઘ સમયવર્તિ સર્વાલ્પ વીર્યવાળા લધ્યપ. સૂક્ષ્મ નિગદને. વિશેષમાં –અપ. સૂ. સાધા :-૨૫ બાંધતા
એકં. સ્થા. આતપ:-૨૬ ,
મનું. ૨ – ૩૯
શેષ ૧૦૧ :-૩૦ ' , કિંતુ મનુ-તિર્યંચાયુ:- તે જ સૂ. નિગોદને સ્વાયુ ના ૧/૩ ભા. શેષે. આઘસમયે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
સ્વામિત્વ અને સાવાદિ ] શતક નામને ૫ મે કર્મગ્રન્થ [ ૫૯ ૩. સાઘાદિ :–૧ મૂળ પ્રકૃતિ વિષે – (ગા. ૯૪) અનુક્રમ પ્રકૃતિ
સંખ્યા જ અજ, ઉ. અનુ. કુલભાંગા ૧ આયુ, મોહનીય ૨ શેષ ૬. '
8 | $
0
૨ ઉત્તર પ્રકૃતિ વિષે – ૧ જ્ઞાનાદિ ૧૪, નિ. ૨.
ક. ૧૨, ભય, જુગુપ્સા ૨ શેષ
,
$ |
]
૧૦૨૦
૧૦૯૬ મૂળ પ્રકૃતિ વિષે:
૧ આયુ: મેહનીય -આયુષ્ય અધુવબધિ હોવાથી જ. આદિ ૪ ભાંગા સાદિ સાંત. મેહનીયને ઉ. પ્ર. બંધ, ઉ. વેગે વર્તમાન સપ્ત વિધ બંધક ૧-૨ સમય માટે સાદિ-સાંત. તે સિવાય સઘળે અનુ. પ્ર. બંધ. ત્યાર પછી ફરી કાલાંતર ઉ. પ્ર. બંધ. આમ બને પરાવર્તમાન હેવાથી બને સાદિ-સાંત.
૨શેષ :૧૦ માં ગુણ. વર્તિ ઉ. યોગે વર્તમાનને ઉ. પ્ર. બંધ ૧-૨ સમય માટે સાદિ-સાંત. તે સિવાય સઘળે અનુ. પ્ર. બંધ. અને તેની ઉ. પ્ર, બંધસ્થાનથી અથવા બંધવિચ્છેદ કરીને પડતા સાદિ, તે સ્થાન પ્રાપ્તને અનાદિ, ભવ્યને અધ્રુવ, અભવ્યને ધ્રુવ.
* ૧-૨ આયુવિના શેષ ૭ –જ. પ્રબંધ અ૫. સુમ-નિગોદને ઉત્પત્તિના પ્રથમ સમયે સર્વાલ્પ વીર્યવાળા મૂળ ૭ બંધકને ૧ સમય તે સિવાય સઘળો અજ. પ્ર. બંધ. ત્યારપછી ફરી સંખ્યાત કાળે કે અસંખ્યાત કાળે જ. પ્ર. બંધ ત્યાર પછી અનંતર સમયે અજ. પ્ર. બંધ આમ બને પરાવર્તમાન હવાથી બને સાદિ-સાંત.
ઉત્તરપ્રકૃતિ વિશે -
૧ પ્રવબંધિ ૩૦:- જ્ઞાનાદિ ૧૪:- ૧૦મા ગુ. વર્તિ ૬ મૂળ બંધકને અહીં આવ્યું અને મેહનીયને બંધ વિચ્છેદ થવાથી તેને ભાગ આ પ્રવૃતિઓને મળવાથી અને નિદ્રા અને ભાગ દર્શનાવરણ ૪ ને મળવાયી.નિદ્રા ૨ :–૪ થી ૮ ગુણ વર્તિને થીણુદ્ધિ ૩ ને ભાગ આવવાથી, અપ્રત્યા, ૪-૪ ગુણ. વર્તિને મિથ્યાત્વ અને અનંતા. ૪ને ભાગ આવવાથી. આ રીતે પ્રત્યા૦ ૪:૫ મા ગુ. વર્તિને ભય-જુગુસા:- ૮ મા ગુણ. વતિને એવી જ રીતે સંકો:- સં. ૪ ના બંધકને, ૯મા ગુ. વર્તિને સં. માનઃ - ૯ માં ગુણવર્તિને સં. ૩ ને બંધકને, સં. માયા :- ૯ મા ગુણ. વર્તિ સં. ૨ ના બંધકને, સં. લાભ:-૯ મા ગુણ. વર્તિ સં. લોભના જે બંધકને, ૭ મૂ. બંધક ઉ. યોગે વર્તમાન ઉ. પ્ર. બંધ ૧-૨ સમય પ્રતિનિયત કાળ હેવાથી. સાદિ સાંત. તે સિવાય સઘળે અનુ. પ્ર. બંધ.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
વિશેષ
૬૦ ] શતક નામને પામે કર્મગ્રન્થ [ યોગસ્થાનાદિનું અલ્પબહુવ, બંધના મુખ્ય હેતુ અને તે ઉ. પ્ર. બંધસ્થાનથી અથવા બંધવિચ્છેદ કરીને પડતા સાદિ, તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, ભવ્યને અધુવ, અભવ્યને ધ્રુવ,
જ, તથા અજ, પ્ર, બંધઃ-મૂળ પ્રકૃતિવત્
૨. શેષ ૯૦ :–શેષ યુવબંધિ ૧૭માંથી મિથ્યાત્વ, છીણદ્ધિ ૩, અનંતા. ૪=૮ પ્રકૃતિઓને ૭ મૂળ બંધક ઉ ોગે વર્તમાન મિથ્યાષ્ટિને અને નામની ધ્રુવનંધિ ૯ પ્રકૃતિએને અપ એકેન્દ્રિય પ્રા. ૨૩ બાંધતા મિથ્યાદષ્ટિને ઉ. પ્ર. બંધ ૧-૨ સમય, તે સિવાય સર્વ અનુ. પ્ર. બંધ. બને પરાવર્તમાન હોવાથી સાદિ-સાંત,
જ, તથા અજ. પ્ર, બંધ:-મૂળપ્રકૃતિવત
અધુવબંધિ ૭૩:–અમુવબંધિ હેવાથી જ. આદિ ૪ ભાંગા સાદિ સાંત. ગિસ્થાને વગેરે ૭ પદાર્થોનું અલ્પબહુવ –(ગા. ૫-૯૬ ) અનુપદાર્થો
અ૫બહુવ કમ વેગસ્થાનકે સુ, છે. અસં. ભા
સર્વાલ્પ પ્રકૃતિભેદ લે. અસં. ભા.
અસં. ગુ. સ્થિતિભેદે
(પ્રત્યેક પ્રકૃતિને ૪૧. સ્થિ.- જ. સ્થિ.) સ્થિતિબંધના અધ્યાવસાયસ્થાને અસંખ્યક રસ , , , , (પૂર્વ કરતાં કંઈકન્ન અંતર્મ ગુણા) કર્મના સ્ક. સિદ્ધ. અનં. ભા.
અનં. મુ. છ રસના અવિભાગ પરિચ્છેદે. સર્વ જીવ. અનં. ગુ. પ્રકૃતિબંધાદિનું મુખ્ય હેતુ –(ગા.-)
પહેલાં સામાન્યથી મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર કર્મબંધના હેતુઓ જણાવેલ. હવે અહીં વિશેષથી ૧૧ મા ગુ. આદિ ૩ ગુણસ્થાનમાં આગળના ત્રણ હેતુઓ ન હોવા છતાં વેદનીય કર્મની પ્રકૃતિ અને તેના પ્રદેશ યોગના કારણે બંધાય છે. અને યોગના અભાવમાં ૧૪ મા ગુ.માં બંધાતા નથી. આ રીતે અન્વય અને વ્યતિરેકથી યોગ એ પ્રકૃતિ તથા પ્રદેશના બંધનું પ્રધાન કારણ જણાય છે.
તેવી જ રીતે મિથ્યાત્વ અને અવિરતિના અભાવમાં પણ કેવળ કષાયમાત્ર જ હતુએ કરીને સ્થિતિ અને રસ બંધાય છે. સ્થિતિ અને રસ બંધના સ્વામીઓ પણ સંકલેશપરિણામી = તીવ્ર થાય અને વિશુદ્ધ પરિણામી મંદકષાયી જણાવેલ છે. કષાયના અભાવમાં ઉપશાતમોહાદિ ગુણસ્થાનકોમાં સ્થિતિ અને રસબંધાતા નથી. આ પ્રમાણે અન્વય અને વ્યતિરેક દ્વારા કષાય એ સ્થિતિ અને રસના બંધનું પ્રધાન કારણ જણાય છે. સૂચિ વ્યાદિનું સ્વરૂપ –( ગા. ૯૭).
૧૪ રાજ પ્રમાણુ લેકને બુદ્ધિ કલ્પના દ્વારા ૭ ૨જુ પ્રમાણ ધન બનાવે. (કલ્પો.) તેની એક પ્રાદેશિકી એટલે કે એક પ્રદેશ જાડી અને એક પ્રદેશ પહેળી એવી ૭ રાજ લાંબી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
સુચિશ્રેણ્યાદિ અને ટ્રૂ'કથી ઉપશમશ્રેણી તથા ક્ષપકશ્રેણી ] શતક નામના ૫ મા કગ્રન્થ [૬૧ આકાશપ્રદેશોની પંક્તિને સૂચિશ્રેણી કહેવાય. તથા 1 પ્રદેશ જાડી અને ૭ રાજ લાંબી અને ૭ રાજ પહેાળા આકાશપ્રદેશની પતિને પ્રતર કહેવાય. અર્થાત્ પ્રતર = સૂચિશ્રેણીના વર્ગ, એટલે કે સૂચિશ્રેણીના આકાશપ્રદેશને સૂચિશ્રેણીના આકાશપ્રદેશાથી ગુણુવાથી પ્રતર થાય, અને છ રાજ લાંખા ૭ રાજ પાળો અને છ રાજ ઊંચે આકાશપ્રદેશાને સમૂહ ઘનલેાક કહેવાય. અર્થાત્ ધનલાક = સૂચિશ્રેણીના ધન. એટલે કે સૂચિશ્રેણીના આકાશપ્રદેશને સુચિશ્રેણીના આકાશપ્રદેશથી ગુણીને પરીવાર સૂચિશ્રેણીના આકાશપ્રદેશોથી ગુણવા તે. અથવા પ્રતરના આકાશપ્રદેશાને સુચિશ્રેણીના આકાશપ્રદેશોથી ગુણવાથી ધનલાક થાય, દા. ત. અસત્કલ્પનાએ-સૂચિશ્રેણિ =
= છ આકાશ પ્રદેશ.
X 19
પ્રતર = ૪૯ X B
ધનલે ક = ૩૪૩ પણ નણી લેવું.
એવી રીતે સુચિરજજી, પ્રતરજજી, ધનરજજી વગેરે ઉપશમશ્રેણી:-( ક્રૂ'કમાં) (ગા. ૯૮ )
ઉપશમશ્રેણી એટલે મેહનીયક'ની પ્રકૃતિની ઉપશમાવાની પ્રક્રિયા અથવા ઉપશમાવાની પદ્ધતિ અથવા ઉપશમાવાના ક્રમે તે.
Jain Educationa International
ઉપશમશ્રેણી માંડનાર :-સર્વપ્રથમ અને, ૪ની ઉપશમના કે વિસ યોજના કરીને અનુક્રમે દર્શનમાહનાય ને, નપુંસકવેદના, આવેદા, હાસ્યષકને અને પછી પુરુષવેદના ઉપશમ કરે છે. ત્યારબાદ પ્રત્યા. અપ્રત્યા. એમ એ ક્રોધનો પછી સં. ક્રોધના ઉપશમ કરે છે. તેવી જ રીતે ત્રણુ માન, ત્રણ માયા, અને ત્રણ લાભ ક્રમશઃ ઉપશમાવે છે,
ક્ષપકશ્રેણી:——( બેંકમાં ) ( ગા. ૯૯–૧૦૦ )
ક્ષપકશ્રેણી એટલે કર્મીની પ્રકૃતિઓની ક્ષય કરવાની પ્રક્રિયા પદ્ધતિ કે ક્રમ તે.
ક્ષકશ્રેણી માંડનાર :—સૌથી પહેલાં અનં. ૪નો ક્ષય કરે, ત્યારબાદ ક્રમે મિથ્યા. મિશ્ર અને સમ્યક્ત્વમેહનીયનો ક્ષય કરે છે. તેને ખંડ ક્ષેપકશ્રેણી કહેવાય છે. અને તે ખંડ ક્ષેપકશ્રેણી કરનાર અર્થાત્ ક્ષાયિકસમ્યક્ત્ત્વ પામનાર જીવ જો અમદ્દાયુ હોય અને જિનનામકર્મની નિકાચના ન કરી હોય તા તરત જ અંત તો વિસામે લઈને, નહિ તા સ જે ૪ થે કે ૫ મે ભવે આગળ ક્ષેપકશ્રેણી ચલાવે છે તેમાં તેને મનુષ્ય વિનાના ॥ આયુષ્ય હાય નહિ એટલે હુમા ગુ.ના ૧લા ભાગ સુધી ૧૩૮ની સત્તા. ત્યાર બાદ થીણદ્ધિ આદિ૬ મધ્યમકાય, નપુસકવેદ, સ્ત્રવેદ, હાસ્યષક, પુરુષવેદ, સંક્રોધ, સંમાનના ક્રમે ક્ષય કરતાં ૯માના ૨ જા ભાગથી ૯ મા ભાગ સુધી ક્રમે
૨
3
૪
૫
9
3
૮
૧૨૨, ૧૧૪, ૧૨૩, ૧૧૨, ૧૦૬, ૧૦૫, ૧૦૪, ૧૦૩ની સત્તા હોય ત્યાર પછી સં.માયાનો ક્ષય થતાં ૧૦મે ૧૦૧ની સત્તા, ત્યાંથી ૧૨માના દ્રિચરમસમય સુધી પણ ૧૦૧ની સત્તા. અને પછી નિદ્રા ના ક્ષય થતાં ૧૨માના ચરમસમયે ૯૯ની સત્તા. પછી જ્ઞાનાવરણપ, દનાવરણ' અને અંતરાય૫=૧૪ ( ભાઇબંધ )ના ક્ષય થતાં ૧૩મે ગુણઠાણે પની સત્તા. તે ૧૪ના ચરમસમય સુધી હાય, ઉદયવતી ક્રમ ૮
For Personal and Private Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
૬૨ ] શતક નામને ૫ મે કર્મગ્રન્થ
[ ઉપશમશ્રેણી ૧૨/૧૩ સિવાયને દિચરમસમયે ક્ષય થતાં ૧૪માના ચરમસમયે ઉદયવતી ૧૨/૧૩ મતાન્તરે ૧૧/૧૨ની સત્તા. તે પ્રકૃતિઓ વિપાકેદયથી ભેળવીને સત્તામાંથી ક્ષય કરી અનંતર સમયે કર્મહિત થયેલ વિશુદ્ધ આત્મા લેકના અગ્રભાગે પહોંચી જાય છે. આત્માના અનંતસુખમાં લીન થયેલ તે આત્મા ત્યાંથી કદી પાછા ફરતે નથી. કેમકે સંસારના ભ્રમણનું બીજ જે કર્મ તે સર્વથા નાશ પામેલ છે.
ઉપશમશ્રેણિ: -- ( વિસ્તારથી) પ્રથમ દર્શન ૩ ની ઉપશમના:--
પ્રસ્થાપક –૪ થી છ ગુણસ્થાનવાળો ક્ષાચા પથમિક દષ્ટિ મનુષ્ય પહેલા ૩ સંધયણવાળા અનંતા. ૪ : વિસંવેજના કે ઉપશમના કર્યા બાદ પ્રથમ ત્રણ કચ્છ કરે.
૧લું યથાપ્રવૃતકરણ:- સ્થિતિધાતાદિ ન થાય. ૨ જું અપૂર્વકરણ :–સ્થિતિવાતાદિ ૫ વસ્તુઓ શરૂ થાય. 3જું અનિવૃત્તિકરણ :– , , , ચાલુ રહે.
અનિવૃત્તિકરણના સંખ્યાત બહુ ભાગી ગયા પછી એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે મિશ્ર અને મિથ્યાત્વની પ્રથમ સ્થિતિ આવલિકા માત્ર અને સમ્યકૃત્વની અંતર્મુહૂર્ત પ્રમાણુ પ્રથમસ્થિતિ થાય. અને એના પ્રથમ સમયથી અંતરકરણક્રિયા શરૂ થાય. અને અંતકરણ સંબંધિ ઉકેરાતા ત્રણેના (મિથ્યાત્વ, મિશ્ર. અને સમ્યકત્વના) દલિને સમ્યક્ત્વની પ્રથસ્થિતિમાં નાખે છે. અંતરકરણને પ્રવેશ સમયથી માંડીને અંતમુદત પૂર્ણ થાય એટલે ગુણસંક્રમ પૂર્ણ થાય. ત્યાર પછી સમ્યક્ત્વમેહનીયને વિધ્યાસંક્રમ થાય છે. વિધ્યાત સંક્રમથી મિથ્યાત્વ અને મિશ્રના દલિકે સમ્યકત્વમાં નાખે છે.
આ પ્રમાણે દર્શનમેહનીયત્રિકની ઉપશમના કર્યા પછી સંકલેશ અને વિશુદ્ધ અધ્યવસાયથી પ્રમત્ત અને અપ્રમત પણને અનુભવ કરીને ચારિત્રમેહનીયની ઉપશમના માટે યત્ન કરે છે. તેવી જ રીતે દર્શન ૭ ના ક્ષય કરનાર તુરત ક્ષપકશ્રેણી ન માંડી શકનાર યાયિક સમ્યગ્દષ્ટિ પણ ચારિત્રમોહનીયની ઉપશમના કરી શકે છે એટલે કે ઉપશમશ્રેણું માંડી શકે છે.
ચારિત્રમોહનીયની ઉપશમના :-દર્શનની ઉપશમના પછી ૬-૭ ગુણસ્થાને હજારો વખત પરાવર્તમાન કરે. એમ કરતાં છેલે ઉમે ગુણસ્થાનકે એટલે કે ત્યાર પછી ૧ કે ન હોય ત્યારે
૭ મું ગુણસ્થાન યથાપ્રવૃત્તકરણ –સ્થિતિવાતાદિ થતા નથી. ૮ મું અપૂર્વ ; :– ૫ વસ્તુઓ શરૂ થાય. ૯ મું અનિવૃત્તિ , - , , , ચાલુ રહે.
અહીં વિશેષમાં સર્વ અશુભ અબધ્યમાન પ્રકૃતિઓનો ગુણસંક્રમ થાય છે. અપૂર્વકરણકાળને સંખ્યાતમે ભાગ જાય એટલે કે ૮ ૧ ભાગે = ૮ મા ગુ. ને પહેલે ભાગે નિદ્રા ર ને બંધવિચ્છેદ થાય. ત્યાર પછી હજારો સ્થિતિખંડે જાય ત્યારે અપૂર્વકરણકાળના સ ખ્યાતા બહુ ભાગ જાય અને એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે એટલે કે ૮ ૬ ભાગે ૩૦ પ્રકૃતિનો બંધવિચ્છેદ થાય. ત્યાર પછી હજાર સ્થિતિખંડ જાય ત્યારે અપૂર્વકરણુકાળના ચરમસમયે હાસ્ય.' ને બંધવિચ્છેદ અને હાસ્યને
Jain Educationa International
For Personal and Private Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
ઉપશમશ્રેણી ] શતક નામનો ૫ મે કર્મગ્રંથ
| [ ૬૩ ઉદયવિચ્છેદ થાય. અને સર્વ કર્મોના દેશપશમના નિધત્તિ અને નિકાચનાકરણનો વિચ્છેદ થાય. તેથી ત્યાર પછી અનંતર સમયે ત્રીજા અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે. ત્યારે પ્રથમ સમયે જ દેશપશમના નિધત્તિ, નિકાચના કરણ લાગતા નથી. અને સ્થિતિઘાત જધન્ય અને ઉત્કૃષ્ટથી પણ પ. સં. ભા. જ કરે છે. તથા આ વિના ૭ કર્મોની સત્તા અંત:કડાકોડી સાગરોપમ અને બંધ પણ પંચસંગ્રહના મતે: –અંતઃકડાકડી સાગરોપમ કહ્યું છે જેકે પૂર્વને કરણમાં ૭ કર્મોની બંધ અને સત્તા અંતઃકોડાકોડી સાગરોપમની જ છે. છતાં તેના કરતાં અહીંના છ કર્મોની સત્તા સંખ્યાતગુણહીન સમજવી. અને કર્મપ્રકૃતિ તથા ચૂર્ણિકારોના મતે બંધ અંતઃકડાકેડી સાગરોપમ છે. અહીં પણ પૂર્વની જેમ પૂર્વપૂર્વથી ઉત્તરોત્તર સ્થિતિબંધ પો. સં. ભા. હીન કરે છે. જયાં સુધી 1 પલ્યોપમ સ્થિતિબંધ થાય ત્યાં સુધી. ત્યાર પછી તે સ્થિતિબંધ પલ્યા. સંખ્યાત ભાગ થાય. ત્યાંથી સં. ગુ. હીન પૂર્વ પૂર્વથી ઉત્તરોત્તર સ્થિતિબંધ કરે છે, જ્યાં સુધી પલ્યા. સં. ભા. સ્થિતિબંધ થાય ત્યાં સુધી, ત્યાર પછી નવો સ્થિતિબંધ પ. અસં. ભા. થાય. ત્યાંથી અસં. ગુ. હીના પૂર્વ પૂર્વ થી ઉત્તરોત્તર સ્થિતિબંધ કરે છે.
અનિવૃત્તિકરણમાં સ્થિતિબંધ:૧' પ્રથમ સમયે
અંત:કેડીકેડી સાગરોપમ 3 હજાર સ્થિતિઘાત પછી હજારો સાગરોપમ પ્રમાણ
અગ્નિ પંચેન્દ્રિય બંધ તુલ્ય ચઉરિન્દ્રિય તેઈન્દ્રિય બેઈન્દ્રિય » » એકેન્દ્રિય
નામગો:- પલ્યોપમ. ઘાતિવેદનીય-નાપલ્યોપમ મેલ:- પલ્યોપમ. - - , પો. સં.ભા , , , ૧ , , ,
, , , , , , , પલ્યો. સં.ભા. : ૧ , ” ” »
) , , , , , , ૫ . સં .ભા. - અસં. , , , , - - - - - - 15
છે , અસ . 1 h oy • • - , , , , , મેહનીયઃ- , , , ઘા.., અસં. ૧૫૭
, મોહનીય – , , , નામગોત્ર:- - , , , , , , " " " " " " " , , , , , ધા.:-પલ્યા.અસં.ભા.
16
૧૩૫
૧૮
મહા-પો.અસં ભા ધાતિ :-પ.અહં ભા ના.ગે..-૫, અસં.ભા.
વે. :- "
Jain Educationa International
For Personal and Private Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
એસ 5 51
૬૪ ] શતક નામનો પ મ કર્મગ્રન્થ
[ ઉપશમશ્રેણી અનિવૃત્તિકરણમાં આયુ: વિના ૭ કર્મોની સત્તા અને બંધનું અ૫બહુવ:અનું નામ પ્રમાણુ અ૬૫ નામ પ્રમાણ અ૯પ નામ પ્રમાણ અ૯૫ નામ પ્રમાણે અ૮૫ ક્રમ બત્વ બહુ બહુવ
બહુ ૧ ના.. અંત: અ૯પ ઘા.વિ. અંત: વિશેષા- મેહ. અંતઃ વિશેષા
કે.કે. ધિક કે.કે. ધિક , ૧પલ્ય- , , ૧ાા , , ૨૫ - ,, ૫મ પપમ
૫મ પ . ,, ,, પલ્યો. સં... , ૧ ) સંગુ. સં.ભા.
સ ભા. , , , , અસં, ,, પો . , ,
સંભા. » » છ છ ) , અસં. ,
, , ઘાવે. , અસં', , ,, મેહનીય , , ના.ગી. • * 5 = * * * * * * * * * ૮ , , , , , , , , ૪ ,, , , , , વેદશીય પલ્યો. અસ.ગુ.
અસ .ભા. ૨ ક , , , ધો.3 ,
* * * * * , ના. ગા. , ,
• ? " " ) " , " , " v/\ ત્યારે એટલે કે સઘળા કર્મોનો પલ્યો. અસં. ભા. થાય છે તે જ સમયે અસં. સમયની પ્રબુદ્ધની. અસં, સમયની પ્રબદ્ધની એટલે અસં. સમયના બાંધેલા કર્મોની ઉદીરણ.
ઉદીરણ :-જેટલી સ્થિતિ બંધાતી હોય તેનાથી ન્યૂન સ્થિતિમાંથી જ દવિકેની ઉદીરણા થાય. ૧. હજાર સ્થિતિબંધ પછી દાનાંતરાય, મનઃ પર્યજ્ઞાનાવરણ દેશધાતિ રસ બાંધે
લાભાંતરય. અવધિ. ભેગાંતરાય, શ્રુતજ્ઞાન, અક્ષદર્શન.
ચક્ષુદર્શના. ઉપભોગતરાય, મતિજ્ઞાનાવરણ વર્યાન્તરાય
૧૨ ક. + ૯ ક. = ૨૧ પ્રકૃતિની અંતરકરણક્રિયા શરૂ થાય. અને ક. ૧ + વેદ ૧ = • ઉદયવતીની દયકાળ પ્રમાણ અંતર્મુહૂત અને અનુદયવતી ૧૯ ની આવલિકા પ્રમાણ થાય.
નાના જીવોની અપેક્ષાએ પ્રથમસ્થિતિનું અલ્પબહુવ:–
૧ સ્ત્રીવેદ અલ્પ ૪ સંજ્વલન કોઇ વિશેષાધિક ૨ નપુંસકવેદ તુલ્ય છે , માન , ૩ પુરષદ સંખ્યાતગુણ. ૬ , માયા ,
( ૭ ) લેભ , A આ પંચસંગ્રહ મતિ સમજવું. કર્મપ્રકૃતિમતિ –વિશેષાધિક જાણવું.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
ઉપશમશ્રણ ] શતક નામનો ૫ મે કમ ગ્રન્થ
આ પ્રમાણે પ્રથમ સ્થિતિમાં ફેરફાર લેવાથી અંતરકરણ નીચેથી વિષમ સ્થિતિવાળું અને ઉપરથી સમ છે. અંતકરણક્રિયા એક જ સ્થિતિધાત કે સ્થિતિબંધ દરમ્યાન પૂર્ણ કરે છે. સંક્રોધથી ઉપશમણું માંડનાર જ્યાં સુધી પ્રત્યા. અપ્રત્યા. ક્રોધ ઉપશાન ન થાય ત્યાં સુધી સંક્રોધને ઉદય. છે મનથી . w , , માને
, , , માનને , છે માયાથી , , , , , , માયા , , , , , , માયાના , , લાભથી , , , , , , લાભ , , , , , , લેભને ,
અંતરકરણના દલિકેની પ્રક્ષેપવિધિઃબંધ-ઉદય બને હોય તે ૧ લી-૨છ બને સ્થિતિમાં નાખે. દા.ત. પુરુષવેદે શ્રેણીમાંડનારને પુરુષદને. + / p by X , , , શ્રીદે છે. ત્રીવેદને V + , , x , , , , ક્રોધાદિના ઉદયવાળાને શેષ ઘાયનો + + ,ના,, , ૪ ,, , , , પ્રત્યા, અપ્રત્યા. કવાય વગેરે.
(બંધાતી સ્વાતિમાં) આ પ્રમાણે એક સ્થિતિઘાત દરમ્યાન અંતરકરણ ખાલી કરે. * અંતરકરણક્રિયાકાળ પછીના અનંતરસમયે ૭ વસ્તુઓ યુગપત થાય છે. ૧. મોહનીયન સંખ્યાતા વર્ષની સ્થિતિબંધ તે પણ ઉત્તરોત્તર સંખ્યાતગુણહીન થાય. ૨. , રસ ૧ ડાણિયે બંધાય. 3. , ની ઉદીરણા સંખ્યાતવર્ષની સ્થિતિમાંથી ૪. પુરુષવેદ, સંજવલનને કમપૂર્વક સંક્રમ. ૫. લેભને અસંક્રમ. . કોઈ પણ કર્મની બંધ પછી ૬ આવલિકા વ્યતીત થયા પછી ઉદીરણું થાય.
૭. નપુંસકવેદને ઉપશમાવવાની શરૂઆત. અને પ્રત્યેક સમયે અસં. ગુ. અસં, ગુ.ના ક્રમે ઉપશમાવે. અને જેટલું ઉપશમાવે તેથી અસં. ગુ.ના ક્રમે ચિરમ સુધી સંક્રમાવે છે. તેથી ચરમસમયે અસં, ગુ. ઉપશમાવે છે.
નપુંસકવેદની ઉપશમનાના પ્રથમ સમયથી માંડીને સઘળા કર્મોની ઉદીરણા દલિકોની અપેક્ષાએ અ૫. તેથી........................................................... ...............ઉદય અસં. ગુ.
આ પ્રમાણે હજારો સ્થિતિધાત દ્વારા અંતર્મુદકાળમાં નપુંસકવેદને ઉપશાંત કરે. ત્યાર પછી અનંતરસમયે સીવેદની ઉપશમના – પૂર્વોક્ત પ્રમાણે હજાર સ્થિતિઘાત દ્વારા અંતર્મુહૂર્તકાળમાં સ્ત્રીને ઉપશાત કરે.
વિશેષમાં સંખ્યાતમો ભાગ ઉપશાન્ત થાય ત્યારે – ૧. ઘાતિને સંખ્યાતા વર્ષને સ્થિતિબંધ. તે પણ ઉત્તરોત્તર સંખ્યાત ગુણહીન. ૨. , , ૧ ઢાણિયો રસ બંધાય.
ત્રીવેદ ઉપશાન્ત થયા પછી શેષ ૭ નેકષાયને પૂર્વોક્ત = નપુંસકવેદમાં કહ્યા પ્રમાણે ઉપશમાવવાની શરૂઆત કરે. અને હજારે સ્થિતિધાત દ્વારા અંતર્મુહૂર્તકાળમાં સર્વથા ઉપશાન્ત થાય.
* સ્થિતિધાત, સ્થિતિબંધ અને અંતકરણક્રિયા એ ત્રણે સાથે શરૂ અને સમાપ્ત પામે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
શતક નામના ૫ મા કમ ગ્રન્થ
૧. સંખ્યાતમા ભાગ ઉપશાન્ત થાય ત્યારે :
૧. નામગાત્રને સંખ્યાતવષ નો સ્થિતિબંધ તે પણ ઉત્તરાત્તર સંખ્યાતગુણહીન. ૨. ત્યાર પછીના જ નવા સ્થિતિબધ થાય ત્યારે ૧. વેદનીયને
સંખ્યાતા વર્ષને સ્થિતિબંધ. તે પણ ઉત્તરાત્તર સંખ્યાતગુણહીન.
અહી થી સ ક્રમાં
અને
૩. જે સમયે હાસ્ય ઉપશાન્ત થાય ત્યારે :—
૧. પુરુષવેદની પ્રથમસ્થિતિમાં ૧ ઉદયસમય બાકી હોય.
૨. એ વખતે પુરુષવેદના ચરસ્થિતિબંધ ૧૬ વર્ષના કરે,
૩. ૧ સમયન્યૂન ૨ આવલિકાનું... બધાયેલું દલિક બાકી રહે.
૪. ૨આવલિકા બાકી રહે ત્યારે આગાલ અને પતદ્મઢુતા નષ્ટ થાય.
૪. જ્યારે પુરુષવેદના શેષ ૧ ઉદ્દયસમય પૂર્ણાં થાય, ત્યારે આ વેદક કહેવાય. ત્યારે:~~
૬૬ ]
.
૧લા સમયે ઉપમાવે અલ્પ પરમાં સંક્રમાવે વધારે
અસ.ગુ.
વિશેષાધિક
૨ા 3011 93
,,
એમ ચાવત્ સમયનૂન ૨ આલિકા સુધી,
ક્રોધત્રિકની ઉપશમના —
૧. ૧ સમય ન્યૂન ૨ આવલિકાનું પુરુષવેદનુ ભાકી છે. તે તટલા કાળે ઉપશાન્ત કરે છે. તેની ઉપશમના અને સ’ક્રમવિધિ
נו
"
Jain Educationa International
'
3
J'
,,
ર. દ્વિતીય સ્થિતિગત ક્રાધ ૩ના દલિકાને યુગવત્ ઉપશમાવવાનો પ્રારંભ.
૩. સજવ. ના કર વર્ષા સ્થિતિબંધ. પૂર્વ પૂર્વથી ઉત્તરાત્તર સભા. હીન થાય છે.
૪, સમયન્સૂન ૩ આક્ષિકા બાકી રહે ત્યારે—પતવ્રતા નષ્ટ થાય છે. ( એટલે પ્ર. અપ્ર. ન નાંખે )
૫.
૨
:~આગાલ વિચ્છેદ.
૬.
17
21
''
[ ઉપશમશ્રેણી
આવલિકાનું બાંધેલા સિવાયનું સંક્રોધનું દલિક ઉપશાંત થઈ નય. માનત્રિકની ઉપશમનાઃ—
,,,,
(i) બંધ, ઉદય અને ઉદરણા અટકી જાય. (ii) સંવ. ૪ ના ચરમ સ્થિતિ”ધ ૪ માસ. (iii) પ્રત્યા. અપ્રત્યા. ક્રોધ ઉપરાંત થઈ જાય. (iv) ચરમ આવલિકા અને સમયન્યૂન ર
For Personal and Private Use Only
૧. રજી સ્થિતિમાંથી સં. માનના દલિકા ખેંચીને પ્રથમસ્થિતિ કરે છે. અને ભાગવે છે. ને યુગપત્ ઉપશમાવાને પ્રાર‘ભ.
૨.
ગત માનના
37
97
૩. ક્રોધની શેષ આવલિકા સ્તિષુકસ ક્રમથી માનમાં સ’*માવીને ભોગવે છે.
૪. સમયન્યૂન ૨ આવલિકાનું ક્રોધનું બાકી છે. તે તેટલા કાળે ઉપશાંત કરે. પુરુષવેદમાં કહ્યા પ્રમાણે.
Page #234
--------------------------------------------------------------------------
________________
ઉપશમશ્રેણી ]
પ. સ`વતા કંઈક ન્યૂન ૪ માસ સ્થિતિથ્ય ધર
૬. સમય ન્યૂન ૩ આલિકા બાકી રહે ત્યારેઃ— પતદ્મહતા નષ્ટ થાય
19.
— આગલ
2.
'H
29
૮.
શતક નામના ૫ મા કગ્રન્થ
"
23
53
Jain Educationa International
,,
ן,
1
આવલિકાનું બાંધેલ સિવાય સઘળું સ. માનનું કલિક ઉપશાન્ત થાય. માયાત્રિકની ઉપશમના :
૧. બીજી સ્થિતિમાંથી સં.માયાના દિલકાન ખેંચીને પ્રયસ્થિતિ કરે. અને ભોગવે.
..
ગત માયાના
યુગપત્ર ઉપશમાવાનો પ્રાર’ભ. 3. સ', માનની શેષ આવલિકા સ્તિમુક સંક્રમથી માયામાં સક્રમાવીને ભાગવે.
22
,,
.
''
''
93
31
39
૪.
પ. સંજવ.
૬. સમયન્યૂન ૩ આવલિકા બાકી રહે ત્યારે ઃ—પતવ્રતા નષ્ટ થાય.
R
,, — આગાલ
25
37
27
નું સમય ન્યૂન ૨ આવલિકાનું પુરુષાક્ત પ્રમાણે તેટલા કાળે ઉપશાન્ત કરે. તે કંઈક ન્યૂન ૨ માસ સ્થિતિબંધ.
93
15
37
-(i) બંધ, ઉદય, ઉદારણા અટકી જાય, (ii) ચરમસ્થિતિબંધ ૨ માસનેા થાય. (iii) પ્રત્યા. અપ્રત્યા. માન.૨ ઉપશાન્ત થાય. (iv) શેષ ૧ આવલિકા અને સમય ન્યૂન ૨
·
35
.. ]
આવલિકા બિવાય શેપ સવ સ.માયાનુ દાલક ઉપશાન્ત થાય.
લાભત્રિકની ઉપશમના:—
૧. શ્રી સ્થિતિમાંથી સ.લેભના દલિકાને ખેંચીને પ્રથમસ્થિતિ કરે અને ભોગવે. ગત લેભના યુગપત ઉપશમાવાનો પ્રારભ
,, ;
૩. સ,માયાની શેષ આવલિકા સ્તિણુકસ ક્રમથી લેભમાં ક્રમાવી ભેગવે.
૪. સ, માયાનું સમયન્યૂન ૨ આવલિકાનું પુરુષાક્ત પ્રમાણે તટલા કાળે ઉપશાન્ત કરે,
22
(i) બંધ, ઉદય, ઉદીરણા અટકી જાય. (ii) ચરમસ્થિતિબંધ ૧ માસને થાય.
(iii) પ્રત્યા. અપ્રત્યા, માયા સર્વથા ઉપશાન્ત, (iv) શેષ ૧ આવિલ અને સમય ન્યૂન ૨
૫. લેભના અંતમુ ક્રૂ ન્યૂન ૧ માસને સ્થિતિબંધ.
૬. અપૂર્વી સ્પર્ધા ક:-વિશુદ્ધિના પ્રકથી બીજી સ્થિતિમાં રહેલા લેભના રસસ્પર્ધાને પૂર્વે કદી પણ નહિ કરેલા એવા અત્યન્તહીન રસવાળા કરે.
For Personal and Private Use Only
બીજી સ્થિતિમાંથી લિકાને ખેંચીને સં કા.ની પ્રથમાંસ્થતિ ૧. અશ્વક કરણાદા ૨. કિટ્ટીકરણાહા ૩ કિટ્ટીવેદનાહ્યા આ ત્રણ સત્તાવાળી કરે છે. તેમાં પહેલી એ સ્થિતિમાં બીજી સ્થિતિમાંથી દલિકાને ખેંચીને નાખે છે. અને છેલ્લી સ્થિતિમાં દલિકા નખાતા નથી.
Page #235
--------------------------------------------------------------------------
________________
૬૮ ] શતક નામને ૫ મે કર્મથ
[ ઉપશમણી ૧. અશ્વકર્ણ કરણાદ્દા :–અહીં ઉપરોક્ત કે વસ્તુઓ કરે. ત્યાર પછી સંખ્યાતા સ્થિતિબંધ
જય ત્યારે ૨. કિટ્ટીકરણદ્ધા:- , પણ ,, , , , પરંતુ વિશેષમાં – 1. કિટ્ટીઓની શરૂઆત કરે. = રસપર્ધકની વ્યવસ્થા તોડી નાખે. ( રચનામાં વિપર્યાસ) ૨. સં. લેભાને દિવસ પૃથક્તને સ્થિતિબંધ.
૩. શેષકર્મોને (હજારો) વર્ષ , " " કિટ્ટીકરણોદ્ધામાં કિટ્ટી, રસ અને પ્રદેશનું અપબહુવ:–
ઊર્ધ્વમુખી –પૂર્વ પૂર્વથી ઉત્તરોત્તર સમયમાં અલ્પબદુત્વ:– ૧લા સમયે કિટ્ટી વધારે રસ વધારે પ્રદેશ અલ્પ રજા ) , અસ ગુ.હીન , અન.ગુહીન , અસં ગુણ કજા ,
"
એમ વાવત કિટ્ટીકરણોદ્ધાના ચરમ સમય સુધી.
તિર્યમુખી - વિક્ષિત ૧ સમયમાં અપબદ્ધત્વ: – ૧લા સમયે કિટ્ટીઓ ૧લી ૨ ૩ ૪થી યાવત છેટલી
આગળના સમયની ૧લી કરતાં પછીના
સમયની છેલી
રસ (જ.રસ) અલ્પ અનંતગુણ અનંતગુણ અન તગુણ અનંત ગુણ (ઉ.સ) પ્રદેશ (ઉ.પ્રદેશ)વધારે વિશેષહીન વિશેષહીન વિશેષહીન વિશેષહીન (જ. પ્રદેશ) રજા સમયે કિટ્ટીઓ ૧લી રજે ૩ થી વાવત છેલ્લી ૨સ (જ.રસ)એ૯૫ અનંતગુણ અનંતગુણ અનંતગુણ અનંતગુણ,(ઉ.૨૩) અનંતગુણહીન. પ્રદેશ (ઉ.પ્રદેશ) વધારે વિશેષહીન વિશેષહીન વિશેષહીન વિશેષહીન,(જ.પ્રદેશ) અસંખ્ય ગુણ. ૩જા સમયે કિટ્ટીએ ૧લી રથી ૩ ૪થી થાવત છેલ્લી રસ (જ.રસ)અલ્પ અનંતગુણ અનંતગણ અનંતગુણ અનંતગુણ,(ઉ. રસ) અનંતગુણહીન. પ્રદેશ (ઉ.પ્રદેશ)વધારે વિશેષહીન વિશેષહીન વિશેષહીન વિશેષહીન,(જ.પ્રદેશ) અસંખ્યણ.
એમ યાવત કિટ્ટીકરણોદ્ધાના ચરમ સમય સુધી.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
ઉપશમશ્રેણી ]
શતકનામને ૫ મો કર્મગ્રન્થ આ પ્રમાણે ૧૦ મુ. ગુ. સુક્ષ્મસંપરાય પૂર્ણ થયા પછી અનંતર સમયે ૧૧ મુ. ગુ. ઉપશાન મોહમાં પ્રવેશ કરે છે. ત્યાં ઉપશમચારિત્રની પ્રાપ્તિ થાય છે. ૧૧ મા ગુ. ના સં. ભા. પ્રમાણ ગુણશ્રેણીને કરે છે. અને તે અવરિત પરિણામવાળી હોવાથી દલિક અને કાળની અપેક્ષાએ સઘળા ઉપશાહ ગુણસ્થાનક સુધી તુલ્ય કરે છે.
ચારિત્રમેહનીયની ૨૫ પ્રકૃતિને કઈ પણ કરણ ન લાગે.
દર્શન , , ૩ , માં અપવર્તન અને ગુણસંક્રમ એ બે પ્રવર્તે. સં, ક્રોધોદયી –પૂર્વોક્ત પ્રમાણે. સં, માનદયી –ોધ નપુંસકવત, ત્યાર પછી માનો કે વત, બાકીનું પૂર્વોક્ત પ્રમાણે. સં. માદયી:- , , , , , , નપુંસકવત, ત્યાર પછી માયા ક્રોધવત્,
બાકીનું પૂર્વોક્ત પ્રમાણે, સં. લોભેદયી ,,
નપુંસકવત, ત્યાર પછી માયા પણ. નપુંસકવત, લેભ અને શેષ પૂર્વોક્ત પ્રમાણે પુરુષવેદદથી:-પૂર્વોક્ત પ્રમાણે.
સ્ત્રીવેદીઃ –પહેલાં નપુંસકને ઉપશમાવે છે. ત્યાર પછી સ્ત્રીવેદને ઉપશમાવે છે. ત્યાર પછી અનંતરસમયે અવેદક થયે છતે હાસ્ય અને પુરષદને યુગપત ઉપશમાવાને પ્રારંભ, અને યુગપત ઉપશમાવે. બાકીનું પૂર્વોક્તવત .
નપુંસકદાદથી –પહેલાં નપુંસકવેદોપશમનાને પ્રારંભ. ત્યાર પછી, નપુંસકવેદ અને સ્ત્રીવેદને યુગપત્ ઉપશમાવાને પ્રારંભ. નપુસકવેદના ચિરમ સમયે સ્ત્રીવેદ ઉપશાત. ચરમસમયે નપુંસકવેદ ઉપશાન્ત. ત્યાર પછી અનંતર સમયે હાસ્ય, અને પુરુષવેદને અવેદક થયા પછી યુગપત ઉપશમાવાને પ્રારંભ. બાકીનું પૂર્વોક્ત પ્રમાણે.
પ્રતિપાત
૧. ભવક્ષય
૨. અદ્ધાક્ષય
૧, ભવક્ષય:- મૃત્યુથી દેવલોકમાં ૪ થું. ગુ. પ્રાપ્ત થતું હોવાથી પ્રથમ સમયે જ સઘળા કરણે પ્રવર્તે છે. અને ૧ લા સમયે જે કર્મોની ઉદીરણા થાય છે. તેઓને ઉદયાવલિકામાં પ્રવેશ કરાવાય છે. અને જે કર્મોની ઉદીરણ થતી નથી તેઓની ઉદયાવલિકા ઉપર ગે પુછાકારે રચના કરાવાય છે.
૨, અદ્રાક્ષય:-જે ક્રમથી સ્થિતિધાતાદિ કરતે ચડે હતા તે જ ક્રમથી પશ્ચાનુપૂર્વ દ્વારા સ્થિતિઘાતાદિને કરતે ૬ ઠ્ઠા ગુ. સુધી પડે છે. ૧૧ મા ગુ. થી પડતે કમપૂર્વક સં. લેભ વગેરેનું ક્રમપૂર્વક અનુભવે છે. અને તેનું અનુક્રમે અનુભવા માટે બીજસ્થિતિમાંથી દલિને ખેંચીને પ્રથમસ્થિતિને કરે છે. કર્મ. ૧૦
Jain Educationa International
For Personal and Private Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
૭૦ ]
શતકનામને ૫ મે કર્મગ્રન્થ [ ઉપશમશ્રેણી તથા ક્ષપકશ્રેણી પ્રથમસ્થિતિમાં દલિકોની પ્રક્ષેપવિધિઃ
૧. ઉદયવતી:–ઉદયાવલિકા ૧ લા સમયે ઘણું, રજા સમયે વિશેષહીન એમ યાવત ઉદયાવલિકાના ચરમ સમય સુધી. ત્યાર પછી ઉદયાવલિકા ઉપર અસં. ગુ. એમ યાવત ગુણશ્રેણને છેડા સુધી. ત્યાર પછી વિશેષહીનના ક્રમે દલનિક્ષેપ થાય.
૨. અનુદયવતી –ઉદયાવલિકામાં પ્રક્ષેપ ન થાય. શેષ ઉદયવતી માફક.
પુરષદ, સંજ્વલન ૪, ને આનુપૂવી સંક્રમ, લોભને અસંક્રમ, અને ૬ આવલિકા બાદ ઉદીરણ જે પૂર્વે કહ્યું હતું તે અહીં થતું નથી. તે સિવાયનું પૂર્વોક્ત પ્રમાણે.
જે સંજ્વલદયથી ઉપશમશ્રેણી માંડી હોય, તેને ઉદય થાય ત્યારે અનન્તર સમયે તેની ગુણશ્રેણી શેષકર્મની ગુણશ્રેણીની સાથે તુલ્ય થાય છે. ક્ષપકશ્રેણીમાં ચડતા. સ્થિતિબંધ. શુભરસ. અશુભરસ
અ૫.
વધારે.
અ૯૫. ઉપશમ , ,
ડબલ.
અનંતગુણહીન. અનંતગુણ. છે
પડતા. આ પ્રમાણે અનુક્રમે પડતા ૬ કે ગુણઠાણે આવીને ત્યાં વિશ્રામ કરીને ૬ અને ૭ મુ. ગુ. હજારે વખત પરાવર્તમાન કરીને પામે અને ૪થે ગુણઠાણે જાય. અને જેઓના મતે અનંતાનુબંધિની ઉપશમન થાય છે તેમના મતે કેઈક રજે ગુણઠાણે પણ જાય. ઔપથમિક સમ્યક્ત્વના કાળમાં વર્તમાન કાઈ કાળ કરે છે તે અવશ્ય દેવ થાય. અને સાસ્વાદનપણાને પામેલે પણ કાળ કરીને દેવ જ થાય. તેથી દેવાયુ: સિવાય બીજું આયુષ્ય બાંધ્યું હોય તે ઉપશમશ્રેણી ન માંડે. અને તેથી શ્રેણીથી પડતો કાળ કરીને દેવ જ થાય.
એક ભવમાં બે વાર ઉપશમશ્રેણીને માંડે, અને તે જ ભવમાં ત્રીજીવાર ક્ષપકશ્રેણી ન માંડે. જે એકવાર ઉપશમશ્રેણી માંડી હોય તે તે ભવમાં ક્ષપકશ્રેણી પણ બીજી વાર માંડી શકે. આ કાર્મન્વિકના મતે, અને સિદ્ધાન્તના મતે તે એક ભવમાં એક જ શ્રેણીને માંડે. ક્ષપકશ્રેણું – વિસ્તારથી)
દર્શનમેહનીય ક્ષપણું (ખંડક્ષપકશ્રેણી):
પ્રસ્થાપક :–જિનકાલિક, પ્રથમ સંધયણવાળો, ૮ વર્ષની ઉપરને મનુષ્ય, શુભલેશ્યાવાળે, વધમાન પરિણામી. ૧ યથાપ્રવૃત્તકરણ
૨ અપૂર્વકરણ
૩ અનિવૃત્તિકરણ આ ત્રણે કરણ ક્રમથી યથાવિધિ પ્રમાણે કરે છે. વિશેષમાં અહીં અપૂર્વકરણના ૧ લા સમયે જ ગુણસંક્રમથી મિથ્યાત્વ અને મિશ્રના અનુદિત દલિકને સમ્યકત્વમાં નાખે છે. અને તે બનેના ઉદ્દવલના સંક્રમને પણ આરંભ કરે છે. તે આ પ્રમાણે –૧ લા સ્થિતિખંડને ઘણે ઘાતા કરે છે. તેથી બીજો વિશેષહીને એમ પૂર્વ પૂર્વ સ્થિતિખંડથી ઉત્તરોત્તર સ્થિતિખંડ વિશેષહીનર ઘાત કરે છે. એમ યાવત અપૂર્વકરણના ચરમસમય સુધી કરે છે. અને તેથી અપૂર્વકરણના પ્રથમ સમયે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
ક્ષપકશ્રેણી ] શતકનામને ૫ મે કર્મગ્રન્થ
| [ ૭૧ જે સ્થિતિબંધ હતું તે અપૂર્વકરણના ચરમસમયે સંખ્યાતગુણહીન થાય છે. અને તે પ્રમાણે સ્થિતિસત્તા પણ અપૂર્વકરણના ચરમસમયે પ્રથમ સમય કરતાં સંખ્યાતગુણહીન થાય છે. ત્યાર પછી અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે. અને એના પ્રથમ સમયે જ દર્શનત્રિકની દેશોપશમના નિધત્તિ, નિકાચના થતી નથી.
૧. સ્થિતિધાત, ૨. રસધાત, ૩. સ્થિતિબંધ, ૪. ગુણશ્રેણી, ૫. ગુણસંક્રમ. આ પાંચે અપૂર્વ વસ્તુઓ ચાલુ રહે છે. આ પ્રમાણે હજારે સ્થિતિઘાત થાય ત્યારે અસંક્ષિપંચેન્દ્રિય એટલે સ્થિતિ બંધ.
ત્યાર પછી , , , , ચઉરિદ્રિય , ,, ,, » » , , , , તેઈન્દ્રિય , , , , , , બેઈન્દ્રિય , , ,
એકેન્દ્રિય
, , ચૂર્ણિકારના મતે:–અપમ, અને પંચસંગ્રહને મતે –પલ્યા. અસં. ભા. બાકી રહે. ત્યાર પછી એક સંખ્યાતમો ભાગ છોડીને બાકીના સઘળા પણ દર્શનના સંખ્યાતા ભાગોને ઘાત કરે. , તે , , ,, બાકી છે. તેને એક સંખ્યામભાગ છોડીને બાકીના છ , , , , , , , - - -
» » » , , , , , , . આ પ્રમાણે હજારો સ્થિતિઘાતો થાય. ત્યાર પછી મિથ્યાત્વને એક અસંખ્યાતમો ભાગ છોડીને શેષ અસંખ્યાતા ભાગને વાત કરે અને મિશ્ર તથા સમ્પર્વમાં પૂર્વોક્ત પ્રમાણે સંખ્યાના ભાગોને ઘાત કરે. આ પ્રમાણે પણ ઘણા સ્થિતિઘાત થાય. ત્યાર પછી મિથ્યાત્વના દલિકેની આવલિકામાત્ર રહે. અને મિશ્ર તથા સમ્યના દલિકને પલ્યોપમને અસંખ્યાતમો ભાગ રહે. અહીં ઉપરોક્ત ખંડમાં વાત કરતાં મિથ્યાત્વના દલિકેને મિશ્રા અને સમ્યકત્વમાં નાખે છે. તથા મિત્રને દલિકને સમ્યક્તવમાં નાખે છે. અને સમ્યકત્વના દલિકે પિતાની નીચેની સ્થિતિમાં નાખે છે. હવે અહીં જે મિથ્યાત્વના દલિકોની ૧ આવલિકા બાકી રહી તે સ્તિઅકસંક્રમથી સમ્યકત્વમાં નાખે છે. ( અર્થાત સમ્યકત્વરૂપે જોગવી લે છે.) ત્યારે મિશ્ર અને સમ્યક્ત્વનો એક અસંખ્યાતભાગ છોડીને શેષ અસંખ્યાતા ભાગોને વાત કરે. આ પ્રમાણે કેટલાક સ્થિતિધા થાય ત્યારે મિશ્રના દલિકાની આવલિકામાત્ર બાકી રહે. અને સમ્યક્ત્વના દલિકની ૮ વર્ષની સ્થિતિ રહે. ત્યારે નિશ્ચયનયના મતે :- સધળા આવરણે દૂર થયેલા હોવાથી દર્શનમોહનીય ક્ષેપક કહેવાય. (ક્ષાયિકસમ્યક્ત્વની પ્રાપ્તિ થાય.) મિશ્રની છેલ્લી આવલિક સ્ટિબુકસંક્રમથી (પ્રદેશદયથી) ભોગવાય જાય. અને સમ્યક્ત્વના અંતર્મુહૂર્ત પ્રમાણ પ્રથમ સ્થિતિખંડને ઘાત કરે. અને તેના દલિકો ઉદય સમયથી આરંભીને ગુણશ્રેણીના કાળ સુધી પ્રતિસમયે અસંખ્યગુણ અસંખ્યગુણના ક્રમે. ત્યાર પછી એટલે કે ગુણશ્રેણીના ઉપરના ઘાયમાન સિવાયના સ્થિતિખંડોમાં વિશેષહીન વિશેષહીનના ક્રમે પ્રક્ષેપ કરે છે. આ પ્રમાણે ચરમ સ્થિતિ સુધી થાય છે. ત્યાં સુધીમાં અંતમુહૂર્ત પ્રમાણ અનેક સ્થિતિખંડ થાય છે. તેમાં બીજો સ્થિતિખંડ પ્રથમ સ્થિતિખંડ કરતા અસંખ્યગુણ. આ પ્રમાણે પૂર્વ પૂર્વથી ઉત્તરોત્તર અસંખ્યગુણ અસંખ્યગુણ સ્થિતિખંડ દિચરમ સ્થિતિખંડ સુધી થાય છે. ચિરસ્થિતિખંડથી ચરમસ્થિતિખંડ સંખ્યાતગુણ થાય છે. તે ચરમસ્થિતિખંડમાં ગુણશ્રેણીને સંખ્યાતમો ભાગ છે. તેને વાત કરે છે. અને બીજી ગુણશ્રેણીની ઉપરની સંખ્યાતગુણ સ્થિતિને ઉકેરીને તેના દલિકે ને ઉદયસમયથી માંડીને અસંખ્યગુણના ક્રમથી નાખે છે. તે આ પ્રમાણે :- પ્રથમ ઉદયસમયે થાડા, ૨જા સમયે અસંખ્ય ગુણ, ૩જા સમયે અસંખ્યગુણ.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
૭૨ ] શતકનામનો પ મ કર્મગ્રન્થ
[ ક્ષપકશ્રેણી આ પ્રમાણે ગુણશ્રેણીના (ચરમસ્થિતિખંડમાં જે સંખ્યાતમો ભાગ છે. તે તે ઉત્કીર્યમાન હેવાથી તેમાં ન નાખે. તેથી તે ભાગ છોડીને) ચરમસમય સુધી અસંખ્યગુણના ક્રમે નાખે છે. ત્યાર પછી આગળ ઉમેરાતા (ઘાટ્યમાન ) દલિક હોવાથી ત્યાં દલિકે નંખાતા નથી. આ ચરમ સ્થિતિ ખંડ ઉકેરાય જાય ત્યારે આ ક્ષેપકને કતકરણ કહેવાય.
કૃતકરણ થયા પછી કઈક કાળ પણ કરે. અને કાળ કરીને ચાર ગતિમાં ઉત્પન્ન થાય તેથી આ પ્રમાણે પ્રસ્થાપક મનુષ્ય અને નિષ્ઠાપક ૪ ગતિના જીવો થાય છે. અને જે ત્યારે કાળ ન કરે તે અગદ્ધાયુઃ ક્ષપકશ્રેણી માંડે. પરંતુ તેમાં અપવાદ એટલે કે ક્ષાયિકસમ્યક્ત્વની પ્રાપ્તિ પૂર્વે જિનનામકર્મ બાંધ્યું ન હોય. કેમકે જિનનામકર્મની નિકાચના કરનાર તે જ ભવમાં મેક્ષ જઈ શકતા નથી. કારણ કે પાંચ કલ્યાણકે તે જ ભવમાં થઈ શકે નહિ. તેથી અદ્ધિાયુ: વાળે પણ ક્ષાયિકસમ્યગ્દષ્ટિ તે જ ભવમાં ક્ષપકશ્રેણી ન માંડતા અવશ્ય વૈમાનિક દેવનું આયુષ્ય બાંધી જે ભવે ક્ષપકશ્રેણી માંડે. વૈમાનિકદેવનું આયુષ્ય બાંધ્યું હોય તે ઉપશમ શ્રેણી માડે. અને બાકી ૪ ગતિનું આયુષ્ય બાંધ્યું છે તે એક પણ શ્રેણી ન માંડે. સાયિકસમ્યગ્દષ્ટિ કેટલામે ભવે મોક્ષ જાય ? :– ૧ અબદ્ધાયુ : હેય તે તરત જ અંતર્મુહૂર્તમાં ક્ષપકશ્રેણી માંડી તે જ ભવમાં મેસે
જાય છે. અપવાદમાં જિનનામકર્મ નિકાચિત કરેલે ન હોય તે ૨. દેવ-નરકાયું
બાંધેલ હોય તે ૩જે ભવે મોક્ષમાં જાય. ૩. યુગલિકતિર્યંચ-મનુષ્પાયુ: બાંધેલ , , , , , , , ૪. દેવ-નરકાસુ બાંધેલને ૩જે ભવે મોક્ષની સામગ્રી ન મળે તે કવચિત પામે ભવે
મેક્ષમાં જાય. દા. ત. દુ'પહ સુરીજી. ચારિત્રમેહનીયાદિની પણ:પ્રસ્થાપક : જિનકાલિક, ૮ વર્ષની ઉપરની ઉમરવાળે, પ્રથમ સંઘયણી, શુકલ
લેશ્યાવાળા, શુભધ્યાનવાળે, અબદ્ધાયુઃ ક્ષણસતક અપ્રમત્તમુનિ.
૧. ધર્મધ્યાન
૨. શુકલધ્યાન અપૂર્વાવિત (અપ્રમત્તસંવત)
પૂર્વવિત પ્રથમ અનંતા ૪ વિસંયેજના કરે. ત્યાર પછી દર્શન ૩ની ક્ષપણું કરે. ત્યાર પછી ચારિત્રમોહનીયની ક્ષપણા માટે ૩ કરણ કરે.
૧. યથાપ્રવત્તકરણ અપ્રમત્ત ૭મું. ગુ. ૨. અપૂર્વકરણ
અપૂર્વ ૮મું. ગુ. ૩. અનિવૃત્તિ કરણ અનિવૃત્તિ મું. ગુ.
અપૂર્વકરણ ૧લા સમયથી પ્રત્યા. અપ્રત્યા. ૮ને ક્ષય કરવાને પ્રારંભ થાય, ક્ષય કરતાં અનિવૃત્તિકરણને ૧લા સમયે કષાય ની પલ્યો. અસં. ભા. માત્ર થાય. અનિવૃત્તિ કરણના સંખ્યાતા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
ક્ષપકશ્રેણી ] શતકનામને ૫ મે કર્મ ગ્રન્થ
[ ૭૩ બહુભાગ જાય અને એક સંખ્યાતમે ભાગ બાકી રહે ત્યારે થીણુદ્ધિ ૩, આદિ ૧૬ પ્રકૃતિઓને ઉદ્દવલના સંક્રમથી ક્ષપણ કરતાં પ. અસં. ભા. થાય ત્યાર પછી ૧૬ પ્રકૃતિઓ ગુણસંક્રમથી પ્રતિ સમયે બધ્યમાન પ્રકૃતિમાં પ્રક્ષેપ દ્વારા સંપૂર્ણ ક્ષય થાય છે. ત્યાર પછી અંતર્મુહૂર્ત કષાય ને ક્ષય કરે છે. આ સિદ્ધાન્તના મતે
અન્ય આચાર્યોના મતે – પહેલા થીણદ્ધિ ૩, આદિ ૧૬ પ્રકૃતિઓને ક્ષય કરવાને પ્રારંભ વચ્ચમાં ૮ કપાયનો ક્ષય કરે પછી ૧૬ પ્રકૃતિનો ક્ષય કરે. ત્યાર પછી નોક. ૯ + સં. ૪ = ૧ ૩ પ્રકતિઓની અંતરકરણ ક્રિયા પ્રારંભ, ઉદયવર્તિ ક. ૧ + વે. ૧=૨ દયકાળ પ્રમાણ પ્રથમ સ્થિતિ કરે અનુદયવર્તિ ૧૧ની ૧ આવલિકા પ્રમાણુ પ્રથમ સ્થિતિ કરે. અંતમુહૂર્ત પછી અંતરકરણ ક્રિયા પૂર્ણ થાય છે. તે દરમ્યાન અંતરકરણ ખાલી થઈ જાય છે.
પુરુષવેદોદયી :–
ત્યારપછી ઉદૂવલનાયુક્ત ગુણ સંક્રમથી નપુંસકદની ક્ષપણને પ્રારંભ ક્ષય કરતા અંતમંદ પછી પલ્યો. અસં. ભા. થાય છે. અને તે ગુણસંક્રમથી ક્ષય કરે છે. ત્યારપછી સ્ત્રીવેદને ઉપરોક્ત પ્રમાણે અંતર્મુહૂર્તમાં ક્ષય કરે છે. ત્યાર પછી હાસ્ય ૬, યુગપત ક્ષય કરવાને પ્રારંભ, ત્યારે હાસ્ય ૬ નું દલિક પુરુષવેદમાં પડતું નથી. (પુ. વે. પતગ્રહતા નષ્ટ) પરંતુ સં. ક્રોધમાં નાખે છે. અંત
દત પછી હાસ્ય નો ક્ષય થાય છે. ત્યારે પુરૂષદની બંધ, ઉદય, ઉદીરણા વિચછેદ અને સમયજૂન ૨ આવલિકાનું બંધાયેલા સિવાયનું બાકીનું ક્ષય થાય છે.
નપુંસકવેદી - પહેલા નપુંસક, સ્ત્રી બન્નેનો યુગપતૃ, ક્ષય કરવાને પ્રારંભ, ક્ષય થાય ત્યારે પુરૂષદને બંધ વિચ્છેદ ત્યાર પછી (અદકપણ માં) પુ. વેદ, અને હાસ્ય ૬, યુગપત ક્ષય કરે.
સ્ત્રીવેદી – પહેલા નપુંસકવેદને ત્યાર પછી સ્ત્રીવેદનો ક્ષય કરે અને તે જ સમયે પુરૂદને બંધ વિચ્છેદ ત્યાર પછી અદક પણામાં પુરૂષદ અને હાસ્ય ને યુગપત્ ક્ષય કરે.
કેદથી:– ક્રોધના કાળના ૩ વિભાગ કરે. ૧. અશ્વકર્ણ કરણાદ્ધ ૨. કિટ્ટીકરણોદ્ધા ૩. કિટ્ટીવેદનાદ્ધા
અથકકરણાદ્ધા – અહીં રહેલે એવે છે. બીજી સ્થિતિની અંદર સંજવલન ૪ ના પ્રતિ સમયે અનંતા અપૂર્વ પદ્ધ કે કરે છે. સમયજૂન ૨ આવલિકા પુરૂષદનું બાકી છે. તે તેટલે કાળ ગુણ સંક્રમથી સંક્રમાવતે ચરમ સમયે સઘળુ (સઘળા સંક્રમથી) સંક્રમાવે છે.
કિકીકરણોદ્ધા – આ પ્રમાણે ફીણવેદી અશ્વકર્ણ કરણાદ્ધા પૂર્ણ થયા પછી કિટ્ટીકરણાદ્ધામાં પ્રવેશ કરેલો એવો તે સંજ્વલન ની બીજી સ્થિતિમાં રહેલા દલિકોની અનંતી પરંતુ ભૂલજાતિની અપેક્ષા ૧૨ કિટ્ટીઓ કરે છે. દરેક કપાયની ત્રણ-ત્રણ કિટ્ટીઓ કરે છે.
માનદયી – ઉદ્વલના સંક્રમથી ક્રોધ ક્ષય થયે છતે શેષ ૩ કક્ષાની પૂર્વની જેમ ૯ કિટ્ટીઓ કરે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
૭૪ ] શતકનામને ૫ મે કમગ્રન્થ
[ ક્ષપકશ્રેણી માયોદયી :– પહેલા ઉવલના સંક્રમથી ક્રોધ અને માનને ક્ષય કરીને પૂર્વની જેમ શેષ ૨ કપાયાની ૬ કિટ્ટીઓ કરે.
લેભદાયી – ઉવલના સંક્રમથી ક્રોધાદિ ૩ને ક્ષય કરીને લોભની ૩ કિટ્ટીઓ કરે છે. આ કિટ્ટીકરણની વિધિ.
કિટ્ટીવેદનાદ્ધા :- આ પ્રમાણે કિટીકરણદ્ધા પૂર્ણ થયા પછી કિટ્ટીવેદનાદ્ધામાં પ્રવેશ કરે છે. ત્યાં બીજી સ્થિતિમાંથી સં. ક્રોધના પ્રથમ કિટ્ટીના દલિકોને ખેંચીને પ્રથમ સ્થિતિને કરે છે. અને ભગવે છે. સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી ત્યાર પછી અનંતર સમયે ૨જી કિટ્ટીના દલિકને ૨ જી સ્થિતિમાંથી ખેંચીને પ્રથમ સ્થિતિને કરે છે અને ભગવે છે. સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી ત્યાર પછી અનંતર સમયે ૩ 9 કિટ્ટીના દલિકાને બીજી સ્થિતિમાંથી ખેંચીને પ્રથમ સ્થિતિ કરે છે અને ભગવે છે. સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી. ત્રણ કિટ્ટીવેદનાદ્ધા દરમ્યાન પ્રતિસમયે બીજી સ્થિતિમાં રહેલા સં. ક્રોધના દલિકને ગુણસંક્રમથી સં. માનમાં પ્રક્ષેપ કરે છે.
૩ છ કિટ્ટીવેદનાદ્ધાના ચરમ સમયે સ. ક્રોધના બંધ, ઉદય, ઉદીરણા વિચ્છેદ. સમયજૂન ૨ આવલિકાનું બાંધેલ શેષ. તે સિવાયનું સઘળું માનમાં પ્રક્ષેપ કરેલું હોવાથી બીજુ નથી. ત્યાર પછી અનંતર સમયે માનના બીજી સ્થિતિમાંથી દલિજેને ખેંચીને પ્રથમ સ્થિતિને કરે છે. અને ભોગવે છે. સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી સમયજૂન ૨ આવલિકાનું બાંધેલું ક્રોધનું દલિક તેટલા કાળે ગુણસંક્રમથી સઘળુ સંક્રમે છે.
ત્યાર પછી બીજી સ્થિતિમાંથી બીજી કિટીના દલિને ખેંચીને પ્રથમ સ્થિતિ કરે છે અને ભોગવે છે. સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી. ત્યાર પછી અનંતર સમયે બીજી રિથતિમાંથી ત્રીજી કિડીના દલિને ખેંચીને પ્રથમ સ્થિતિને કરે છે. અને ભગવે છે. સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી અને તે જ સમયે માનના બંધ, ઉદય, ઉદીરણું વિચ્છેદ સમયજૂન ૨ આવલિકાનું બાંધેલું બાકી રહે છે. તે સિવાયનું માયામાં પ્રક્ષેપ કરેલું હોવાથી.
ત્યાર પછી અનંતર સમયે માયાના બીજી સ્થિતિમાંથી પ્રથમ કિટ્ટીના દલિકને ચીને પ્રથમ સ્થિતિ કરે છે. અને ભોગવે છે. સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી. સમયજૂન ૨ આવલિકાનું બાંધેલું માનનું દલિક તેટલા કાળે ગુણસંક્રમથી માયામાં સઘળું નાખે છે ત્યારે પછી બીજી સ્થિતિમાંથી બીજી કિદના દલિને ખેંચીને પ્રથમ સ્થિતિ કરે છે અને ભોગવે છે. સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી. ત્યાર પછી અનંતર સમયે બીજી સ્થિતિમાંથી ૩ છ કિટ્ટીના દલિકોને ખેંચીને પ્રથમ સ્થિતિ કરે છે. અને ભોગવે છે. સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી. તે જ સમયે માયાના બંધ, ઉદય, ઉદીરણું વિરછેદ સ જૂન ૨ આવલિકાનું શેષ, તે સિવાયનું ગુણસંક્રમથી લેભમાં પ્રક્ષેપ કરેલું હોવાથી.
ત્યાર પછી અનંતર સમયે બીજી સ્થિતિમાંથી લોભની ૧ લી કિટ્ટીના દલિને ખેંચીને પ્રથમ સ્થિતિ કરે છે અને ભગવે છે. સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી. સમયન્યૂન ૨ આવલિકાનું બાંધેલું માયાનું દલિક તેટલા કાળે ગુણસંક્રમથી સઘળું લેભમાં સંક્રમાવે છે. ત્યાર પછી અનંતર સમયે બીજી સ્થિતિમાંથી બીજી કિર્દીના દલિને ખેંચીને પ્રથમ સ્થિતિ કરે છે. અને ભોગવે છે. અને તે દરમ્યાન ૩ જી કિટ્ટીના દલિજેને ગ્રહણ કરીને તેની સૂમ કિટ્ટીઓ કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
ક્ષપકશ્રેણી | શતકનામને ૫ મે કર્મગ્રંથ
[ ૭૫ સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી. તે જ સમયે સં. લેભનો બંધ બાદરની ઉદય, ઉદીરણા, વિચ્છેદ અને તેની સાથે ૯ મું ગુ. અનિવૃત્તિ કરણ સમાપ્ત. ચરમ સ્થિતિબંધ સમયજૂન ૨ આવલિકા શેષ.
ત્યાર પછી અનંતર સમયે ૧૦ મું ગુ. સૂમસંપાયની અંદર પ્રવેશ કરે છે. ૧ લા સમયથી જ બીજી સ્થિતિમાંથી સૂમ કિટ્ટીને દલિકને ખેંચીને પ્રથમ સ્થિતિ કરે છે, અને ભોગવે છે. આ પ્રમાણે સૂમ કિટ્ટીના દલકોને અને સમયજૂન ૨ આવલિકાના બંધાયેલા દલિકાને દરેક સમયે સ્થિતિઘાતાદિથી ક્ષય કરે છે. યાવત સૂક્ષ્મપરાયના સંખ્યાતા ભાગ જાય અને એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યાં સુધી.
ત્યાર પછી તે સંખ્યામાં ભાગમાં સં. લેભને અપવર્તનથી સૂમસં૫રાયદ્ધા તુલ્ય કરે છે. અને તે અંતર્મઠત પ્રમાણ સં. ભા. બાકી છે. ત્યારે મેહનીયના સ્થિતિધાતાદિ અટકી જાય શષ કર્મોમાં ચાલુ રહે છે અને તે લેભની અપવર્તિત સ્થિતિને ઉદય અને ઉદીરણાથી ભોગવતા સમયાધિક આવલિકા બાકી રહે. ત્યાર પછી અનંતર સમયે ઉદીરણાને વિદ, ત્યાર પછી ચરમ આવલિકા ઉદયથી ચરમ સમય સુધી ભોગવે છે. તે ચરમ સમયે ૧૬ પ્રકૃતિ (જ્ઞાનાદિ ૧૪ યશ ઉચ્ચ) એનો બંધ વિચ્છેદ, મોહનીયનો ઉદય અને સત્તાને વિચ્છેદ.
ત્યાર પછી અનંતર સમયે ૧૨ મું ગુ. ક્ષીણ કષાયમાં પ્રવેશ કરે છે. અને તેના સં. બહુ ભા જાય અને એક સં. ભા. બાકી રહે ત્યાં સુધી શેષ કર્મોના સ્થિતિઘાતાદિ પૂર્વની જેમ ચાલે છે. અને તે એક સં. ભા. શેલ છે. તેમાં જ્ઞાનાદિ ૧૬ પ્રકૃતિની સ્થિતિ સત્તાને અપવનાથી ક્ષીણ કપાયાદ્ધિા તુલ્ય કરે છે. ફક્ત નિદ્રા ૨ ની સ્વરૂપની અપેક્ષાએ સમયજૂન અને સામાન્યથી તુલ્ય કરે છે.
ત્યાર પછી સ્વરૂપ સત્તાની અપેક્ષાએ નિદ્રા ૨ ને દિચરમ સમયે અને શેષ ૧૪ પ્રકૃતિઓને ચરમસમયે ક્ષય કરે. ત્યાર પછી અનંતર સમયે ૧૩ મું ગુ. સગી કેવલીમાં પ્રવેશ કરે છે જ. અંતર્મહતું ઉ. દેશનપૂર્વકટી સુધી વિચરીને સમુદ્રઘાતની પહેલા સધળા (સમુદ્દઘાત કરનાર કે નહિ કરનાર ) આયોજિકા કરણ-આવજિત કરણ–આવશ્યક કરણને પ્રારંભ-તથા ભવ્યત્વરૂપ પરિણામથી થાય છે. કોઈ વિશેષ વ્યાપાર કરવો પડતો નથી.
અજિંકાકરણ = કેવલીની દષ્ટિરૂપ મર્યાદા વડે મન, વચન, કાયાને પ્રશસ્ત વ્યાપાર. ત્યાર પછી જેનું વેદનીયાદિ કર્મ આયુષ્ય કરતાં વધારે હોય તો સમુદ્દઘાત કરે છે નહિ તે કરતાં નથી.
પ્રશ્ન :- જેમ આયુ.થી વેદનીયાદિ વધારે હોય એમ વેદનીયાદિથી આયુષ્ય વધારે કેમ ન હોય ?
ઉત્તર :- કારણ સ્વભાવ છે. સમુઘાત :- સમ્ = અપુનર્ભવ અને ઉત = પ્રાબલ્યથી જે ક્રિયાવિશેષમાં વેદનીયાદિ કમેને નાશ
(વાત) તે.
૧ લા સમયે :- દંડ ૨ જા , - પ્રતર (કપાટ) ૩ જા :- મસ્થાન
Jain Educationa International
For Personal and Private Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
૭૬ ]
[ ક્ષપકશ્રેણું
શતકનામને ૫ મે કર્મગ્રન્થ ૪ થા સમયે- લેકપૂર્ણ ૫ મા ,, - મન્થાન (સંહાર) દ છે , – પ્રતર ( , )
મા ,, - દંડ ( , ) ૮ મા , - સ્વશરીરસ્થ ( ) ૧-૮ સમયે ઔદારિક કાયયોગ ૨-૩-૭ , , મિશ્ર કાગ ૪-પ-૬ ,, કામણ કાયયોગ
૮મા સમયમાં સ્થિતિધાતાદિ વસ્તુઓ–પૂર્વે પશે. અસં. ભાસ્થિતિ છે. ના. ગે. ના
૧ લા સમયે અસં. બહુ ભા. ઘાત કરે ૧ અસં. ભા. રહે અશુભરસના અનંતા બહુ ભા. અનંત
ધાત કરે ભાગ રહે ૨ જા
છે y ૧
o p y n » » ત્રીજા , , , , , ૧
= = = » » ચોથા , , , , v w t y u
o o o o ) ત્યારે આયુષ્યથી વેદનીયાદિ ૩ કર્મોની સ્થિતિ સં. ગુ. છે. અને રસ તે હજી પણ અનંત છે. ૫ માં , સં , , , , ૧ સં.
, , , , , ,
અહીં ૬ ઠ્ઠ સમયથી અંતર્મુદ-અંતમુહૂર્ત સ્થિતિઘાત અને રસ ઘાત કરે છે જયારે પૂર્વના ૫ સમયમાં સમયે સમયે સ્થિતિઘાત અને રસધાત કરે છે. અહીં છા સમયથી સગી કેવલાના ચરમ સમય સુધી કરે છે. ત્યાં સુધીમાં અસંખ્યાત સ્થિતિઘાત અને રસઘાત થાય છે. જેની વેદનીયાદિ ૩ કર્મની સ્થિતિ આયુષ્ય તુલ્ય હોય તે સમુધાત કરતા નથી.
સમુદ્ધાતને કરીને અથવા નહીં કરીને લેશ્યાના નિરોધને માટે અને યોગ નિમિત્તક બંધન નિરોધને માટે યોગ નિષેધ કરે છે.
ગનિરોધ – ૧. બાદર કાગના આલંબનથી અંતર્મુદ્દત બાદર વચનોગ નિષેધ
અંતમુહૂર્ત સુધી અવસ્થિત અંતમુહૂર્ત બાદર મનોયોગ અંતર્મદૂત સુધી અવસ્થિત
Jain Educationa International
For Personal and Private Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
[ ૭૭
નિરોધ
ક્ષપકશ્રેણી ]
શતકનામનો ૫ મો કર્મગ્રન્થ ૫. બાદર કાગના આલંબનથી અંતર્મદ
શ્વાસોશ્વાસ
અંતમુહૂત સુધી અવસ્થિત ૭. સુક્ષ્મ ,, ,, અંતમંદ
બાદર કાયયોગ મતાન્તરે બોદર ,
બાદર કાયયોગને રૂંધતા અપૂર્વ સ્પર્ધકો કરે છે.
અપૂર્વ સ્પર્ધકો - પર્યાવસ્થામાં પૂર્વ છવથી કાયાદિના વ્યાપારના નિષ્પાદન માટે જે કરાય, તે પૂર્વ સ્પર્ધકે સ્થૂલ હોય છે. જ્યારે હમણાં જે કરાય છે તે સૂકમ હોય છે. અને તે પૂર્વે કદિ પણ અનાદિ સંસારમાં નથી કરવા માટે અપૂર્વપર્ધકે કહેવાય. પૂર્વસ્પર્ધકેની નીચેની જે પ્રમાદિ વગણા છે. તેમાં બાહર કાય યોગ નિરોધ :૧ લા સમયે જીવ- ૧ અસં. ગ્રહણ બહુ અસં. વિર્યાણુઓ અસં બહુ ભા. પ્રહણ ૧ અસં. ભા. પ્રદેશનો ભા. કરે. ભા. રહે.
કરે. રાખે. ૨ જા
૧ ,, , , , , , , , , , , , ૩ જા , ,
, , , , , , , ૧ છે કે, ૪ થા , , ૧ ,, , , , , , , , , , ૧ ,, ,, એમ યાવત અંતર્મુહૂર્તના ચરમ સમય સુધી.
આ પ્રમાણે અંતર્મુહૂર્તના ચરમ સમય સુધીમાં શ્રેણીના વર્ગમૂળના અસંભા. જેટલા અપૂર્વ સ્પર્ધકો કરે છે. ત્યાર પછી અનંતર સમયે જ કિટ્ટી કરવાને પ્રારંભ કરે છે.
કિટ્ટી - એકોત્તર વૃદ્ધિને નાશ કરીને અનંત ગુ. હીન રસવાળી પ્રત્યેક વર્ગ ણા કરીને યોગનું અપ કરવું . પૂર્વ તથા અપૂર્વ સ્પર્ધકોની જે પ્રથાદિ વગણ છે. તેમાં બાદર કાગ નિરોધ:૧ લા સમયે છવ- ૧ અસં. અસં. સ્થાપે. વધારે અસં. વીર્યાણું અસં. બહુ ૧ અસં. સ્થાપે. અ૮૫
પ્રદેશ ભા. લે. બહુ ભા. ગુ.હીન ભા. લે. ભા. અસંગુ. ૨ જી ) - 1 , , , , , , છ , ૧ )
, ૩ m , , 1 9 5 9 ) ૪ થા ,, , ૧ ઝ = = એમ યથાવત અંતર્મદના ચરમ સમય. ૧ લા સમયે કિટ્ટીઓ શ્રેણીના અસં ભા. જેટલી કરે. અ૯૫ ૨ જા કે, '
, , , , , અસં. ગુ. હીન, ૩ જ , , , , , , એમ યાવત ચરમ સમય.
કુલ કિરીઓ પણ , , , અને પૂર્વ સ્પર્ધક તથા અપૂર્વ સ્પર્ધકને અસં. ભા. જેટલી કિટ્ટી કરણના અવસાન પછી અનંતર સમયે જ પૂર્વ અને અપૂર્વ સ્પર્ધકને ઘાત કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
[ ક્ષપકશ્રેણી
અને અપૂર્વ સ્પર્ધા કાને ઘાત કરે છે.
૮ અને તે જ સમયથી આરંભીને અંતર્મુદત સુધી કિટ્ટીગત યોગ કહેવાય છે. અને અહીં કઈ પણ કરતો નથી, ત્યાર પછી અનતર સમયે
૭૮ ]
૯ સુક્ષ્મ કાયયોગના આલંબનથી અંતમુ તે સમ વચનયોગ રૂપે,
૧૦
ત્ત સુધી સુમ
૧૧
૧૨
ત્ત સુધી
13
સૂક્ષ્મ
""
33
در
''
શતકનામના ૫ મેા કર્મગ્રન્થ
*
૪. નામ ગાત્રની ઉદીરણા ૫. યોગ
33
સુક્ષ્મ કાયયેાગને રૂંધતા સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતિ નામના ધ્યાનમાં ચડે અને એના સામર્થ્યથી વદન, ઉદર વગેરે પલાણાને પૂરીતે શરીરના 3 ભાગમાં પ્રદેશને સ`કાચી લે છે,
૬. શુકલ લેસ્યા
9. સ્થિતિષ્ઠાત રસધાત
૮. કર્મીની સ્થિતિ:- ઉદ્દયવતિ :
અનુયવતી:
Jain Educationa International
33
સૂક્ષ્મ કાયયોગને રૂધવાના ૧લા સમયથી કિટ્ટીના અસ'. ભા. ધાત કરે છે. અને 1 અસ ભા. શેષ રહે. રજા સમયે શેષ. એક, ભા. ના અસ. ભા, ધાત કરે. ૧ અસ'. ભા. શેષ રહે. એ પ્રમાણે સયેાગી કૈવલીના ચરમ સમયે સુધી કિટ્ટીનો ઘાત કરે છે.
માંતરે ૧૨
39
સોગિકૈવલીના ચર્મ સમયે ૮ વસ્તુ (૭ ના વિચ્છેદ ) યુગપત્ઃ—
૧, સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતિ ધ્યાન
વિચ્છેદ.
૨. સ કિટ્ટી
૩. શાતા વેદનીયના બધ
,,
७२
૭૩
૧ સમયયૂન
,'
33
33
,,
અવસ્થિત રહે.
મનેયાગ રૂંધ
અવસ્થિત રહે.
કાયયોગ રૂંધે.
י,
';
અયેગી કાળ
و
ત્યાર પછી અનંતર સમયે અયાગી કેવલી કહેવાય. ૧૪ માં ગુ, માં પ્રવેશ કરે, અને તે કર્માંના ક્ષયને માટે ચુપરત ક્રિયા અનિવૃત્તિ ધ્યાનમાં ચડે છે.
જેટલી
101
35
૧૩ ઉદય દ્વારા ભોગવતા ચરમ સમયે સત્તામાંથી ક્ષય કરે.
35
સામાન્યથી સ્વરૂપસત્તાની અપેક્ષાએ
For Personal and Private Use Only
સ્તિષુક સંક્રમ દ્વારા ભોગવાતા ક્રિચરમ સમયે સત્તામાંથી ક્ષય કરે
ત્યાર પછી અન`તર સમયે કર્માંબધના વિમેાક્ષ લક્ષણ સહકારિ કારણથી ઉત્પન્ન થયેલ સ્વભાવ વિશેષથી અસ્પૃશગતિથી ઉર્ધ્વલાકના અ`તે જાય છે. અને ત્યાં ગયેલા ભગવાન પરમ આનંદમયી શાશ્વતકાળ સુધી ત્યાં જ રહે છે.
Page #246
--------------------------------------------------------------------------
________________
૮૫
૧ થી ૪ કર્મગ્રન્થનું શુદ્ધિપત્રક પૃષ્ઠ પંક્તિ અશુદ્ધિ શુદ્ધિ પણ પંક્તિ અશુદ્ધિ શુદ્ધિ ૧૩ ૧૧ મન:પર્યવ મન:પર્ય વજ્ઞાનને ૭૨ ૯ વર્ષભ- વર્ષભનારાચ ૨૨ ૮ ન્યગ્રોધ ન્યધ સંસ્થાના
નારાચ ૧ મર્કગ્રન્થ કર્મગ્રન્થ
૯ ૨ , , ૨ , , ; ૪૦ ૧૩ ૧૪ ૧૫ .... .....કષાયાને ૭૬
૩+અપર્યાપ્ત ૩ +અપર્યાપ્ત ••••••w.
ઉપશમાવી કષાયોને વીતરાગ થયા છે.
- ૩ }} - ૩ ) , - - ઉપશમાવી ......, કષાયોને
૧૬ ૪ - ૪ , - - વીતરાગ ક્ષય કરી વીતરાગ ૮૧ ૧૯ આહારક આહારકર થયા છે. થયા છે.
અહીં કષાયને ક્ષય
૧૧ નકશાય નોકષાય કરી વીતરાગ
૮૪ ૧૦ ૧૧ ૧ ૮ ૧ , ૯ થયા છે.
૨ ૩ ૩ શુભ ૪૮ ૧૪ ૧૫ અશાતા, અશાતા, શક,
૮૫ ૧૧ ૧ ૯ ૧ ૯ ૯ શિક, અરતિ, અસ્થિર, ૮૬ ૫ થવું તે થવું તે ભાવ અરતિ, અશુભ, અપયશ, ૮૮ ૧ હિંસામેગાદિ દિસાગાદિ. અસ્થિર,
૩ અલ્ય બહુર્વ અ૮૫બહુત્ત્વ અશુભ
૯૭ ૨૬ સ્પર્શે અવિરતિ, હેત. સ્પશે | અપયશ, આહારકર બાંધે.
અવિરતિ હેતુ. આહારક,
૨૮ પતિ અને પર્યાપ્તા અને બાંધે
અપયક્ષિા અપર્યાપ્ત ૧૦૭ ૧ ૧૭
૨૮ ઓથા ઓથી , , , , ,
૬ તિર્યચ તિર્યંચ ૧ માર્ગણુઓ ઇન્દ્રિય કાય અને ૯૮ ૯ અ૫. ,, ,, અપ. બા. , અને ઇદ્રિય યોગની માર્ગ
૧૭ કાય એગની ણાઓ
૨૪ અસ. અસં. ૧ યુગવેદ યોગ વેદ
છે. અને અ૫. અને કષાયની
સં. માં ઉપ. ક્ષા. ૩૬ ૧૦ ૧૭, , , ૧૦ ૧૭ x , ,
ક્ષા. સમ્યક્ત્વ ૧૨ બંધ બંધ
પણ બતાવ્યા છે. ૧૫ સરનામ સત્તામાં
૩૨ પર્યાપ્તા અપર્યાપ્તા
૯૮
૧૦ ૦
Jain Educationa International
For Personal and Private Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
૨] પૃષ્ઠ
१०१
૧૦૨
૧૦૨
૧૦૪
૧૦૪
૧૦૪
૧૪
૧૦૭
૧૧૩
૧૧૪
૧૧૪
૧ ૪
૧૧૪
૧૧૪
૧૧૪
૧૧૫
૧૧૫
૧૧૫
૧૧૫
૧૧૫
પક્તિ
૧૯
૬/૭
ગતિ ઇન્દ્રિય
૧૪
૨૦
૨૫
૩
તિય ચ. ૧
૧૮
४
૬
19
૨૩
૨૫
૧
૨૧
૨૫
૨૭
૩૩
અશુદ્ધિ
ભવ્ય ૨ મિથ્યા ભવ્ય ૨ મિથ્યા. ૧૧
૧૧૭
૧૧૭
૧૧૯
અભભ્ય 1 અભવ્ય ૧
મિશ્ર
મિશ્ર
Jain Educationa International
નરક, દેવ. ૨
અજ્ઞાન
ઈન્દ્રિ
આહાર
કામ.
વ. ર
૪થા સુધી
ગ્રંથ
39
આપ
''
૧ થી ૪ ક ગ્રન્થનું શુદ્ધિપત્રક શુદ્ધિ
ગાથા ૨૪ થી ગાથાની
}
પચે
પંચે.
૧૦/૧૧ વિના પ
ત્ર. વિ. ૫
1
સ. ૧
પૂ. સ્વ
નાના. ૪
ગાથા ૩૦ થી ૩૭ પ્રાચીન
ગાથા ૪૨
થી પર
(૪ થા ક- (પ્રાચીન ૪થા
ગ્રન્થતા નવ્ય કર્મ ગ્રન્થની ૬૪મી
22
મધ્ય.
આપ.
જાણવી.
ગતિ ઇન્દ્રિય
નરક, દેવ ર
તિય ચ ૧
પરિ.
અજ્ઞાન.૩
ઈન્દ્રિય
આહા.
કા.
૨
વ. ૪
જથા/સુધી જ ગ્રન્થ
જ્ઞાન. ૪
રામદેવગણની
ટીકા પૃષ્ઠ ૨૩
–૨૪-૨૫ના
આધારે
ל
પિર.
પૃષ્ઠ પ`ક્તિ
१४
ભવ્ય.
આહા.
જાણવી. તેવી જ
રીતે મિશ્ર સમ્યકત્વ મા ણામાં અવધિદર્શોન
વિના ૨ જ દઈન
અને કુલ માગણુા ૩૨ સમજવી.
૧૨૩
૧૨૪
૧૨૮
૧૨૯
૧૩
૧૩૯
૧૪૦
૧૪૦
૧૪૧
૧૪૨
૧૪૨
૧૪૨
૧૪૨
૧૧૯
૧૨૦૧૦/૧૨ અતિરત॰/તિમિ. અવિરત./તિ.મ.
સયેાગી
સંયોગી
(કુલ ૨ કાય)
(કુલ ૨ કાચ),,
૫ × ૫ X 5
૫,, વે. ચા.
૩×૨
૧૪૩
૧૪૩
૧૪૯
૧૫૦
૧૫૦
૧૫૨
૧૫૩
૧૫૩
૧૫૬
૧૫૬
--
૨૬
ર
સત્ત બધું.
હેતુ
७ ૫૫.
For Personal and Private Use Only
७
२७
૧૭
૪/૫
ર૧
',
૩૩
૧૦૨૦
૧૭ ૧૮ ક. યુ.
××૪
૧૪સયાગી
૧૫
૨૩
૩૦
૩૧
કર
૩૫
૩૬
૩૭
૨૮
9
૧૨
૯
અશુદ્ધિ
જાણવી
૨૩
૧૮
૨૬
७
૧૧
અ
૧૧ ૧૩
સંયમ
૪૭૧૩ ૧૦
३०२४०
૪૬૮૨૭૭૦
મનન
૧૬ ૧૮
॰ હેત
૩૮૪
સારસ્વાદન પર્યાપ્ત
૬૧
1.
સત્તા બંધ હેતુ
૫૫
વે.ચે.
૩૮
એક
૪
શુદ્ધિ
પંચે.
૩૩
++ ૨
0+2+3+2
ર+ક.૧+૧.૯ ૨ ૧૭.૧ા. ૯
'
૯
૯
૧૧ + ૧૩
સયત
૧૦૨૪
૩. યુ.
૪ × ૨
૧૪યેગી
૪૬૧૩૦૧૦
૩૦૨ ૪૦
૪૬ ૮૨૭૭ ૦
મનના
૧૬ થી ૧૮
હેતુ
४८०
સાસ્વાદન
પર્યાપ્તા
૧૬ અપર્યાપ્તાઈ અપર્યાપ્તા
1+1 +૪ ૧+૧+૬+૪ ૩એ,,,, 3.24,, 24,, " ,,,,,,
૪. ,,,,,,
Page #248
--------------------------------------------------------------------------
________________
15
૨ ૫૬
૫ મા કર્મગ્રન્થનું શુદ્ધિપત્રક પૂર્ણ પંક્તિ અશુદ્ધિ શુદ્ધિ પૃષ્ઠ પંક્તિ અશુદ્ધિ ૧ ૧૨ ૫ ૨ ૦ ૭ ૫૫ ૨ ૦ ૭ ૧૬ ૨૯ +1નાદે. +૧ના. દે. ૬ લધિને લબ્ધિને
૩૧ +9ને. ૪ ૩૦ સૌભાગ્ય ૪ સૌભાગ્ય ૪, ૧૮ ૧૩ મું હતું મુદત્ત
દર્ભાગ્ય 8,
૧૯ ૨૭ એપ્રિય. એકેન્દ્રિય ૭ ઉદ્યોત ઉદ્યોત = ૭. ૧૯ ૨૮ વિ. વિહાય. ૧૦ નીચત્ર નીચગેત્ર = ૨૫
૨૯ અસ્તિ
અસ્થિર ૨૭ અંતર્તત અંતમુહૂર્ત
૬ પંચમચહને પંચસંગ્રહને અંતર્મત અંતર્મુહૂર્ત
૨૮ તિર્યું. તિર્ય. બંધવિચ્છેદ ૨૧ ૮ મંદના મંદતા
રાયમ રેપમદેવનું ૧૩ જેટલી પૂર્વે જેટલી
દેવુનું ૧૫ બંધના એમાં બાંધો/એકાદિ ૨૨ ૮ મુત્ત, મહત્ત
૧૬ ૭૭૨ ૭ ૬ ૭ ૧૭ ઓછી
૨૫ ૬ “પ્રકૃતિ વિષે
૨૨ ૨૩ પજો. ૨૨ ૨૩ ૨ ૬૨ ૯ત,
૨૩ ૬ સંકલિષ્ટ સંકિલષ્ટ ૮ ૧૦ મુહુર્ત
૨૩ ૨૬ આહારક, આહારક ૨, ૮ ૧૮ પરી. પરા.
૨૪ ૧૬ સભ્યાધિક સમયાધિક જ૧૦ ૧૫ પં ૫.
ન્યથી ૧૦ ૨૨ મુહુત
૨૮ તિવચાયુ: તિર્યંચાયુ: ૧૧ ૧૮ મુહુર્ત
૩૦ ૧૮ ૧૩ ૧૧ ૧૨ બાદર આ. બાદર
૧૯ વાત સંખ્યાત ૨૫
, , , ,
૩ ઈવસ્થા કને જીવસ્થાનકને ૧૫ ૨૨ ૨૩ ૨૪
૨૮ ૬ પલ્ય- 0 પલ્યોપમ
પમU : ૧૮ ૮ ૮ ૮ ૧ ૧ ૧૮૮ ૧ ૧
૧૮ ૧૨ ૧૬ ૧૭ જિનનામ -જિનનામ+ આહારક ૨ આહા૨ક ૨,
૨૮ યમાં `ય એ ૮ થવસ્થાનકો માં ૧૬ ૧૯ જિનનામ -જિનનામ+
૨૯ પંચમસંગ્રહમાં ૫ વ્યસંગ્રહમાં નિદ્રા, નિદ્રા ૨
૨૫ ઉદયછી ઉદયથી ૧૬ ૨૧ ૬-૭
૧૩ સા. જ. સી. , જ.
“ત.
૨૪
૩૦ 3
Jain Educationa International
For Personal and Private Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
૪ ]
પૃષ્ઠ
૩૪
૩૫
૩૭ ૧૩ ૧૪
૩૭
૩૮
૩૯
નીચેના સાકાર ઉપ. મિત્ર ઉપયેગ
૧૮
૩૯
૩૯
૩૯
૪.
૪૨
૪૨
૪૨
૪૫
૪૫
૪
૪
પંક્તિ અશુદ્ધિ
૧૭ થાડા
૧૭ પ્રમમ
૫
રસ બના
સ્વામિત્વ
૧૧
૨૬ ધ્રૂવ૦
૨૭
ષટ્ક;
૪૨૫ ૦ખાના
૧૨
અવ
૧૭
અવ
૨૩ ૧૦
૧
પ્રાગ્ય
૨૯
૧
Jain Educationa International
નીચેના સાકાર નીચેના સાકાર
ઉપ.
ઉપ.
૧૯
મિત્ર ઉપયેાગ
,1
૨૦. મિશ્ર ઉપયેાગ ઉપરના
૨૧ સાકાર ઉપયોગ
૧
નામને
૧
૫ મા કર્મગ્રન્થનુ’ શુદ્ધિપત્રક
શુદ્ધિ
થોડો
કમ તા
પ્રથમ
નીચેના સાકાર ઉપ. મિશ્ર
પપણા
(ગા. ૬ ૬ થી ૭૮)
સેર્વાત
..
નામના
મિત્ર
ધ્રુવ
અશ્રુવ
,
ધ્રુવ॰
પ્રાયાગ્ય
22
ઉત્કૃષ્ટ રસાધના સ્વામિત્વ
""
સાકાર ક
સેવા
°ધ્રુવ ૦ ષટ્ક; નીચગેાત્ર.
ચાની
કર્મના
જ. અને ઉ. વર્ગ
વણાએ જ. અને ઉ. ણામાં માહ. પરિ- મહા./પરિણામમયી
ણમયી
અશુદ્ધિ પૃષ્ઠ પંક્તિ
૪૬
૨૧/૨૨ વૈકિય
૪૭
૪૮
४८
૪૯
૧૪
૫૫
૫૫
પ
૫૮
૧૩
૨૧
७८
૫૧ ૧૮ /૨ ૦
પર
૧૬
૫૪ ૭/૧૪ કૂવ ના
વૈક્રિય
૧ વર્ગાણા અને મૂળ પ્રકૃતિમાં જ. અને ઉ, દલ વ્હે'ચણી પરમાણુની સં.
૧ જ્ઞાનાવરણી- મૂળ પ્રકૃતિ વિષે યના દલિકા પ્રદેશનું અલ્પ
૨૦
ર
૧ થી ૫ કર્મગ્રન્થ
સમાપ્ત
વ્યચાઈ
+ તે. ભાગે
ઔ. વૈ.
For Personal and Private Use Only
શુદ્ધિ
સંઘયણુ
સંધયણુ શ્રેણાઓનુ શ્રેણીઓનુ
સમ
પડ્યેાયમ
બૃહત્વ તથા વ્હેંચાઈ
તે. ૩ = ૭ ભાગે
કૂવાના મ૦
૧૨
૨૨
૧૨
૬૧
૧૪
७२
૧૭
૭૩
૧૮
૭૩
૩૦
૭૭ ૨૨/૨૩ વધારે અસ. ગુ. હીન અને અપૂર્વ સ્પર્ધા - કાને! ધાત કરે છે.
પલ્યાપમ
દ્વારા
દ્વાર
અનંત
૯૮
લય ૫. લધ્યપ
ઉપ
ઉપ.
નરકા: નરકાયુ:
યુગપત્ યુગપત
અપેક્ષ
અને તર
૯
અપેક્ષાએ
વધારે
અસ. ગુ. હીન
Page #250
--------------------------------------------------------------------------
________________ भारतीय प्राच्यतत्त्व प्रकाशन समिति-पिंडवाडा (राजस्थान) तरफथी प्रकाशित थरोलु अने थनारे साहित्य अर्वाचीन कर्मसाहित्य राजसंस्करण राजाधिरानम, बंधविहाणं प्रथमखण्डे 18 मुलपया उत्तर रू.४० मूलपयडिठिबंधी उत्तर , CMWWWWWNMCN .' Wed We Will BE क.००..२२ मुलपपडिपएसबंधो उत्तर रू.३० पसत्थी पूर्वाध ., उत्तरार्ध सत्ताविहाणं प्रथमखण्डे ,, 1 मूलपयडितत्ता (प्रेसमां) खगसेढी (क्षवकशेणी) रू. 21 / खवगसेती मूलानुवाद बनिहाणं तत्थ पसत्थी प्राकृतसम्वनिका 6. 5 कायस्थितिप्रकरणम् " "मूलगाथा , 3 क्षेत्रस्पर्शना प्राचीन कर्मसाहित्य - सार्ण कर्मप्रकति टिप्पनकम पडशीतितामा चतुर्थः कर्मग्रन्थः-- बन्धशतक , सूक्ष्मार्थविचारसारस्करणम् चत्वारः प्राचीनाः कर्मग्रन्थाः "- सप्ततिकादिसह ,, 40-50 प्राचीनकर्मग्रन्थषट्कमूलभाष्यादिगाथा , सप्तलिका तथा सूक्ष्मार्थविचारसार-, 20-35 नव्याः चत्वारः कर्मग्रन्थाः प्रकरणम् पञ्चम-षष्ठौ कर्मअन्यौ सप्ततिकामिधः षष्ठः कर्मग्रन्थः , 15-00 / तिनी अन्य (माम४)३.१० प्राचीन साहित्य बादसंग्रह (उ. यशोविजय) रू. 10 | प्रवचन सारोबार प्रताकार भा. 1 रू. 40 स्थानावरहस्य (लघु) ,, , , " " भा. 2 (प्रेसमा) टीकात्रय (- ),20 उपमिति अवप्रपञ्चराकथा प्रताकार मा.२ रू. 30 शतार्थवीथी (योगशास्त्रायश्लोकार्थ),३ | पुस्तकाकार भा.२, 20 चत्वाभाचाना कममन्थार , 25-35 "30